Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 402 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ગામ દુધઇ હાલ ઘાટકોપર સ્વ. ભોજરાજજી દામજી પટેલ તથા સ્વ. નાથીબેન ભોજરાજ પટેલના જયેષ્ઠ સુપુત્ર રહીશ ભોજરાજ પટેલ (ઉં. વ.૫૯) ગુરુવાર, તા. ૨૮-૩-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે ગં. સ્વ. કાંતાબેનના પતિ. જઇતા, સ્વ. શ્ર્વેતા, પ્રજેશ તથા કુશાગ્રના પિતાશ્રી. તે ચિરાગ,…

  • જૈન મરણ

    ગોંડલ નિવાસી, હાલ મુંબઇ સ્વ. નીલાબેન તથા સ્વ. સુરેશકુમાર કિરચંદભાઇ સંઘાણીનો નાનો પુત્ર, ચેતન સુરેશ સંઘાણી (ચીકુ) (ઉં. વ. ૫૨) તે સ્વ. હેતલના પતિ. તથા જનઇના પિતા અને કેતનનો નાનો ભાઇ તથા વિજય લક્ષ્મીચંદ શેઠના ભાણેજ. તા. ૨૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ…

  • વેપાર

    સોનામાં ઝડપી તેજી સાથે રિટેલ સ્તરની માગ તળિયે, માર્ચમાં આયાતમાં નોંધપાત્ર ઘટાડો

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગત ગુરુવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. પ્રાપ્ત…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૩૧-૩-૨૦૨૪ થી તા. ૬-૪-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન વદ-૬, વિ. સં. ૨૦૮૦, તા. ૩૧મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૨૨-૫૬ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૨-૫૬ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. શ્રી એકનાથ ષષ્ઠી, ઈસ્ટર…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૩૧-૩-૨૦૨૪, શ્રી સંત એકનાથ ષષ્ઠી, ભારતીય દિનાંક ૧૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૬પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૧-૩-૨૦૨૪ થી તા. ૬-૪-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં તા. ૨જીએ વક્રી થાય છે. બુધ સમગ્ર સપ્તાહમાં મિશ્ર ગતિએ ભ્રમણ…

  • ઉત્સવ

    આમચા મહારાષ્ટ્ર પોલિટિકલ સર્કસ આ બધી ગરબડ-ગેરસમજ વચ્ચે કોણ મારશે બાજી?

    લોકસભા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ તો થઈ ગયો, પણ અહીં મહારાષ્ટ્રનું ચિત્ર સાવ ધૂંધળું અને અસ્પષ્ટ છે કવર સ્ટોરી -વિજય વ્યાસ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આખા દેશમાં જબરદસ્ત રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. સામાન્ય લોકોમાં ચૂંટણી…

  • ઉત્સવ

    અસ્વીકારની આફત જ્યારે ઉજ્જવળ ભવિષ્યનો અવસર બની જાય…

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી આપણો અસ્વીકાર થાય તે નિષ્ફળતાનો સંકેત નથી- એ કોશિશનો પુરાવો છે. જયારે જયારે અસ્વીકારનો સામનો થાય છે, ત્યારે ત્યારે તે એક અવસરની સ્થિતિ પેદા કરે છે.આફતમાં અવસર શોધવો એટલે શું? એ જ કે આફત આવી જ…

  • ઉત્સવ

    માર્ચ, ૧૮૯૨માં ભારતના વાઈસરોય લેન્સડાઉને તાનાસા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા આવતા માર્ચ મહિનામાં જયારે મુંબઈને પાણી પૂરું પાડનારા તાનસા સરોવરની શતાબ્દી ઉજવવામાં આવી રહી છે ત્યારે એ શતાબ્દી ઉજવણી મુંબઈ માટે એક મોટા ગૌરવરૂપ થઈ પડે છે. માર્ચ ૧૮૬૦ પહેલાં મુંબઈને પાણી કૂવાઓ અને તળાવોમાંથી…

Back to top button