ગુજરાતની ૨૦માંથી ૮ નદી પ્રદૂષણ મુક્ત જાહેર: સાબરમતીનાં પાણીની ગુણવત્તામાં સુધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વર્ષ ૨૦૧૮માં જાહેર કરેલ દેશની ૩૫૧ નદીઓનાં પટ્ટાઓમાંથી ગુજરાતની જાહેર કરેલી ૨૦ નદીનાં પટ્ટાઓમાંથી ૦૮ નદીને પ્રદુષણ મુક્ત જાહેર કરી છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રિપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી…
અમદાવાદ મનપાના ચીફ એકાઉન્ટન્ટ સહિત ૬૪ અધિકારીઓએ મિલકત જાહેર ન કરતા નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપામાં અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના…
રાજ્યમાં છ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં ૬ સરકારી મેડિકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરી છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે એવું રાજ્ય સરકાર…
ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એવું ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ગીર…
હિન્દુ મરણ
કડિયાદરા ખેડવા બાજ બ્રાહ્મણમુંબઈ હાલ કાંદિવલી અને કડિયાદરના વતની પ્રકાશ મણીલાલ પંડ્યાના ધર્મપત્ની નયનાબેન પંડ્યા (ઉં. વ. ૫૭) ૨૫-૨-૨૪ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. હિરલ, મિહિરના માતુશ્રી તથા પદમા, જ્યોતિ, રેણુકા, જાગૃતિના ભાભી. ઉપેન્દ્રકુમાર, હર્ષદકુમાર, કુસુમબેન, મૃદુલાબેન, દિપિકાબેનના બેન. પિયર પક્ષ…
પારસી મરણ
પીરોજ દોરાબજી વાચ્છા તે નરગીશ પીરોજ વાચ્છાના ધણી. તે મરહુમો ચંદનમાઈ અને દોરાબજી વાચ્છાના દીકરા. તે કેશમીરા અને બુરઝીનના બાવાજી. તે કેશમીરા બી. વાચ્છાના સસરાજી. તે હોમી તથા મરહુમો જીમી, હોશંગ, કેકીના ભાઈ. તે ઈરજાન અને કયનાઝના બપાવાજી. (ઉં. વ.…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ મનફરાના માતુશ્રી સ્વ. નાંગલબેન દેવજી પુનશી દેઢિયાના પુત્ર શાંતિલાલ (ઉં. વ. ૬૭) ૨૫-૨-૨૪, રવિવારે વાપી મધ્યે અવસાન પામેલ છે. તે શાંતાબેનના પતિ. કલ્પેશ, ફાલ્ગુની, ટ્વિંકલના પિતાશ્રી. મીતા, નવનીત, હીતેનના સસરા. વર્ષિલ, હેઝલના દાદા. સ્વ. વેજીબેન અરજણ…
- શેર બજાર
નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોંચ્યોે, સેન્સેક્સ ૩૦૫ પોઇન્ટ આગળ વધ્યો.
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં મંગળવારના સત્રમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે બેન્ચમાર્ક પોઝિટીવ અને નેગેટીવ ઝોન વચ્ચે અથડાતો રહ્યો હતો. જોકે, ઇન્ડેક્સના હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બન્ને બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટી ૨૨,૨૦૦ની…
- વેપાર
ચાંદી ₹ ૪૫૩ ઝળકી, સોનામાં ₹ ૪૭નો મામૂલી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના…
- વેપાર
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ઉપરાંત માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે એક પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી…