મુંબઈને મળશે વધારાનું પાણી!
તુલસી તળાવમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આવેલા તુલસી તળાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. તેનો અભ્યાસ કરવા માટે અને સંભવિત અહેવાલ સબમીટ કરવા માટે ટૂંક સમયમાં સલાહકારની નિમણૂક…
વિદેશમાં ફિલ્મના શૂટિંગને બહાને ગુજરાતી વેપારી પાસેથી ડૉલર્સ પડાવનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક…
નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે: શિંદે જૂથના નેતાનો મોટો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત કયારેય થઈ શકે છે. દરમિયાન ભાજપની પ્રચાર સભાઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની મુલાકાત લેશે. આ બધા માહોલમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે…
નવી મુંબઈમાં ૩,૦૦૦ ગ્રાહકોનું પાણી થશે બંધ
નોટિસ આપવા છતાં બિલ ન ભરનારાઓ પર તવાઈ નવી મુંબઈ: નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા, પાણીના બિલની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત નોટિસ આપવા છતાં પાણીનું બિલ ન ભરનારા બાકી ગ્રાહકોના નળ કનેક્શન…