પારસી મરણ
દારા નોશીર વાનીયા તે મરહૂમ ડૉ. નરગીસ દારા વાનીયાના ધની. તે મરહૂમો ભીખુ નોશીર વાનીયાના દીકરા. તે નોશીર ને રશમીનાના પપ્પા. તે ઝર્કસીસ ને મીતાલીના સસરા. તે તીયા કાતરકના મમાવા. તે અનાહીતા વાનીયાના બપાવા. (ઉં.વ. ૭૭) રે.ઠે: બી-૨, ગોદરેજ બાગ,…
- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં અટકેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ જળવાઈ રહેવાની સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં પીછેહઠ જોવા મળી…
- વેપાર
ખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બાવીસનો ઘટાડો આવ્યો હતો,…
- વેપાર
આ સપ્તાહે બજારની વધઘટનો આધાર આર્થિક ડેટાઓ, કોર્પોરેટ પરિણામો અને એફઆઈઆઈની લે-વેચ પર
મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા આર્થિક ડેટાઓ, સપ્ટેમ્બર અંતના છેલ્લાં તક્ક્કાના શેષ કોર્પોરેટ પરિણામો, વૈશ્ર્વિક બજારનાં વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ પર સ્થાનિક ઈક્વિટી બજારની વધઘટ અવલંબિત રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા સૌર હેમંતઋતુ પ્રારંભ,સોમવાર, તા. ૧૧-૧૧-૨૦૨૪ ભીષ્મ પંચક વ્રતારંભભારતીય દિનાંક ૨૦, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧૦જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ,…
- ધર્મતેજ
મારી શરત એ છે કે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવી માતા શક્તિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ લઈ આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદને ત્વષ્ટા ઋષિના આશ્રમમાં થઈ રહેલા યજ્ઞમાંથી અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળતાં દેખાય છે. કુતૂહલવશ દેવર્ષિ નારદ તેમની પાસે જઈ અને પૂછે છે…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ભરૂચ દશા લાડ વાણિકભરૂચ નિવાસી હાલ મીરા રોડ રણજીત ભાઈ હરિલાલ શાહ ( ઉ.વ. ૮૧) તે સ્વ. કુંદનબેન હરીલાલ શાહના પુત્ર , સ્વ. જ્યોતિબેનના પતિ, કિંજલ અને કોસા નિર્મેશ રાજગુરુના પિતા, સ્વ જસુબેન, ગ સ્વ. ઉષાબેન, સ્વ. નિમેષ ભાઈ, ગ.સ્વ…
જૈન મરણ
કચ્છ વાગડ સાત ચોવિસી સમાજ જૈનગામ બેલા વાગડ કચ્છના હાલ મુલુંડ નિવાસી મહેન્દ્રભાઇ પ્રાગજીભાઇ વોરા (ઉં. વ. ૬૯) તા. ૮-૧૧-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. ગોરધનભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, શાંતાબેન જયંતીલાલ, ચંચળબેન વાડીલાલ, સ્વ. અમૃતબેન ભોગીલાલ, સ્વ.…
- વેપાર
વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ અબજ ડૉલરના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા કેમેક્સિલનો વિશ્ર્વાસ
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને મેડ ઈન ઈન્ડિયા કેમિકલ્સની ખાસ કરીને બ્રાઝીલ, અમેરિકા, જાપાન, અને સાઉદી અરેબિયા જેવાં દેશોમાં માગ પ્રબળ રહેતાં ૩૧ અબજ ડૉલરના મૂલ્યના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ થઈ જવાનો વિશ્ર્વાસ કેમેક્સિલના ડિરેકટર જનરલ રઘુવીર કીણીએ…