Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 430 of 928
  • શેર બજાર

    સાવચેતીના માનસ વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયેલો નિફ્ટી 22,000ની સપાટી માંડ જાળવી શક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ફેડરલલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની જાહેરાત અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સર્જાયેલા સાવચેતીના માનસને કારણે શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. રોકાણકારેો મોટા લેણસોદાથી અળગા રહેવાનું પસદં કર્યું હોવા છતાં અફડાતફડીમાંથી પસાર…

  • પારસી મરણ

    પરસી પીરોજશા દલાલ તે ઓસ્તી ફરીદા પરસી દલાલના ધણી. તે મરહુમો પીલામાય અને એરવદ પીરોજશા રતનજી દલાલના દીકરા. તે એરવદ જુબીન પરસી દલાલ તથા દેલનાજ શહેઝાદ ગોલીમારના બાવાજી. તે ઓસ્તી શેહેરનાજ જુબીન દલાલ તથા શેહઝાદ માનેકશા ગોલીમારના સસરાજી. તે મરહુમો…

  • હિન્દુ મરણ

    નવગામ વિશાનાગર વણિકગામ વસઇ (ડાભલા) હાલ મુંબઇ (દાદર) કંચનબેન (ઉં. વ. 88) તા. 17-3-24 રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુલાલ ગોકળદાસ શાહના પત્ની. સ્વ. ગોકળદાસ, સ્વ. કમળાબેનના પુત્રવધૂ. સ્વ.વાડીલાલ મણીલાલ શાહ તેમ જ સ્વ. હીરાબેનના પુત્રી. તે સુનીલ, લીના,…

  • જૈન મરણ

    અમૃતલાલ શાહ- બાબુભાઈ (કચ્છ ભુજ) હાલે ચેનૈ, (ઉં. વ. 97) તે ગં.સ્વ. માણેકબેન દેવરાજભાઈ નેણસી શાહના સુપુત્ર. ગં સ્વ.રંભાબેન રવિલાલ મકનજીના જમાઈ. સ્વ. ભાગ્યવતીબેનના પતિ. સ્વ.યોગેશભાઈ, મુકેશભાઈ, કેતનભાઇના પિતાશ્રી. ભાવનાબેન રીટાબેન તથા પ્રીતીબેનના સસરા. તન્વી, અભય, તનય, મલય, અક્ષય, અચીરાના…

  • એકસ્ટ્રા અફેર

    ભારતે કેવા કાયદા બનાવવા એ અમેરિકા થોડું નક્કી કરે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દુનિયામાં એક તરફ ચીન આર્થિક ને લશ્કરી બંને રીતે જબદરસ્ત તાકાત જમાવીને મહાશક્તિશાળી બની ગયું છે ત્યારે બીજી તરફ રશિયા પણ ભૂતકાળની પોચટ નીતિ છોડીને પાછું તેના અસલી રંગમાં આવી રહ્યું છે. રશિયા અને ચીન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 19-3-2024, ફાગુદશમી (ઓરિસ્સા)ભારતીય દિનાંક 29, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-10જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-10પારસી શહેનશાહી રોજ 7મો અમરદાદ, માહે 8મો આવાં, સને…

  • તરોતાઝા

    હોળીને બહાને અગ્નિની નજીક જાવ, તનમનથી અચૂક સ્વસ્થ થાવ!

    તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા હોળીની પ્રદક્ષિણા કરવામાં શરમાતા નહીં એ અંધશ્રદ્ધાનહીં પણ આરોગ્યની ચાવી છે આ રવિવારે હોળી છે અને સોમવારે ધુળેટી. આજની પેઢીને તો એટલી જ ખબર હોય છે કે ધુળેટીના દિવસે બેન્ક હોલીડે છે અને મિત્રો જોડે રંગ…

  • તરોતાઝા

    અધ્યાત્મપથના પ્રધાન યોગમાર્ગો

    કવર સ્ટોરી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) અધ્યાત્મપથનાં સોપાનકોઈ પણ સાધનપથનાં ત્રણ સોપાન હોય છે (1) પ્રયોગ :સાધનાનું પ્રથમ સોપાન. આ ભૂમિકામાં ક્રિયા પ્રધાન છે. આ સાધનાની ક્રિયાત્મક અવસ્થા છે. આ અવસ્થાને કર્મ' પણ કહે છે. અહીં જ્ઞિં મજ્ઞ પ્રધાન છે.…

  • તરોતાઝા

    આવાં ટેન્શનનું જરાય ટેન્શન ન રાખો..!

    આરોગ્ય + પ્લસ – સ્મૃતિ શાહ-મહેતા એને નિવારવાના છે કેટલાક અકસીર ઉપચાર એને અજમાવો ટેન્શન..આ નામના વિચાર માત્રથી માણસમાત્રના ચિત્તતંત્રમાં જલ્દી ન સમજાવી શકાય એવી માનસિક ઊથલપાથલ શરૂ થઈ જાય… હકીકતમાં ટેન્શન એટલે શું?આ એક એવી માનસિક અવસ્થા છે, જે…

  • તરોતાઝા

    ઠંડાઈ: મગજથી લઈને જઠરને બનાવે ઠંડા-ઠંડા કુલ -કુલ

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીયોના પ્રત્યેક તહેવારની ઊજવણી સ્વાદિષ્ટ મીઠાઈ વગર અધૂરી છે, જેમ કે ગણપતિમાં લાડુ, જનમાષ્ટમીમાં પંજરી, નવરાત્રિમાં સીંગપાક, દિવાળીમાં મગજ કે બુંદીના લાડુ, ઉત્તરાયણમાં ચિક્કી, શિવરાત્રીમાં ભાંગ તો હોળીમાં ઠંડાઈની સાથે ગુજિયા, પૂરણપોળી કે માલપુઆની પરંપરા…

Back to top button