- આમચી મુંબઈ
71 વર્ષ બાદ પૃથ્વીથી ધૂમકેતનું અંતર ઘટશે
નાના દૂરબીનથી પણ નિહાળી શકાશે નાગપુર: ગ્રહ અને તારાની સાથે આપણને ક્યારેક ક્યારેક ધૂમકતેનાં પણ દર્શન થતાં હોય છે. આવો જ એક પ્રસંગ એટલે પોન્સ-બુક્સ ધૂમકેતુ છે. 21મી એપ્રિલના રોજ પશ્ચિમ તરફ ગગનમાં દેવયાની તારાઓનાં જૂથની નજીક આ ધૂમકેતુનાં ઉઘડતી…
- આમચી મુંબઈ
ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ
મુંબઈ: મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા તરફનું પ્રથમ પગલું ગણાતા ધારાવી રિડેવલપમેન્ટ માટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, અદાણી રિયલ્ટી અને રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસે, સોમવારે ધારાવીના લાખો રહેવાસીઓ પાસેથી ડેટા એકત્રિત કરવા માટે આ વિસ્તારમાં સર્વેક્ષણ શરૂ કર્યું હતું.ધારાવી…
- નેશનલ
કોલકાતામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં સાતનાં મોત
ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કડક કાર્યવાહીનું મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આપ્યું આશ્વાસન ઈમારત તૂટી: કોલકાતામાં સોમવારે વહેલી સવારે ગાર્ડન રિચ વિસ્તારમાં પાંચ માળની નિર્માણાધીન ઈમારત તૂટી પડ્યા બાદ ચાલી રહેલી રાહત કામગીરી. (એજન્સી) કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મોટી દુર્ઘટના ઘટી…
પારસી મરણ
પરસી પીરોજશા દલાલ તે ઓસ્તી ફરીદા પરસી દલાલના ધણી. તે મરહુમો પીલામાય અને એરવદ પીરોજશા રતનજી દલાલના દીકરા. તે એરવદ જુબીન પરસી દલાલ તથા દેલનાજ શહેઝાદ ગોલીમારના બાવાજી. તે ઓસ્તી શેહેરનાજ જુબીન દલાલ તથા શેહઝાદ માનેકશા ગોલીમારના સસરાજી. તે મરહુમો…
હિન્દુ મરણ
નવગામ વિશાનાગર વણિકગામ વસઇ (ડાભલા) હાલ મુંબઇ (દાદર) કંચનબેન (ઉં. વ. 88) તા. 17-3-24 રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુલાલ ગોકળદાસ શાહના પત્ની. સ્વ. ગોકળદાસ, સ્વ. કમળાબેનના પુત્રવધૂ. સ્વ.વાડીલાલ મણીલાલ શાહ તેમ જ સ્વ. હીરાબેનના પુત્રી. તે સુનીલ, લીના,…
જૈન મરણ
અમૃતલાલ શાહ- બાબુભાઈ (કચ્છ ભુજ) હાલે ચેનૈ, (ઉં. વ. 97) તે ગં.સ્વ. માણેકબેન દેવરાજભાઈ નેણસી શાહના સુપુત્ર. ગં સ્વ.રંભાબેન રવિલાલ મકનજીના જમાઈ. સ્વ. ભાગ્યવતીબેનના પતિ. સ્વ.યોગેશભાઈ, મુકેશભાઈ, કેતનભાઇના પિતાશ્રી. ભાવનાબેન રીટાબેન તથા પ્રીતીબેનના સસરા. તન્વી, અભય, તનય, મલય, અક્ષય, અચીરાના…
- શેર બજાર
સાવચેતીના માનસ વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયેલો નિફ્ટી 22,000ની સપાટી માંડ જાળવી શક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ફેડરલલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની જાહેરાત અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સર્જાયેલા સાવચેતીના માનસને કારણે શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. રોકાણકારેો મોટા લેણસોદાથી અળગા રહેવાનું પસદં કર્યું હોવા છતાં અફડાતફડીમાંથી પસાર…
- વેપાર
ફેડરલની બેઠક પૂર્વે સોનામાં રૂ. 53નો સુધારો અને ચાંદીમાં રૂ. 54નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને…
- એકસ્ટ્રા અફેર
ભારતે કેવા કાયદા બનાવવા એ અમેરિકા થોડું નક્કી કરે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દુનિયામાં એક તરફ ચીન આર્થિક ને લશ્કરી બંને રીતે જબદરસ્ત તાકાત જમાવીને મહાશક્તિશાળી બની ગયું છે ત્યારે બીજી તરફ રશિયા પણ ભૂતકાળની પોચટ નીતિ છોડીને પાછું તેના અસલી રંગમાં આવી રહ્યું છે. રશિયા અને ચીન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 19-3-2024, ફાગુદશમી (ઓરિસ્સા)ભારતીય દિનાંક 29, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-10જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-10પારસી શહેનશાહી રોજ 7મો અમરદાદ, માહે 8મો આવાં, સને…