સ્વાસ્થ્ય એ જ સાચુ ધન
આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા `સ્વાસ્થ્ય એ જ સાચું ધન છે’ એ કહેવત સાબિત કરે છે કે વિતીય સફળતા એ સારા સ્વાસ્થ્યનો વિકલ્પ ન બની શકે. સાચું ધન શારીરિક માનસિક અને ભાવનાત્મક રૂપથી પૂર્ણ જીવન જીવવાની ક્ષમતામાં નિહિત છે.…
- આમચી મુંબઈ
પ્રેક્ટિસ :
હિન્દુ નૂતનવર્ષ ગૂડીપડવો મંગળવારે છે ત્યારે મુંબઈમાં ઠેકઠેકાણે શોભાયાત્રા નીકળતી હોય છે જેમાં પારંપરિક ઢોલ-નગારા વગાડવામાં આવતા હોય છે. હાલમાં ઢોલ-નગારા વગાડનારા મંડળો દ્વારા જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. આ મંડળોમાં હવે યુવતીઓ પણ હોંશેહોંશે ભાગ લઇ રહી છે.…
- આમચી મુંબઈ
મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને મળ્યું જીઆઈ ટેગ
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નાના શહેર મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ મળ્યો છે. આ પ્રદેશ સંગીતનાં સાધનો બનાવવાની કારીગરી માટે જાણીતો છે. ઉત્પાદકોએ દાવો કર્યો હતો કે આ સાધનો મિરજમાં બનાવવામાં આવે છે અને શાસ્ત્રીય સંગીતના…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. 8-4-2024,દર્શ – સોમવતી અમાવસ્યા,ખગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીભારતીય દિનાંક 19, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-30જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-30પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 8મો…
- વેપાર
શૅરબજારમાં ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની અપેક્ષા, બજારની નજર ઇન્ફ્લેશન, ફેડરલની મિનટ્સ અને ચોથા ક્વાર્ટરના કંપની પરિણામો પર
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા શેરબજારમાં અફડાતફડી અને અનેક અવરોધો છતાં આગેકૂચ ચાલુ રહી છે અને નિષ્ણાતો માને છે કે, શેરબજારમાં ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની અપેક્ષા છે. બજારની નજર ઇન્ફ્લેશન, ફેડરલની મિનટ્સ અને ચોથા ક્વાર્ટરના કંપની પરિણામો સહિતના પરિબળો પર…
પારસી મરણ
ઓસ્તી હોમાય મંચેરશા કરકરીયા તે મરહુમો ઓસ્તી નાજામાય તથા એરવદ મંચેરશાના દીકરી. તે એરવદ મીનુના કઝીન બહેન. તે મરહુમો જહાંગીર તથા માનેકબાઇના ભત્રીજી. (ઉં. વ. 98) રે. ઠે. એફ. એસ. પારખ ધર્મશાલા, હ્યુજીસ રોડ, મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા: સોમવાર, તા. 8-4-24ના…
પાયદસ્ત
આલુ મીનુ ધાલા તે મરહુમ મીનુ જમશેદજી ધાલાના ધણિયાની. તે આદીલના માતાજી. તે આશીષના સાસુજી. તે અરમાન તથા અરનાઝના બપઇજી. તે જરબાઇ તથા જમશેદજી જહાંગીરજી ધાલાનાં વહુ. તે ઉદવાડેવાલા મરહુમો બાનુબાઇ તથા અરદેશર પાલનજી સીધવાના દીકરી. તે જમશેદ અરદેશર સીધવા…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાલ જૈનબારોઇ હાલે ડોંબીવલીના હેમંત ભવાનજી કેનિયા (ઉ.વ. 60) તા. 06/04/24ના અરિહંતશરણ પામેલ છે. રૂક્ષમણીબેન ભવાનજી વેલજીના પુત્ર. કોમલના પતિ. સાક્ષીના પિતા. મુકેશ, મનોજના ભાઇ. મુંબઇના માધુરી દત્તાત્રેય બાસુદકરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા નમ્ર વિનંતી.…
હિન્દુ મરણ
કપોળભેરાઇવાળા હાલ પારલા-મુંબઇ, સ્વ. જીવકુંવરબેન અને રતિલાલ ગાંધીના પુત્ર તે સ્વ. નિર્મળાબેનના પતિ વિઠ્ઠલદાસ (ઉં. વ. 91) ગુરુવાર તા. 4-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષા, રાજેશ, સોનલના પિતા. તે પ્રીતિ, સુનિલના સસરા. તે સ્વ. જગજીવનદાસ, સ્વ. લલિતાબેન, સ્વ. માધવદાસ, ગં.…
- એકસ્ટ્રા અફેર
કંગનાના કહેવાથી ઈતિહાસ થોડો બદલાઈ જાય ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ગમાર અને અજ્ઞાની લોકોની એક આખી જમાત ઊભી થઈ છે કે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં મનફાવે એવો બકવાસ કર્યા કરે છે, પોતાની વિકૃત માનસિકતા પ્રમાણે ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કર્યા…