- શેર બજાર
વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ફંડોના આંતરપ્રવાહે સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં પ્રોત્સાહક અહેવાલ અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઈક્વિટીમાં રૂ. 1659.27 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનાં પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોની વ્યાપક લેવાલી રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30…
પારસી મરણ
જહાંબક્ષ બરજોર ભાઠેના તે મરહુમ હોમાય ભાઠેનાના ખાવીંદ. તે મરહુમો બખ્તાવર તથા બરજોર ભાઠેનાના દીકરા. તે કેશમીરા બિલ્લીમોર્યાના પપ્પા. તે મરહુમ દીનયાર ભાઠેનાના ભાઇ. તે રોશન, હોમીયાર, ફરઝાના, નેવીલ, કારમાઇલ ને માલકમના ફૂવા. તે મરહુમો બાનુબાઇ તથા માનેકશાહના જમાઇ. (ઉં.…
હિન્દુ મરણ
અંજારીયા ભાટિયાઅ. સૌ. મધુ (મૃદુલા) બિપિન વેદ (ઉં. વ. 74) તે નિખિલ તથા અમિષનાં માતુશ્રી. અ. સૌ.માધુરી નિખિલનાં સાસુજી. શિવાયનાં દાદીમા. તે સ્વ. પુષ્પા ગોકુલદાસ વેદનાં પુત્રવધૂ. સ્વ.રતનબેન કરસનદાસ ભાણજી સંપટનાં પુત્રી. રવિવાર તા.7-4-2024નાં શ્રીજીચરણ પામેલ છે.તેમની પ્રાર્થનાસભા બુધવાર તા.10-04-2024નાં…
જૈન મરણ
વેરાવળ દશા શ્રીમાળી સ્થા જૈનસ્વ. લીલાવતી કરસનદાસ દોશીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. 85) તે 7/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે રમીલાબેનના પતિ. માંગરોળ નિવાસી સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શાહના જમાઈ. મિતેષ તથા નિશા આશિત દોશીના પિતા. સ્વ. કાંતાબેન, સ્વ. મનસુખલાલ, મૂળરાજભાઈ, હરીશભાઈના…
- એકસ્ટ્રા અફેર
પી.કે.ની સલાહ સાચી પણ રાહુલ માને તો ને?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય વ્યૂહરચનાકાર અને બિહારમાં જન સુરાજ અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને બહુ મહત્ત્વની સલાહ આપી છે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે, લોકસભાની આ ચૂંટણીમાં કૉંગ્રેસ ધાર્યા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર,તા. 9-4-2024 ગૂડીપડવો, ચૈત્રી નવરાત્રી પ્રારંભભારતીય દિનાંક 20, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ1જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ1પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 8મો આવાં,…
- તરોતાઝા
ચૈત્ર માસમાં લીમડો તમારો ડૉકટર બનીને આવે છે
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા ચૈત્ર સુદ એકમના દિવસે આપણે ત્યાં લીમડાનાં ફૂલ(મહોર)ની ચટણી ખાવાનો અથવા લીમડાનું પાણી પીવાનો રિવાજ છે. કઈ ઋતુમાં ક્યા વૃક્ષ ઉપયોગી છે તેનું સંશોધન કરી આમઆદમી પણ તેના સેવનથી તન-મનની સ્વસ્થતા જાળવી શકે એવી ભાવના…
- આમચી મુંબઈ
યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(3) વિક્ષિપ્તાવસ્થા:ચિત્તની અવસ્થામાં સત્ત્વગુણ પ્રધાન સ્વરૂપે રહે છે અને રજોગુણ તથા તમોગુણ દબાયેલા રહે છે. આ અવસ્થામાં સત્ત્વગુણની પ્રધાનતાને લીધે મનુષ્યની પ્રવૃત્તિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ રહે છે . જિજ્ઞાસુ સાધકની આ અવસ્થા ગણાય…
- તરોતાઝા
પ્રાણાયામ અને આધુનિક વિજ્ઞાન
આરોગ્ય વિશેષ – મયુર જોષી ભારતીય સંસ્કૃતિના રીતરિવાજો, તહેવારો કે ક્રિયાઓમાં રહેલા સિદ્ધાંતો હવે આધુનિક વિજ્ઞાન દ્વારા પણ લાભદાયી પુરવાર થતા જાય છે અને ભવિષ્યમાં પણ પુરવાર થતા રહે તો આશ્ચર્ય નહિ ગણાય. પ્રાણાયામ હજુ થોડા દાયકાઓ પૂર્વે માત્ર સાધુ…
- તરોતાઝા
વ્હાલનો દરિયો…
ટૂંકી વાર્તા – નીલમ દોશી પંચમ, બેટા બરાબર પાંચ વાગ્યે તમે લોકો તૈયાર થઈ જજો. ઓકે? અને હા.. તમારી આદત મુજબ મોડું ન કરતા.ડોંટ વરી પપ્પા, અમે બધા શાર્પ પાંચ વાગ્યે તૈયાર રહીશું. ભાઈ તો આમ પણ અત્યારથી અધીરો થઈ…