હાઇ કોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યા
સીબીડીટી પાસે રામ મંદિર ટ્રસ્ટ વિશે માગી હતી માહિતી નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને ફગાવી દીધો છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ(સીબીડીટી)ને રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખેરખ રાખતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી માહિતી…
બેંગલૂરુની લોકપ્રિય કૅફેમાં બૉમ્બધડાકો: નવ ઘાયલ
બેંગલૂરુ: શહેરની લોકપ્રિય રામેશ્ર્વરમ કૅફેમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને બૉમ્બધડાકો લેખાવતા કર્ણાટકના ડીજીપી આલોક મોહને કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને દોષીઓને બક્ષવામાં નહીં આવે. કૅફેમાં શુક્રવારે બપોરે લગભગ એક વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ…
જીએસટીની આવકમાં જંગી વધારો
નવી દિલ્હી: નાણાં મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે દેશમાં વેપાર ક્ષેત્રે આવેલી તેજીને પગલે માલ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ – જીએસટી)ની ચાલુ વર્ષના ફેબ્રુઆરીની આવક ૨૦૨૩ના ફેબ્રુઆરીની સરખામણીમાં ૧૨.૫ ટકા વધીને રૂપિયા ૧.૬૮ લાખ કરોડથી વધારે…
બંગલાદેશની રાજધાનીમાં સાત માળની ઈમારતમાં આગ: ૪૬નાં મોત
ઢાકા: બંગલાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક કમર્શિયલ ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૪૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૨૨ લોકો જખમી છે, એમ આરોગ્ય પ્રધાને શુક્રવારે માહિતી આપી હતી. ગુરુવારે રાતે લાગેલી આગમાં રાજધાનીના બેઈલી રોડ વિસ્તારમાં…
પેપર લીક મામલે પ્રિયંકા ગાંધીનાં પ્રહાર, કહ્યું- પરીક્ષા માફિયાઓને બચાવી રહ્યો છે ભાજપ
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પેપર લીકની વધુ એક ઘટનાને ટાંકીને શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પરીક્ષા માફિયા અને સરકારમાં બેસેલા ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કરોડો યુવાઓનો પાયો ખોખલો કરવામાં આવી રહ્યો છે. તેમણે…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળભાવનગરવાળા (ઠળીયા ગામ) હાલ મલાડ, સ્વ. હરેશભાઇ નંદલાલ ભુતા તથા સ્વ. વિદ્યાબેન હરેશ ભુતાની સુપુત્રી. વિનીતાબેન (ઉં. વ. ૪૮) બુધવાર તા. ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કશિશની બેન. તે અ. સૌ. ખેવનાની નણંદ. અને વિહાનાની ફઇ તથા હુગલીવાળા સ્વ. દીનકરભાઇ…
જૈન મરણ
રાધનપુર તીર્થ જૈનસ્વ. લીલાબેન જેશીંગલાલ શેઠના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૬) તા. ૨૯-૨-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ. સ્વ. ધીમુભાઇ પ્રાગજીભાઇ દોશીના જમાઇ. તે રાજુલ, સેજલ અને અપર્ણાના પિતાશ્રી. ભાસ્કરભાઇ, સત્યેનભાઇ અને રીશીભાઇના સસરા. કાંક્ષા, દીશા અને આર્યમનના…
- શેર બજાર

સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે જીડીપીના જોરદાર ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી જણ ૨૨,૨૦૦ની…
- વેપાર

વૈશ્ર્વિક સોનું એક મહિનાની ટોચે, સ્થાનિકમાં ₹ ૫૭૫નો ઉછાળો
મુંબઈ: અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં ત્રણ વર્ષની સૌથી વધુ ધીમી ગતિએ વધારો થયાના અહેવાલે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ વધીને ગત બીજી ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચીને…

