જૈન મરણ
દશા શ્રીમાળી જૈનઅમરાપૂર નિવાસી (વીછિયા) હાલ કાંદિવલી સ્વ.બાબુલાલ ભુરાભાઈ વોરાના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૧૦૬) વલ્લભીપુર નિવાસી સ્વ.નાગરદાસ મગનલાલ શાહની દીકરી. હસમુખભાઈ, સ્વ.બિપીનભાઈ, કોકિલાબેન ચંદ્રકિશોર કોઠારી, જ્યોતિબેન નૃપેનભાઇ શાહ, ઉમાબેન સંજયભાઈ મણિયારના માતુશ્રી. તરૂલતાબેન, ભાવનાબેન, અંબ્રિશાના સાસુ. હિતેન, પીનાલ દિપાલી,…
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકઉંડવડ નિવાસી હાલ ઘાટકોપર પૂર્વ સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ધોળકીયાના દીકરી. સ્વ. પ્રવીણભાઇ બાબરીયાના ધર્મપત્ની રંજનબેન બાબરીયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ.…
પારસી મરણ
એમી ફિરોઝ ઇરાની તે મરહુમ ફિરોઝ બમનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો રોશન મીનોચેર ખંબાતાના દીકરી. તે અનાહીતાના માતાજી. તે પરવેઝના સાસુજી. તે મરહુમો એદલ, અસપી, પરવીન ને કાલીના બહેન. તે બુરઝીનને ફરહાનના મમઇજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬૧૯, બાનુ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૨૪, વિંછુડો સમાપ્તિ ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો…
- એકસ્ટ્રા અફેર
યાસીન મલિકને ફાંસીની સજા જ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મોટા ભાગના માણસોને મોત સામે દેખાય ત્યારે તેના વિચારો, વિચારધારા બધું બદલાઈ જાય છે. એ વખતે તેમને પોતાનાં ભૂતકાળમાં કુકર્મો ને કરતૂતો યાદ નથી આવતાં. બલ્કે જીવ બચાવવા શું કરવું તેના સિવાય કંઈ સૂઝતું નથી ને…
- ધર્મતેજ
જીવનમાં કોઈ ઉત્તમ દાન કરવું હોય તો એ કન્યાદાન છે, હું મારી પુત્રી ઉષાનું કન્યાદાન કરવાની ઈચ્છા ધરાવું છું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)મંત્રી કુંભાડે કહ્યું, ‘દૈત્યરાજ બાણાસુર આપણા શોણિતપુર નગર પર બાર અક્ષૌહિણી સેના લઈ શ્રીકૃષ્ણ ચઢાઈ કરવા આવ્યા છે. તેઓ શોણિતપુરથી ફક્ત ૧૦૦ જોજન દૂર છે. તમે માર્ગદર્શન આપો.’ આટલું સાંભળતાં જ બાણાસુરે આદેશ આપ્યો કે…
- વેપાર
ઇરાનની તબાહી માટે સજ્જ ઇઝરાયલની મિસાઇલ્સ તેજીને અવરોધશે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા પશ્ર્ચિમ એશિયામાં ઇરાનને પાપે ચરમસીમા તરફ આગળ વધી રહેલી લશ્કરી અથડામણોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટના ગણીત ખોરવી નાંખ્યા છે અને તેને કારણે સર્જાયેલી બાદબાકીમાંથી ભારતયી શેરબજાર પણ બાકાત રહી શકે તેમ નથી. આ સપ્તાહે મિડલ ઇસ્ટના ટેન્શન ઉપરાંત…
- વેપાર
માર્કેટ કેપિટલમાં ₹૧૭.૫૨ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રોકાણકારો માટે પાછલું સપ્તાહ ખબૂ નુકસાનકારક પૂરવાર થયું હતું. સમીક્ષા હેઠળના પાછલા એક સપ્તાહમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૧૭.૫૨ લાખ કરોડનો ઘટાડો થયો હતો અને મેટલ સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સ ગબડ્યા હતા. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૫,૫૭૧.૮૫ના બંધથી…
જૈન મરણ
વિશા નીમા જૈનકપડવંજ નિવાસી હાલ મુંબઈ વિલે પારલે રહેવાસી સ્વ. વિમળાબેન ચંપકભાઈ તેલીના પુત્ર શ્રી ગૌતમભાઈ ચંપકલાલ તેલી જેઓ તા. ૫ /૧૦ /૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ મહેસાણા નિવાસી સ્વ. ચંપકલાલ ભોગીલાલ શાહના જમાઈ, કુમુદબેનના પતિ, તથા સિદ્ધાર્થ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૭-૧૦-૨૦૨૪, લલિતા પંચમી, વિંછુડો, ભારતીય દિનાંક ૧૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે…