Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 498 of 928
  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?બફેલો સિટી મ્યુનિસિપાલિટીના એક શહેર તરીકે પણ ઓળખ ધરાવતું ઈસ્ટ લંડન શહેર કયા દેશમાં આવેલું છે એ કહી શકશો? અ) યુકે બ) સાઉથ આફ્રિકા ક) જર્મની ડ) બેલ્જીયમ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકળી LEAFખાતર POTપર્ણ BUDબી…

  • હાશકારો! આખરે ગોખલે પુલની એક લેન આજે ખુલ્લી મુકાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ આંશિક રીતે સોમવારે સાંજે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ સોમવાર સાંજના છ વાગ્યાથી નાગરિકો માટે આ પુલ ખુલ્લો…

  • પહેલી માર્ચથી પાણીકાપના અહેવાલો રિઝર્વ પાણી નહીં મળે તો જ પાણીકાપ : ચહેલની સ્પષ્ટતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક ઓછો છે ત્યારે પહેલી માર્ચથી મુંબઈમાં પાણીકાપ મૂકવામાં આવશે એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહેલે એવી સ્પષ્ટતા કરી હતી…

  • મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન: જરાંગેનો આક્ષેપ

    મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકાનું અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેનું આંદોલન પત્યું નથી. જોકે, રવિવારે જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર…

  • ૧૫ ડિગ્રી રવિવારે ફેબ્રુઆરીનું સૌથી નીચું તાપમાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શિયાળાની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં સાતાંક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી…

  • સાયન રેલવે બ્રિજ તોડવા અંગે ટ્રાફિક પોલીસ અજાણ

    મુંબઈ: સાયન રેલવે ઓવરબ્રિજ (આરઓબી) તોડવા અંગે મુંબઈ ટ્રાફિક પોલીસને મધ્ય રેલવે તરફથી કોઈ અધિકારીક સૂચના હજી સુધી નથી મળી. ટ્રાફિક પોલીસના કહેવા અનુસાર બ્રિજ તોડી પાડવાથી આવન જાવનમાં ઊભી થનારી મુશ્કેલીઓ સમય જતા દૂર થઈ જશે. ટ્રાફિક અધિકારીઓનો દાવો…

  • ‘અભય યોજના’ને ઠંડો પ્રતિસાદ બે લાખ મુંબઈગરાઓએ પાણીનું બિલ ભર્યું જ નથી!

    મુંબઈ: કોરોનાનો દોર ચાલતો હતો ત્યારે મુંબઈગરાઓને રાહત મળે એ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી અભય યોજનાને મુંબઈગરાઓનો ઠંડો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ફક્ત ૧,૭૦,૩૬૩ લોકોએ જ અભય યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં જ બહાર પાડવામાં…

  • ૧૨માની ઉત્તર પત્રિકા તપાસવાનો રસ્તો સાફ

    પુણે: શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે મહારાષ્ટ્ર રાજ્ય જુનિયર કોલેજ ટીચર્સ ફેડરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ સાથે સંમત થયા હોવાથી ૧૨માની ઉત્તરવહીની તપાસવા સામેનો બહિષ્કાર શિક્ષક સંઘે પાછો ખેંચ્યો હોવાની જાહેરાત, શિક્ષક સંઘના પ્રમુખ ડો. સંજય શિંદેએ કરી…

  • ભારતીય એર ફોર્સનું પરાક્રમ લીવરને પુણેથી દિલ્હી એરલિફ્ટ કરાવ્યું

    મુંબઈ: ભારતીય સેના દરેક મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના લોકોની મદદ માટે આગળ રહે છે. ભારતીય સેનાની બહાદુરીના અનેક કિસ્સા આપણે જોયા છે. તાજેતરમાં ભારતીય એર ફોર્સને મળેલી શોર્ટ નોટીસ બાદ ડોર્નિયર પ્લેનને એક પૂર્વ આર્મી જવાનનો જીવ બચાવવા માટે રવાના…

  • ૧૦ દિવસમાં દેશે સાત એઇમ્સનાં લોકાર્પણ-ઉદ્ઘાટન જોયાં: મોદી

    રાજકોટમાં ₹૪૮૧૦૦ કરોડનાં વિકાસ કાર્યો રાષ્ટ્રને અર્પણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી રૂ. ૪૮,૧૦૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો હતો. રાજકોટમાં એઇમ્સનાં લોકાર્પણ બાદ રોડ શો ને અંતે જાહેર…

Back to top button