થાણે સ્ટેશને એલ્ફિન્સ્ટનવાળી થવાના આસાર રેલવે બ્રિજ પર પ્રવાસીઓની ગીચ ભીડ
થાણે: થાણે રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ મુસાફરોની ગીચ ભીડ જોવા મળે છે. દરરોજ વિલંબના કારણે મુસાફરો વચ્ચે અવારનવાર ઝઘડાના બનાવો બને છે. આથી ક્યારેક એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનુંપુનરાવર્તન થવાની આશંકા…
બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી સાયન બ્રિજને તોડવાનું કામ મુલતવી
મુંબઈ: પહેલાથી જ લોકલ ટ્રેનના ધાંધિયાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા તેવામાં સાયન બ્રિજને તોડવાનું કામ હાથ ધરાવાનું હોઇ તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવું જણાતું હતું. જોકે, દસમા અને બારમાની પરિક્ષાઓ ચાલુ હોવાનું ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાનું…







