- ઈન્ટરવલ
ઓલ ઇઝ વેલ! ભારતનું અર્થતંત્ર અડીખમ છે ખરું!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા જાપાન, જર્મની અને યુકેમાં જ્યારે મંદીની સત્તાવાર જાહેરાત થઇ ત્યારે અર્થનિરિક્ષકો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે, અર્થતંત્રની પારાશીશી ગણાતા શેરબજાર પર તેની કોઇ ખાસ વિપરીત સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જોવા મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને અરાજકતાના અમુક…
- ઈન્ટરવલ
પાકિસ્તાનમાં આર્મી હારી, અવામ જીતી!
ઈમરાન ખાન ઈન્જર્ડ છે, પણ રિટાયર્ડ નથી થયા. પાકિસ્તાનમાં નવી સરકાર નવી મુસીબતો લાવશે પ્રાસંગિક -અમૂલ દવે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. કોઈ પક્ષનો ચોખ્ખો વિજય થયો નથી. અલબત્ત, એક વાત નક્કર સત્ય છે કે આ આતંકવાદગ્રસ્ત…
- ઈન્ટરવલ
એક ફોન ઉપાડવાની ભૂલ પડી રૂપિયા ૮ કરોડમાં
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર ફ્રોડના રાક્ષસોના વ્યાપ, પહોંચ, મર્યાદા અને ક્રૂરતાની કોઇ સીમા રહી નથી. આ અદૃશ્ય લોકો ધર્મ, જાતિ, સ્ત્રી, પુરુષ, બાળક, અબળા, સબળા, નબળા સહિતના કોઇ ભેદભાવ રાખ્યા વગર દે ધનાધન છેતરપિંડી કરતા રહે છે. રાજસ્થાનના ઝુંઝનુંના…
- ઈન્ટરવલ
ગઝલ ગાયકીની આગવી ચીઠ્ઠી હવે ક્યારેય પરત નહીં આવે…
સ્મૃતિ વિશેષ -અંકિત દેસાઈ આ વર્ષ શરૂઆતથી જ ભારતીય ગાયકોને અને ગાયકી માટે થોડું કપરું રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ઉસ્તાદ રશીદ ખાન ગયા. એમની પાછળ પ્રભા અત્રે ગયાં અને હવે પંકજ ઉધાસ….આ ત્રણેય ગાયક માત્ર ગાયક નહોતાં, પરંતુ શાસ્ત્રીય સંગીત…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી વડીલોના વાંકે: દાન ધરમની ઉંમરે લૂંટ ધરમ મહાનતમ સફળતાને વરેલું પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’ સૌપ્રથમ ૧૯૩૮માં ભજવાયું હતું ત્યારબાદ અનેક પરિવારોમાં ભજવાયું. આજની તારીખમાં પણ ભજવાય છે અને ભવિષ્યમાં પણ ભજવાતું રહેશે. ભાંગવાડી થિયેટર અને ઈટલીને કોઈ કનેક્શન…
- ઈન્ટરવલ
વિદ્યાર્થીની તેજસ્વિતા ને પરીક્ષાનામાપદંડને શું લાગે-વળગે…?
વિદ્યાર્થીને પરીક્ષાનો ડર નથી હોતો..એને ડર હોય છે પરીક્ષામાં નાપાસ થવાનો. ! મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા પરીક્ષાનો કરતાં વધુ ભય હોય છે એમાં નાપાસ થવાનો.આ નિષ્ફળતાનો ડર વિદ્યાર્થીનો પીછો છોડતો નથી. પરીક્ષામાં સફળતા મળવી જોઈએ અને મેળવવાની જ છે એવી…
- ઈન્ટરવલ
૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસસંસ્કૃતિ ને સંસ્કારોમાં સમાયું છે આપણું સ્વદેશી વિજ્ઞાન
ફોકસ -લોકમિત્ર ગૌતમ વિજ્ઞાન એ જગ્યાએ પણ હોય છે જ્યાં અમને ખબર નથી હોતી કે ત્યાં એનું અસ્તિત્વ છે. દાખલા તરીકે ભારતમાં બે મોટા મોસમોની સંધિકાળમાં આવનારા નવરાત્રિના વ્રત પર્વ ભલે ધાર્મિક કર્મકાંડ મનાતું હોય, પરંતુ આનું ગહન વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ…
- ઈન્ટરવલ
ક્ષત્રિય સમાજનો ઈતિહાસ ને ગૌરવ પૂર્ણને રીતરિવાજ અદ્ભુત હોય છે
તસવીરની આરપાર -ભાટી એન. ક્ષત્રિયએ હિન્દુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારિક વૈદિક હિંદુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ અને શ્રી મહાવીર આ બધા…
- ઈન્ટરવલ
એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય (૨)આઝાદી પછીના દાયકામાં ભારતીય સિનેમા ખીલી ઉઠ્યું…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આઝાદી પછી ભારતીય સિનેમામાં સમાંતર ફિલ્મ જેવા પ્રયોગને પ્રચલિત કરવાનો પ્રારંભ સત્યજિત રે એ કર્યો હતો…. આ વાતની શરૂઆત આપણે ગયા અઠવાડિયે કરી હતી. હવે આગળ….સિનેમા અને સાહિત્ય એક સાથે વિકાસ પામ્યા હોવા છતાં…
- ઈન્ટરવલ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૬)
આજે સાંજે તને તારી આ અવળચંડાઈની બરાબર સજા કરીશ. અને તારા બાપનાં પણ હાડકાં ભાંગી નાખીશ. ભાગ અહીં થી…’ અને એણે એટલા જોરથી ધક્કો માર્યો કે ગીની દૂર ફેંકાઈ ગઈ. કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)‘ભરી બજાર છે તો એમાં શુંથયું?’ રૂસ્તમ…