• વેપાર

    સોનામાં ₹ ૩૧નો અને ચાંદીમાં ₹ ૨૬૦નો ઘસરકો

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે…

  • વેપાર

    હેવીવેઇટ શેરોમાં જંગી વેચવાલીનો મારો યથાવત્: સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણો અને વિદેશી ફંડોની વેચવાલીના દબાણ વચ્ચે એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ વેચવાલી ચાલુ રહેવાને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા.…

  • વેપાર

    સ્મોલ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગત શનિવારે સ્મોલ ગ્રેડની ખાંડમાં મહારાષ્ટ્રની સ્થાનિક ઉપરાંત દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…

  • એકસ્ટ્રા અફેર

    યાસીન મલિકને ફાંસીની સજા જ થવી જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મોટા ભાગના માણસોને મોત સામે દેખાય ત્યારે તેના વિચારો, વિચારધારા બધું બદલાઈ જાય છે. એ વખતે તેમને પોતાનાં ભૂતકાળમાં કુકર્મો ને કરતૂતો યાદ નથી આવતાં. બલ્કે જીવ બચાવવા શું કરવું તેના સિવાય કંઈ સૂઝતું નથી ને…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો થયો હોવા છતાં દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં ગત ૨૭મી સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહમાં ૧૨.૫૮૮ અબજ ડૉલરનો વધારો થયો હોવાના રિઝર્વ બૅન્કના…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનઅમરાપૂર નિવાસી (વીછિયા) હાલ કાંદિવલી સ્વ.બાબુલાલ ભુરાભાઈ વોરાના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૧૦૬) વલ્લભીપુર નિવાસી સ્વ.નાગરદાસ મગનલાલ શાહની દીકરી. હસમુખભાઈ, સ્વ.બિપીનભાઈ, કોકિલાબેન ચંદ્રકિશોર કોઠારી, જ્યોતિબેન નૃપેનભાઇ શાહ, ઉમાબેન સંજયભાઈ મણિયારના માતુશ્રી. તરૂલતાબેન, ભાવનાબેન, અંબ્રિશાના સાસુ. હિતેન, પીનાલ દિપાલી,…

  • વેપાર

    મથકો પાછળ દેશી તેલમાં સુધારો, વેપાર છૂટાછવાયા

    મુંબઈ: મલયેશિયાના બુસાઈ મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૪૦ અને ૪૫ રિંગિટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં વેપાર છૂટાછવાયા…

  • હિન્દુ મરણ

    ખાંભા નિવાસી હાલ મુંબઇ કાંદિવલી સ્વ. હિંમતલાલ માણેકચંદભાઇ અજમેરાના પત્ની ગં. સ્વ. રસિલાબેન (ઉ. વ. ૮૫) તા. ૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હિતેષ, હિરેન તથા મીતાના માતુશ્રી. નીતા-પ્રીતી તથા બિપીન મહેતાના સાસુ. તે સાહિલ, હેના, ઓવિયાન, માનસી, ધ્રુમીના દાદી. તથા…

  • પાયદસ્ત

    ટેહમી કાવસ ઊમરીગર તે એરવદ કાવસ દીનશાહ ઊમરીગરના ધણીયાની. તે મરહુમો કુંવરબાઇ તથા જમશેદજી ગનદેવીયાના દીકરી. તે બેહેરોઝ નેવીલ અમારીયાના મમ્મી. તે નેવીલ ફિરોઝ અમારીયાના સાસુજી. તે રોશન ઇરાની તથા મરહુમો એરચ ગનદેવીયા, નોશીર ગનદેવીયા, નવલ ગનદેવીયા, પીરોજા, શીરીન, ડોલી…

  • ધર્મતેજ

    જીવનમાં કોઈ ઉત્તમ દાન કરવું હોય તો એ કન્યાદાન છે, હું મારી પુત્રી ઉષાનું કન્યાદાન કરવાની ઈચ્છા ધરાવું છું

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)મંત્રી કુંભાડે કહ્યું, ‘દૈત્યરાજ બાણાસુર આપણા શોણિતપુર નગર પર બાર અક્ષૌહિણી સેના લઈ શ્રીકૃષ્ણ ચઢાઈ કરવા આવ્યા છે. તેઓ શોણિતપુરથી ફક્ત ૧૦૦ જોજન દૂર છે. તમે માર્ગદર્શન આપો.’ આટલું સાંભળતાં જ બાણાસુરે આદેશ આપ્યો કે…

Back to top button