હિન્દુ મરણ
કોળી પટેલગામ ખરસાડ હાલ ખેતવાડી અ. સૌ. ચંપાબેન જયેશભાઇ પટેલ (ઉં. વ. ૫૩)નું ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના અવસાન થયેલ છે. તે જયેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. રેવાબેન તથા કરસનદાસ મણીલાલ પટેલના પુત્રવધૂ. તે ભારતીબેન, હંસાબેન, મીનાબેન તથા સ્વ. જાગૃતીબેનના ભાભી. તે નીરવ,…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનદેવપુરના વેલજી હીરજી ગાલા (ઉં.વ. ૭૬) તા. ૧૩-૪-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ હીરજી પુનશીના પુત્ર. મંજુલાના પતિ. વિપુલ, ચેતન, પ્રીતીના પિતા. હરખચંદ, જયા, લક્ષ્મીના ભાઇ. પત્રીના જખીબેન/સાકરબેન રામજી ઉકેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : વેલજી ગાલા,…
- એકસ્ટ્રા અફેર
રાજકોટમાં ભાજપ-કૉંગ્રેસ બંને પાસે મજબૂત નેતા નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં. આ ચાર બેઠકોમાં રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી, મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ સામે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧૫-૪-૨૦૨૪અશોકકલિકા પ્રાશન,ભારતીય દિનાંક ૨૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…
- ધર્મતેજ
જિત દેખું ઉત રામહિં રામા
કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક શ્રી વાલ્મીકિ રામાયણના બાલકાંડના પ્રથમ સર્ગમાં શ્રી નારદ મુનિ, શ્રી વાલ્મીકિજીને શ્રીરામના મહિમાનું વર્ણન કરતા બે શ્ર્લોકમાં કહે છે, તેઓ ગંભીરતામાં સમુદ્ર જેવા, ધૈર્યમાં હિમાલય જેવા, બળમાં વિષ્ણુ સમાન છે, તેમનું દર્શન ચંદ્રમા સમાન મનોહર છે,…
- ધર્મતેજ
પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિધા છે – પ્રેમ
માનસ મંથન -મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં જે રૂપે મને પ્રેમનાં દર્શન થઈ રહ્યા છે, એ પ્રેમશાસ્ત્રની મુખ્યત્વે આ રામકથામાં ચર્ચા થશે. દેવસમાજ અને સમગ્ર પૃથ્વી ભગવાનને પોકારી રહ્યા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો છે, આતંક ફેલાઈ ચૂક્યો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે,…
- ધર્મતેજ
રામ અને રામકથાના તાર દુનિયાના ખૂણેખૂણે જોડાયેલા છે
વિશેષ -કવિતા યાજ્ઞિક ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગના અયોધ્યા શોધ સંસ્થાને રામાયણ વિશ્વમહાકોષના એક ખંડમાં ઈરાકમાંથી મળી આવેલી પ્રાચીન મૂર્તિઓના ચિત્રો પ્રકાશિત કર્યા છે. સંસ્થાનનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા પર્વતમાળામાં મળી આવેલ મૂર્તિઓ અને ભીંતચિત્રો ભગવાન રામના છે. ઇરાકના સેલુમાનીયા વિસ્તારમાં…
- ધર્મતેજ
જીવનનું તર્પણ શ્રીરામ
ચિંતન -હેમંત વાળા એવી એક પણ બાબત નથી કે જે શ્રીરામ વિશે આજની તારીખ સુધીમાં કોઈના દ્વારા ન કહેવાઈ હોય. તેમની બધી જ વાતો, તેમની બધી જ ખાસિયત, તેમની સંપૂર્ણ જીવન-ચર્યાથી બધા જ જાણકાર છે. એમના વિશે પુસ્તક સ્વરૂપે, પ્રવચન…
- ધર્મતેજ
પ્રભુને પામવા પ્રેમમાર્ગમાંથી પસાર થવું પડે
આચમન -અનવર વલિયાણી જયારે વ્યક્તિનો પ્રેમ કામના વગરનો હોય છે ત્યારે તે શક્તિ બની જાય છે અને જ્યારે પ્રેમમાં કોઈ ચીજ મેળવવાનો લોભ રહેલો હોય ત્યારે તે આસક્તિ બની જાય છે. *મીરાંબાઈને આપવામાં આવેલા ઝેરની કોઈ અસર થઈ ન હતી.…
- ધર્મતેજ
ધર્મનો મૂળ અર્થ સમજવાની જરૂર
મનન -હેમુ-ભીખુ શું કરવું અને શું ન કરવું એ પ્રશ્ર્ન કાયમી છે. એક પરિસ્થિતિમાં એક કાર્ય યોગ્ય લાગે તો પરિસ્થિતિ બદલાતા તે જ કાર્ય વિશે શંકા પણ થાય. કાર્ય ધર્મ આધારિત હોવું જોઈએ, પણ ધર્મની વ્યાખ્યા કરવી પણ જરૂરી છે.…