Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 36 of 928
  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામોરબી વતની હાલ સાંતાક્રુઝ બકુલેશભાઇ (ઉં. વ. ૬૬) તે સ્વ. મોતીબેન તથા સ્વ. ચુનિલાલ કાથરાણીના પુત્ર. તે કલ્પનાબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ શાંતિલાલ લાખાણીના જમાઇ. તે ફોરમ નીરવ શાહના પિતા. તે જેષ્ઠારમ, સ્વ. મનહરભાઇ, જયંતભાઇ, હંસાબેન કાથરાણી, સ્વ. નિર્મળાબેન…

  • પારસી મરણ

    વલસાડપેસી બમનશા ભરડા (ઉં. વ. ૭૮) તા. ૮-૧૦-૨૪એ ગુજરી ગયા છે. તે અબાનના હસબન્ડ. મરહુમ ધનમાઇ અને મરહુમ બમનશાના દીકરા. મરહુમ વીરબાઇજીના જમાઇ. હોશીના ફાધર. વીરાના સસરા. મરહુમ જાલના ભાઇ. ઉઠમણું: તા. ૯-૧૦-૨૪ના બપોરે ૩.૪૫.

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૯-૧૦-૨૦૨૪, સરસ્વતી આહ્વાન, ભારતીય દિનાંક ૧૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો…

  • એકસ્ટ્રા અફેર

    હરિયાણા-કાશ્મીરનાં પરિણામો, ભાજપ માટે ચમત્કાર થઈ ગયો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોએ રાજકારણની અનિશ્ર્ચિતતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એક્ઝિટ પોલ ભરોસાપાત્ર નથી એ ફરી સાબિત કરી દીધું. હરિયાણામાં કૉંગ્રેસની સરકાર પાકી…

  • વેપાર

    સોનામાં ₹ ૩૧નો અને ચાંદીમાં ₹ ૨૬૦નો ઘસરકો

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે…

  • વેપાર

    મથકો પાછળ દેશી તેલમાં સુધારો, વેપાર છૂટાછવાયા

    મુંબઈ: મલયેશિયાના બુસાઈ મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૪૦ અને ૪૫ રિંગિટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં વેપાર છૂટાછવાયા…

  • વેપાર

    હેવીવેઇટ શેરોમાં જંગી વેચવાલીનો મારો યથાવત્: સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણો અને વિદેશી ફંડોની વેચવાલીના દબાણ વચ્ચે એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ વેચવાલી ચાલુ રહેવાને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા.…

  • હિન્દુ મરણ

    દશા સોરઠિયા વણિકઉંડવડ નિવાસી હાલ ઘાટકોપર પૂર્વ સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ધોળકીયાના દીકરી. સ્વ. પ્રવીણભાઇ બાબરીયાના ધર્મપત્ની રંજનબેન બાબરીયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ.…

  • પારસી મરણ

    એમી ફિરોઝ ઇરાની તે મરહુમ ફિરોઝ બમનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો રોશન મીનોચેર ખંબાતાના દીકરી. તે અનાહીતાના માતાજી. તે પરવેઝના સાસુજી. તે મરહુમો એદલ, અસપી, પરવીન ને કાલીના બહેન. તે બુરઝીનને ફરહાનના મમઇજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬૧૯, બાનુ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૨૪, વિંછુડો સમાપ્તિ ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો…

Back to top button