• ધર્મતેજ

    “અલૌકિક દર્શન ભરતજીની વેદના-૩

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના…

  • ધર્મતેજ

    દૃષ્ટિનો ભેદ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્માના જ્ઞાનથી મૃત્યુને તરી જવાની કળા બતાવીને હવે ભગવાન કૃષ્ણ ભક્તની એક વિશિષ્ટ દૃષ્ટિને ઉજાગર કરે છે, તે સમજીએ. સામાન્ય રીતે ભક્ત વિશેની આપણી સમજ એટલે જે કથા, જપ, તપ, દાન કરતો હોય તથા દયા,…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ધર્મતેજ

    જિત દેખું ઉત રામહિં રામા

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક શ્રી વાલ્મીકિ રામાયણના બાલકાંડના પ્રથમ સર્ગમાં શ્રી નારદ મુનિ, શ્રી વાલ્મીકિજીને શ્રીરામના મહિમાનું વર્ણન કરતા બે શ્ર્લોકમાં કહે છે, તેઓ ગંભીરતામાં સમુદ્ર જેવા, ધૈર્યમાં હિમાલય જેવા, બળમાં વિષ્ણુ સમાન છે, તેમનું દર્શન ચંદ્રમા સમાન મનોહર છે,…

  • ધર્મતેજ

    પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિધા છે – પ્રેમ

    માનસ મંથન -મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં જે રૂપે મને પ્રેમનાં દર્શન થઈ રહ્યા છે, એ પ્રેમશાસ્ત્રની મુખ્યત્વે આ રામકથામાં ચર્ચા થશે. દેવસમાજ અને સમગ્ર પૃથ્વી ભગવાનને પોકારી રહ્યા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો છે, આતંક ફેલાઈ ચૂક્યો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે,…

  • ધર્મતેજ

    રામ અને રામકથાના તાર દુનિયાના ખૂણેખૂણે જોડાયેલા છે

    વિશેષ -કવિતા યાજ્ઞિક ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગના અયોધ્યા શોધ સંસ્થાને રામાયણ વિશ્વમહાકોષના એક ખંડમાં ઈરાકમાંથી મળી આવેલી પ્રાચીન મૂર્તિઓના ચિત્રો પ્રકાશિત કર્યા છે. સંસ્થાનનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા પર્વતમાળામાં મળી આવેલ મૂર્તિઓ અને ભીંતચિત્રો ભગવાન રામના છે. ઇરાકના સેલુમાનીયા વિસ્તારમાં…

  • ધર્મતેજ

    જીવનનું તર્પણ શ્રીરામ

    ચિંતન -હેમંત વાળા એવી એક પણ બાબત નથી કે જે શ્રીરામ વિશે આજની તારીખ સુધીમાં કોઈના દ્વારા ન કહેવાઈ હોય. તેમની બધી જ વાતો, તેમની બધી જ ખાસિયત, તેમની સંપૂર્ણ જીવન-ચર્યાથી બધા જ જાણકાર છે. એમના વિશે પુસ્તક સ્વરૂપે, પ્રવચન…

  • ધર્મતેજ

    પ્રભુને પામવા પ્રેમમાર્ગમાંથી પસાર થવું પડે

    આચમન -અનવર વલિયાણી જયારે વ્યક્તિનો પ્રેમ કામના વગરનો હોય છે ત્યારે તે શક્તિ બની જાય છે અને જ્યારે પ્રેમમાં કોઈ ચીજ મેળવવાનો લોભ રહેલો હોય ત્યારે તે આસક્તિ બની જાય છે. *મીરાંબાઈને આપવામાં આવેલા ઝેરની કોઈ અસર થઈ ન હતી.…

  • ધર્મતેજ

    ધર્મનો મૂળ અર્થ સમજવાની જરૂર

    મનન -હેમુ-ભીખુ શું કરવું અને શું ન કરવું એ પ્રશ્ર્ન કાયમી છે. એક પરિસ્થિતિમાં એક કાર્ય યોગ્ય લાગે તો પરિસ્થિતિ બદલાતા તે જ કાર્ય વિશે શંકા પણ થાય. કાર્ય ધર્મ આધારિત હોવું જોઈએ, પણ ધર્મની વ્યાખ્યા કરવી પણ જરૂરી છે.…

  • આમચી મુંબઈ

    પાલિકાએ રેલવેને નાળાની સફાઈ યોગ્ય રીતે કરવા કહ્યું

    પૂર્વ તૈયારી ચોમાસા પહેલા નાળા સફાઈનું કામ પૂરું કરવા માટે પાલિકા સજ્જ થઈ ગઈ છે. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર રેલવે પાટાને લાગીને આવેલી બિલ્ડિંગોને કારણે ચોમાસા દરમિયાન અડચણ થાય નહીં તે માટે…

Back to top button