Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 36 of 928
  • વેપાર

    સોનામાં ₹ ૩૧નો અને ચાંદીમાં ₹ ૨૬૦નો ઘસરકો

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે…

  • વેપાર

    મથકો પાછળ દેશી તેલમાં સુધારો, વેપાર છૂટાછવાયા

    મુંબઈ: મલયેશિયાના બુસાઈ મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૪૦ અને ૪૫ રિંગિટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં વેપાર છૂટાછવાયા…

  • વેપાર

    ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે ટીન અને નિકલમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના આરંભે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે આજે પાંખાં કામકાજો વચ્ચે…

  • વેપાર

    સ્મોલ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગત શનિવારે સ્મોલ ગ્રેડની ખાંડમાં મહારાષ્ટ્રની સ્થાનિક ઉપરાંત દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો થયો હોવા છતાં દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં ગત ૨૭મી સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહમાં ૧૨.૫૮૮ અબજ ડૉલરનો વધારો થયો હોવાના રિઝર્વ બૅન્કના…

  • વેપાર

    હેવીવેઇટ શેરોમાં જંગી વેચવાલીનો મારો યથાવત્: સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણો અને વિદેશી ફંડોની વેચવાલીના દબાણ વચ્ચે એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ વેચવાલી ચાલુ રહેવાને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનઅમરાપૂર નિવાસી (વીછિયા) હાલ કાંદિવલી સ્વ.બાબુલાલ ભુરાભાઈ વોરાના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૧૦૬) વલ્લભીપુર નિવાસી સ્વ.નાગરદાસ મગનલાલ શાહની દીકરી. હસમુખભાઈ, સ્વ.બિપીનભાઈ, કોકિલાબેન ચંદ્રકિશોર કોઠારી, જ્યોતિબેન નૃપેનભાઇ શાહ, ઉમાબેન સંજયભાઈ મણિયારના માતુશ્રી. તરૂલતાબેન, ભાવનાબેન, અંબ્રિશાના સાસુ. હિતેન, પીનાલ દિપાલી,…

  • હિન્દુ મરણ

    દશા સોરઠિયા વણિકઉંડવડ નિવાસી હાલ ઘાટકોપર પૂર્વ સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ધોળકીયાના દીકરી. સ્વ. પ્રવીણભાઇ બાબરીયાના ધર્મપત્ની રંજનબેન બાબરીયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ.…

  • પારસી મરણ

    એમી ફિરોઝ ઇરાની તે મરહુમ ફિરોઝ બમનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો રોશન મીનોચેર ખંબાતાના દીકરી. તે અનાહીતાના માતાજી. તે પરવેઝના સાસુજી. તે મરહુમો એદલ, અસપી, પરવીન ને કાલીના બહેન. તે બુરઝીનને ફરહાનના મમઇજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬૧૯, બાનુ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૨૪, વિંછુડો સમાપ્તિ ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો…

Back to top button