- ઈન્ટરવલ
સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે કવિતા…
૨૧ માર્ચ ‘વિશ્ર્વ કવિતા દિવસ’ના અવસરે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘પરમાત્મા જ કવિના ઉર આંગણામાં વાણીનું નર્તન કરાવે છે’ આ વિધાન છે રામભોલા દુબે ઊર્ફે સંત -કવિ તુલસીદાસજીનું..! પ્રેમ અને સુંદરતા વ્યક્ત કરવા માટે કવિતા કરતાં વધુ સારું માધ્યમ કોઈ…
- ઈન્ટરવલ
બસ ઇતના સા ખ્વાબ હૈ…!
વ્યંગ -ભરત વૈષ્ણવ અમે એક ફોટો જોયો.અમારું દિલ ગાર્ડન ગાર્ડન – બાગ બાગ થઇ ગયું. અમે હરખથી હેબતાઈ ગયા. ‘સલામત સવારી એસટી અમારી…’ના આ સૂત્રમાં ઉમેરો કરતો ફોટો જોયો. એસટી અમારી… ધક્કો અમારો. બંધ પડેલી એસટી બસને કંડકટર, પેસેન્જર, ડ્રાઇવર…
- ઈન્ટરવલ
લેણદેણ
ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ કાવ્યા આજે ખુશ હતી. ઓફિસમાંથી ટ્રેનિંગ માટે જવાનું હતું. આજે ટ્રેનિંગ જલદી પૂરી થઈ જતા વહેલા ઘરે જવા મળ્યું. ઘડિયાળ જોતાંજ એના ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું. હાશ, હજી તો ત્રણ વાગે છે. અંધેરીથી ફાસ્ટ…
- ઈન્ટરવલ
વસંત ઋતુમાં ખાખરો (કેસૂડા)નાં વૃક્ષો લાલ ચટક બની ખીલી જાય છે!
તસવીરની આરપાર -ભાટી એન. ઉજડ ઉનાળામાં કેસૂડો પ્રધાન…!? શિયાળાની શીતળતાએ વિદાઈ લીધી છે. અને ઉષ્ણતામાનનો પારો ધીમી ધારે આગળ વધતો જાય છે…! તેમ ઉનાળો આવે ને વન વગડો કે જંગલ સૂકું ભટ્ટ થઈ જાયને ખાખી વેરાગ લાગી તેવું પાનખર જેવું…
- ઈન્ટરવલ
ભૂરીબાઇ અલખ: શ્રીનાથજીની અનોખી ભગત
સફેદ કલરવાળી પુસ્તિકાના પ્રથમ પાના પર રામ અને બાકી કાળા પાનાં કોરાં મુક્યાં ! ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ઓશો રજનીશ એમના વક્તવ્યમાં કહેતા હતા કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રીનાથજી વસેલા ભૂરીબાઇને મળવું જોઈએ. ભૂરીબાઇના મૌનમાં…
- આમચી મુંબઈ
71 વર્ષ બાદ પૃથ્વીથી ધૂમકેતનું અંતર ઘટશે
નાના દૂરબીનથી પણ નિહાળી શકાશે નાગપુર: ગ્રહ અને તારાની સાથે આપણને ક્યારેક ક્યારેક ધૂમકતેનાં પણ દર્શન થતાં હોય છે. આવો જ એક પ્રસંગ એટલે પોન્સ-બુક્સ ધૂમકેતુ છે. 21મી એપ્રિલના રોજ પશ્ચિમ તરફ ગગનમાં દેવયાની તારાઓનાં જૂથની નજીક આ ધૂમકેતુનાં ઉઘડતી…
- આમચી મુંબઈ
ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ
મુંબઈ: મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા તરફનું પ્રથમ પગલું ગણાતા ધારાવી રિડેવલપમેન્ટ માટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, અદાણી રિયલ્ટી અને રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસે, સોમવારે ધારાવીના લાખો રહેવાસીઓ પાસેથી ડેટા એકત્રિત કરવા માટે આ વિસ્તારમાં સર્વેક્ષણ શરૂ કર્યું હતું.ધારાવી…
- નેશનલ
કોલકાતામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં સાતનાં મોત
ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કડક કાર્યવાહીનું મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આપ્યું આશ્વાસન ઈમારત તૂટી: કોલકાતામાં સોમવારે વહેલી સવારે ગાર્ડન રિચ વિસ્તારમાં પાંચ માળની નિર્માણાધીન ઈમારત તૂટી પડ્યા બાદ ચાલી રહેલી રાહત કામગીરી. (એજન્સી) કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મોટી દુર્ઘટના ઘટી…
- નેશનલ
સાબરમતી-આગ્રા સુપર ફાસ્ટ ટે્રન માલ ગાડી સાથે અથડાઈ, ચાર કોચ પાટા પરથી ઊતર્યા
ટે્રન ખડી પડી: અજમેરમાં સોમવારે સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટે્રનના ચાર ડબા પાટા પરથી ખડી પડ્યા બાદ ચાલી રહેલી રેલસેવા પૂર્વવત્ કરવાની કામગીરી. (એજન્સી) અજમેર: ગત મોડી રાત્રે રાજસ્થાનના અજમેર પાસે આવેલા મદાર સ્ટેશન પાસે ગંભીર રેલ અકસ્માત સર્જાયો હતો. સાબરમતી આગ્રા…
- વેપાર
ફેડરલની બેઠક પૂર્વે સોનામાં રૂ. 53નો સુધારો અને ચાંદીમાં રૂ. 54નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને…