Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 431 of 930
  • તરોતાઝા

    ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે હોળીને એક અઠવાડિયું બાકી હશે. આપણે ત્યાં મનાય છે, હોળી પ્રાકટ્ય પછી દેશમાં ધીમેધીમે ઉનાળાનો પ્રવેશ શરૂ થઇ જાય છે. જોકે, પૃથ્વીના જળવાયુ પરિવર્તનને કારણે આપણને ગરમીનો અહેસાસ પહેલેથી…

  • તરોતાઝા

    બજારમાં વેચાતી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાતા પહેલાઆ રીતે ધોઈ લો નહીં તો બીમાર પડી જશો

    સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ દ્રાક્ષને કેવી રીતે સાફ કરવીમોસમી ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ ફળો પર હાજર જંતુનાશકો સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તેને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસમી…

  • તરોતાઝા

    સાવધાન! હોળી રમવા જૂના કપડાં નહીં વાપરતા તમારા સ્વાસ્થ્યને અસર થઇ શકે છે

    આરોગ્ય – કિરણ ભાસ્કર સાધારણ રીતે મોટા ભાગના લોકો હોળીને બીજે દિવસે ધુળેટી મનાવે છે ત્યારે જૂના કે આગલા વર્ષના વધુ ન વપરાતા હોય એવા કપડા પહેરે છે. બીજી બાજુ ટીવી સિરિયલ્સમાં આપણે જોઇએ છીએ કે દરેક પુરુષ પાત્રો સફેદ…

  • નેશનલ

    દાલ લેક નજીક રેસિંગ

    શ્રીનગરના દાલ લેક નજીક રવિવારે ફોર્મ્યુલા-ફોર રેસિંગ ફેસ્ટિવલ 2024 યોજાયો તેમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકો. (પીટીઆઈ)

  • વેપાર

    સેન્સેક્સની સરખામણીમાં બીએસઈ સ્મોલ અને મિડ કેપ બેન્ચમાર્કનું વેલ્યુએશન પ્રીમિયમ વર્ષની નીચી સપાટીએ

    મુંબઇ: બીએસઈ સેન્સેક્સની સરખામણીમાં બીએસઈ સ્મોલ અને મિડકેપ બેન્ચમાર્કનું વેલ્યુએશન પ્રીમિયમ પાછલા એક વર્ષમાં સૌથી ઓછું છે. સ્મોલ અને મિડકેપ સૂચકાંકોમાં તાજેતરના ઘટાડા વચ્ચે શેરના ભાવમાં ઘટાડાને કારણે પ્રીમિયમ પર અસર થઈ છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ હાલમાં ૨૬.૨ટ પાછળના ભાવ…

  • હિન્દુ મરણ

    ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિબડોલી નિવાસી હાલ વિરાર ગ. સ્વ. પુષ્પાબેન અરવિંદભાઈ દવે (ઉં. વ. 88), તે 15-3-24ના શુક્રવારે, દેવલોક પામ્યા છે. તે કિરીટ, કમલેશ નીતિન, યજ્ઞેશ, મૃદુલા ને કલ્પનાના માતુશ્રી. તે ભાવના, જયશ્રી, હેમા, બીના, મીનાક્ષી, અનિલ જાની, મયુર જોષીના…

  • જૈન મરણ

    ચુડા નિવાસી હાલ મીરારોડ કુસુમબેન (કનકબેન) કિરીટકુમાર મોદી તે કીરીટકુમાર કાંતિલાલ મોદીના ધર્મપત્ની તા. 13-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે દયાબેન કાંતિલાલ મોદીનાં પુત્રવધૂ. તે વેકરીનિવાસી વ્રજકુરબેન, ત્રિભોવનદાસ શેઠના પુત્રી. તે સ્વ.કમળાબેન, સ્વ. હંસાબેન, સ્વ. દલીચંદભાઇ, સ્વ. હરીભાઇ, સ્વ. કંચનબેન, સ્વ.…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    હિજાબ અને નમાઝ, હિંદુત્વના નામે કટ્ટરવાદી માનસિકતા ના ચાલે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. ૧૮-૩-૨૦૨૪,વાર અને નક્ષત્રનો શિવ -શક્તિની પુજાનો શ્રેષ્ઠ યોગભારતીય દિનાંક ૨૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો…

Back to top button