થાણે સ્ટેશને એલ્ફિન્સ્ટનવાળી થવાના આસાર રેલવે બ્રિજ પર પ્રવાસીઓની ગીચ ભીડ
થાણે: થાણે રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ મુસાફરોની ગીચ ભીડ જોવા મળે છે. દરરોજ વિલંબના કારણે મુસાફરો વચ્ચે અવારનવાર ઝઘડાના બનાવો બને છે. આથી ક્યારેક એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનુંપુનરાવર્તન થવાની આશંકા…
બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી સાયન બ્રિજને તોડવાનું કામ મુલતવી
મુંબઈ: પહેલાથી જ લોકલ ટ્રેનના ધાંધિયાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા તેવામાં સાયન બ્રિજને તોડવાનું કામ હાથ ધરાવાનું હોઇ તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવું જણાતું હતું. જોકે, દસમા અને બારમાની પરિક્ષાઓ ચાલુ હોવાનું ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાનું…
- આમચી મુંબઈ
ભાયંદરની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: એકનું મોત
આગમાં ૫૦થી વધુ ઝૂંપડાં-દુકાનો ખાક: ફાયરબ્રિગેડના ત્રણ જવાન સહિત પાંચ જખમી (જયપ્રકાશ કેળકર)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદર પૂર્વમાં આવેલી આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં મળસકે લાગેલી ભીષણ આગમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર બ્રિગેડના ત્રણ જવાન સહિત ચાર જણ જખમી થયા હતા.…
લોકસભાની ચૂંટણી ભાજપના થર્ડ અમ્પાયર્સ તૈયાર
ત્રેવીસ બેઠક ઉપર નિરીક્ષકો નક્કી કરાયા મુંબઈ: લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે અને સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષના જોડાણ દ્વારા પણ બેઠકોની વહેંચણી તેમ જ કઇ બેઠક ઉપર ક્યો ઉમેદવાર ઊભો રાખવો તેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ…
યવતમાળમાં વડા પ્રધાનના હસ્તે વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન ખેડૂતો માટેનું ભંડોળ વચેટીયાઓ જ ચાંઉ કરી જતા હતા: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોના વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતું કે હું જ્યારે દસ વર્ષ પહેલા ચાય પે ચર્ચા માટે આવ્યો હતો…
૨૪ કલાક પાણી ન મળવા માટે જવાબદાર કોણ?
શ્ર્વેતપત્ર રજૂ કરી સ્પષ્ટતા કરવાની ભાજપની માગણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વીજળી અને પાણી આ બંને વસ્તુ અત્યંત મૂળભૂત જરૂરિયાતો છે અને ભારતની આર્થિક રાજધાની ગણાતા શહેર મુંબઈમાં શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડે તે મોટો પ્રશ્ર્ન છે. આ પ્રશ્ર્ન બાબતે…
સાંતાક્રુઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે બિલ્ડિંગની ટેરેસ પર ગળાફાંસો ખાધો
થાણેમાં મહિલા કોન્સ્ટેબલના યુવાન પુત્રની આત્મહત્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના સાંતાક્રુઝ અને થાણેમાં મંગળવારે આત્મહત્યાની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી, જેમાં સાંતાક્રુઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે બિલ્ડિંગની ટેરેસ પર ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો, જ્યારે થાણેની મ્હાડા કોલોનીમાં મહિલા કોન્સ્ટેબલના…
- આમચી મુંબઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા ખુરશીઓ પર રાહુલ ગાંધીનો ફોટો અને દાન માટે સ્કેનર કોડ
યવતમાળ: યવાતમાળમાં બુધવારે આયોજિત કરવામાં આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા એક અલગ જ કારણસર ચર્ચાના ચોતરે ચડી હતી. સભાના સ્થળે રાખવામાં આવેલી ખુરશીઓની પાછળ રાહુલ ગાંધીનો ફોટોગ્રાફ ચોંટાડવામાં આવેલો નજરે પડ્યો હતો. એ ફોટોગ્રાફ પર એક સ્કેનર કોડ…