• આમચી મુંબઈ

    કોસ્ટલ રોડ આજથી જનતા માટે ખુલ્લો

    સોમથી શુક્ર સવારે આઠથી રાતના આઠ સુધી કાર્યરત, શનિ-રવિ બંધ રહેશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડની આખરે એક લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર…

  • હિન્દુ મરણ

    કોળી પટેલખરસાડ નિવાસી (હાલ નવસારી) પુરુષોત્તમભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા સ્વ. વજ્યાબહેનના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. 69) શનિવાર, તા. 9-3-24ના દેવલોક પામ્યા છે. તેઓ આશાબહેનના પતિ. રોઝીના પિતા. સંતોષના સસરા. પ્રવીણભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, ઇન્દુબેન, ગજરાબહેન, બીનાબહેનના ભાઈ. રાજુ, રાજેન્દ્ર, પિન્ટુ, ગોરુ,…

  • પારસી મરણ

    ઝરીર જહાંબક્ષ તાતા. રોશન ઝરીર તાતાના ખાવીંદ. તે એરવદ જામાસ્પ ને એરવદ સાયરસ ઝરીર તાતા બાવાજી. તે મરહુમો ગુલચહેર તથા જહાંબક્ષ તાતાના દીકરા. તે મરહુમો એમી તથા મીનુ માગરાના જમય. તે તીનાઝ જામસ્પ તાતાના સસરાજી. તે તનીસકા જામાસ્પ તાતાના બપાવાજી.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનજેસર નિવાસી હાલ ઘાટકોપર ઉમેદચંદ અમીચંદ સંઘવીના સુપુત્ર શશીકાંતભાઇના ધર્મપત્ની અ. સૌ.જયશ્રીબેન (ઉં. વ. 64) નું અવસાન તા. 10-3-24ના રવિવારના થયેલ છે. તે મિથિલના માતા. કિંજલના સાસુ. તશ્વીના દાદી. રસીલાબેન ધીરજલાલ હણોલવાળાના ભાભી. પિયર પક્ષે અમરેલીવાળા ગૌરીશંકર…

  • વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં થાક ખાતી તેજી

    સ્થાનિક સોનામાં 691નો ચમકારો, ચાંદીમાં 264ની આગેકૂચ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આવતીકાલે જાહેર થનારા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સોનામાં તેજી થાક ખાતી હોય તેમ સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં…

  • શેર બજાર

    આખલાએ પોરો ખાધો: વિશ્વબજારના નબળા સંકેત વચ્ચે બે સત્રની આગેકૂચને બ્રેક, સેન્સેક્સમાં 616 પોઇન્ટનું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે મેટલ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે સપ્તાહના પહેલા દિવસે, સોમવારે શેરબજારની બે દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને બેન્ચમાર્ક સેન્સેક્સમાં 616.75 પોઈન્ટ્સનું ગાબડું જોવા મળ્યું હતું.રેકોર્ડ બ્રેકિગ તેજી આખલાએ પોરો ખાવાનું પસદં…

  • એકસ્ટ્રા અફેર

    બે તૃતીયાંશ બહુમતી હોય તો ભાજપ ખરેખર બંધારણ બદલી નાખે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભાજપને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મળે તો ભાજપ દેશનું બંધારણ બદલી નાખે ? ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ કરેલા નિવેદનના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. હેગડેનો દાવો છે કે, કૉગ્રેસની સરકારોએ બંધારણમાં બળજબરીથી બિનજરી ચીજો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 12-3-2024,શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, પંચક સમાપ્તિભારતીય દિનાંક 22, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-2જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-2પારસી શહેનશાહી રોજ 30મો અનેરાન, માહે…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: અધ્યાત્મપથની પ્રધાનસાધનપદ્ધતિઓ અર્થાત્‌‍ યોગમાર્ગો

    કવર સ્ટોરી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) વિભિન્ન યોગપથ:પરમ ચૈતન્યનું સ્વરૂપ અનંત છે. તેનાં અનેક પાસાં છે. અધ્યાત્મપથના પથિકના વ્યક્તિત્વને પણ અનેક પાસાં છે. આમ હોવાથી અનંતને પામવાના અનંત પથ છે. આપણે યોગની વ્યાપકતમ વ્યાખ્યા સ્વીકારી છે, તેથી બધી સાધનપદ્ધતિઓનો આપણે…

  • તરોતાઝા

    આવો, આપણે ગમગીન દિવસને ગમતીલો બનાવીએ..!

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી ઘણી વાર હળવાશમાં કહેવાતું હોય છે: સાસુ અને વરસાદનું કંઈ ન કહેવાય એ બન્ને ગમે ત્યારે વરસી પડે !' આવું જ આપણા મૂડનું છે. એ સાસુમાની જેમ કયારે પલટાય ને કયારે વહુ એટલે કે…

Back to top button