- વેપાર
ચોક્કસ ધાતુઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલ, લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, કોપર અને બ્રાસમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં…
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ વચ્ચે આજે ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા…
પારસી મરણ
ધન એમ ગોકલ તે મરહૂમ મીનુના ધન્યાની. તે મરહૂમો આલામાય જાહગીર ભરુચાના દીકરી. તે રુશાદ, દારાયશના માતાજી. તે નાતાશાના સાસુજી. તે મરહૂમો પીલુ, શેરુ, કેતી, દીના, ને રુસીના બહેન. તે કિયા ને ચેરાગના બપઈજી. (ઉં.વ. ૯૦) રે.ઠે: બ-૫૦૧, બનચ બેરી…
હિન્દુ મરણ
કોળી પટેલગામ ગડત હાલ ગ્રાન્ટરોડ હસુમતી લલ્લુભાઈ પટેલ (ઉં. વ. ૮૪) તા. ૨૫-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સુભાષભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, અશોકભાઈ, વંદનાબેનના માતોશ્રી. તે મીનાક્ષીબેન, હેમાબેન, વિશાલભાઈના સાસુ. તે સ્વ. ભગવાનદાસ, સ્વ. હરકિશનદાસ, ઈશ્ર્વરભાઈ, સ્વ. લક્ષ્મીબેનના બેન. સ્વ. યશ, અક્ષતના…
- એકસ્ટ્રા અફેર
યુએનએસસીમાં કાયમી સભ્યપદની ભારતની ઈચ્છા નહીં ફળે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. એક તરફ યુનાઈટેડ નેશન્સના સંમેલનમાં ભારતે ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પોતાને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો તો બીજી…
- વેપાર
ખાંડમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ અને રિટેલ સ્તરની…
હિન્દુ મરણ
મનીષ શાહ (ઉં. વ. ૬૧) તે સ્વ.નટવરલાલ ત્રિકમદાસ શાહ તથા રંજનબેનના પુત્ર. ભાવનાના પતિ. સંદીપના મોટાભાઈ. પ્રાથવી, ધ્વનિના પિતા. દર્શીલ, જિતના સસરા. સ્વ.ભૂપેન્દ્ર રમણલાલ શાહના જમાઈ. તા. ૨-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. કચ્છી લોહાણાસ્વ. રામજી લક્ષ્મીદાસ કતીરાના…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનપોરબંદર નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રાણલાલ પ્રભુદાસ ગોસલિયાના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) તે રેખાબેનના પતિ. ચિ. વિરલ, ચિ. જેસિકાના પિતા. ચિ. કવિતાના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નયનાબેન અને સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ શિવલાલના જમાઈ.…
- વેપાર
કારમો કડાકો: સેન્સેક્સ ૮૨,૫૦૦ની અંદર ઉતરી ગયો, નિફ્ટી ૨૫,૨૫૦ની સપાટીએ પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વમાં યુદ્ધ વકરવાની ભતિ વચ્ચે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં શુક્રવારે કડાકાની હારમાળ જોવા મળી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે એશિયાઇ બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પણ કારમો કડાકો જોવા મળ્યો હતોે. ક્રૂડ ઓઇલના ઉછાળા, વિદેશી રોકાણકારોની…
- વેપાર
ક્રૂડતેલ ઉકળતા ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા હોમાયો
મુંબઈ: ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાને પગલે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ૧૦૧ની સપાટીની ઉપર તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૭૫ ડૉલરની પાર થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી…