Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 407 of 928
  • નેશનલ

    નાણાકીય વર્ષના છેલ્લા દિવસે શૅરબજારમાં જોરદાર તેજી

    સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૪,૦૦૦ વટાવી પાછો ફર્યો, માર્કેટ કૅપમાં ₹ ૧૨૭.૭૭ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે સાર્વત્રિક લાવલાવનો માહોલ જામતા, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા સત્રમાં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.બીએસઈના…

  • નેશનલ

    ‘હીરો નંબર વન’ની રાજકારણમાં સેકન્ડ ઇનિંગ

    ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરી શિંદે સેનામાં જોડાયો ગોવિંદા રાજાજી કે રાજાબાબુ:ગુરુવારે મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા બાદ ફિલ્મ અભિનેતા ગોવિંદાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે પત્રકાર પરિષદને સંબોધી હતી. (એજન્સી) મુંબઈ: ૯૦ના દાયકાના સ્ટાર અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં પોતાની…

  • નેશનલ

    કેજરીવાલની કસ્ટડી પહેલી એપ્રિલ સુધી લંબાવાઈ

    કેજરીવાલની મુસીબત વધી: એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસની ગુરુવારે થયેલી સુનાવણી બાદ રૉઝ એવેન્યુ કોર્ટમાંથી બહાર જઈ રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના સંયોજક અરવિંદ કેજરીવાલ. (એજન્સી) નવી દિલ્હી: એક્સાઈઝ પોલિસી કેસને મામલે દિલ્હી કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઈડી…

  • નેશનલ

    બાલ્ટીમોર દુર્ઘટના: ભારતીયો સાથે એલચી કચેરી સંપર્કમાં

    નવી દિલ્હી: અમેરિકાના બાલ્ટીમોરમાં જે માલવાહક જહાજની પુલ સાથે અથડાવાની દુર્ઘટના થઇ હતી, તે જહાજ પરના ૨૦ ભારતીય સાથે ત્યાંની ભારતીય એલચી કચેરી સંપર્કમાં છે. બાલ્ટીમોરની નદી પરના ચાર માર્ગવાળા ૨.૬ કિલોમીટર લાંબા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે ૯૮૪ ફૂટનું…

  • પારસી મરણ

    માનેક ગુસ્તાદ રિપોરટર તે મરહુમો ગુસ્તાદ તથા મેહેર રિપોરટરનાં દીકરી. તે મરહુમો એરચ તથા મેહલ્લીના બહેન. તે મેહેરનોશ તેવસર, શારમીન તથા રિશાદનાં ફૂઇજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. બી/૨, નેસ બાગ, નાના ચોક, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૩-૨૪ના એ બપોરના…

  • હિન્દુ મરણ

    સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઘાંઘળી નિવાસી હાલ મુંબઈ સ્વ. શાંતાબેન કાંતિલાલ ત્રિવેદીના પુત્ર ડો. શરદભાઈના ધર્મપત્ની ચારુબેન (ઉં.વ. ૭૨) તે હિરેન તથા શિતલના માતુશ્રી. ચંદનકુમાર, મેઘનાના સાસુ. ક્રિષ્નાના નાની. ઉસરડ નિવાસી સ્વ. મંજુલાબેન ભાનુભાઈ બધેકાના પુત્રી તા. ૨૬-૩-૨૪, મંગળવારે કૈલાસવાસી…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનબગસરા નિવાસી હાલ દહિસર સ્વ. રમણીકલાલ જેઠાલાલ શાહના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૮૦) તે ૨૭/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે બિપિન, કલ્પના, ભાવેશના માતુશ્રી. બીના, તૃપ્તિ બિપીનકુમારના સાસુ. હિનલ, અંકિત, રીયાના દાદી. આગમ તથા ઋષભના નાની. મહુવા નિવાસી…

  • શેર બજાર

    નાણાં વર્ષના અંતિમ સત્રમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૬૫૫ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે પાવર, ઓટો અને બેન્કિંગ શેરોમાં ભારે લાવલાવ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના કામકાજના અંતિમ દિવસે જબરો તેજીનો ટોન નોંધાવ્યો હતો. આગલા દિવસની તેજીને લંબાવીને બીએસઇનો ત્રીસ શેર…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અન્ય ચલણો સામે મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસા નબળો પડીને ૮૩.૩૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે,…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં પડતરોમાં વધારો થવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮…

Back to top button