- તરોતાઝા
કડવા લીમડાનાં પાનનું સેવન કરવાથી ભવિષ્યમાં થનાર બીમારીઓ અટકશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતાસૂર્ય – મીન રાશિ તા.13 મેષ રાશિમાં રાત્રિએ 09.03 કલાકેમંગળ – કુંભ રાશિબુધ – મીન રાશિમાં વક્રીભ્રમણરાત્રિએ 09.32 કલાકેગુરુ – મેષ રાશિશુક્ર – મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ -મીન રાશિ વક્રીભ્રમણકેતુ…
- તરોતાઝા
ચૈત્ર માસમાં આરોગ્ય બાબત બનો સતર્ક
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક હિન્દુ નવવર્ષનો જેનાથી પ્રારંભ થાય છે તે ચૈત્ર માસ આવતાની સાથે જ વાતાવરણમાં ગરમીનો પારો ઊંચે ચડવા માંડે છે. આ સમયે બદલાતી મોસમ સાથે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવા સતર્ક થવાનો સમય છે. આયુર્વેદમાં ચૈત્ર મહિનામાં…
- તરોતાઝા
આપણી લાગણીઓ આપણને જીવનરક્ષક દવાઓ કરતાં પણ વધુ સ્વસ્થ રાખે છે
હેલ્થ વેલ્થ – રેખા દેશરાજ આપણી લાગણીઓ, આપણા વિચારો ખરેખર ખૂબ જ શક્તિશાળી હોય છે, કારણ કે તે આપણા મગજનો હિસ્સો છે, શરીરનો નહીં. જ્યાં આપણી લાગણીઓ આપણને માનસિક રૂપે પૂર્ણ બનાવે છે, ત્યાં દુનિયાને સમજવા, પરિસ્થિતિઓને સંભાળવા અને જીવન…
- તરોતાઝા
રાજસ્થાનની ઔષધિ ગણાતી `કેર સાંગરી’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે લીલા શાકભાજી ખાવાની સલાહ વડીલો તેમ જ નિષ્ણાત આહાર તજજ્ઞો દ્વારા આપવામાં આવતી હોય છે, પણ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે સૂકા શાકભાજી સ્વાસ્થ્ય માટે લાભકારક બને?નહીં…ને ? તો સાંભળો… રાજ્સ્થાનનું લોકપ્રિય…
- તરોતાઝા
આ મહિનામાં મીઠાનો ઉપયોગ ઓછો કરો સ્વસ્થ રહો
વિશેષ – ઉર્મિલ પંડ્યા ચૈત્ર મહિનામાં એક અલૂણા વ્રત આવે છે જેમાં મીઠાનો ઉપયોગ ટાળવાનો હોય છે. મીઠું પેટમાં ન જાય તેનું ધ્યાન રાખવાને બદલે ચૈત્રમાં ચાલે એટલું મીઠું ફાગણના અંત ભાગમાં ઘરભેગું કરી લે છે. ખરેખર તો ચૈત્રની ગરમીમાં…
- તરોતાઝા
નવરાત્રિના દરમિયાન યથાશકિત ઉપવાસ કરો સ્વસ્થ રહો
આરોગ્ય – નિધિ ભટ્ટ તમે ગમે તે ધર્મના હોવ, તમે તમારા ધર્મ પ્રમાણે કોઈ ને કોઈ સમયે ઉપવાસ તો કર્યા જ હશે. ઉપવાસ રાખવાથી ધાર્મિક દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થઈ શકે છે, પરંતુ ઉપવાસ તમને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. ઘણા…
- તરોતાઝા
ગરમી સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ છે ફુદીનો
હેલ્થ-વેલ્થ – સંધ્યા સિંહ પ્રત્યેક મોસમની પોતાની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. ગરમીની મોસમ પણ આપણા માટે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. વધારેપડતી ગરમીને કારણે ઘણીવાર શરીરમાં પાણી ઘટી જાય છે, લૂ લાગી જાય છે તો ઘણીવાર ભારે થાક…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી? કોચલાની અંદર સમાયેલા ઈન્ડોનેશિયાના ફળની ઓળખાણ પડી? સ્નેક ફ્રૂટ તરીકે પણ ઓળખાતા ફળને તોડવાથી લસણની કળી જેવો પદાર્થ મળે છે જેમાં મધ જેવી મીઠાશ અને અનાનસ જેવી ખટાશ હોય છે.અ) RAMBUTAN બ) AKEBI ક) SALAK ડ) KIWI ભાષા…
સ્વાસ્થ્ય એ જ સાચુ ધન
આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા `સ્વાસ્થ્ય એ જ સાચું ધન છે’ એ કહેવત સાબિત કરે છે કે વિતીય સફળતા એ સારા સ્વાસ્થ્યનો વિકલ્પ ન બની શકે. સાચું ધન શારીરિક માનસિક અને ભાવનાત્મક રૂપથી પૂર્ણ જીવન જીવવાની ક્ષમતામાં નિહિત છે.…
- આમચી મુંબઈ
પ્રેક્ટિસ :
હિન્દુ નૂતનવર્ષ ગૂડીપડવો મંગળવારે છે ત્યારે મુંબઈમાં ઠેકઠેકાણે શોભાયાત્રા નીકળતી હોય છે જેમાં પારંપરિક ઢોલ-નગારા વગાડવામાં આવતા હોય છે. હાલમાં ઢોલ-નગારા વગાડનારા મંડળો દ્વારા જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. આ મંડળોમાં હવે યુવતીઓ પણ હોંશેહોંશે ભાગ લઇ રહી છે.…