• ધર્મતેજ

    નમે તે સહુને ગમે

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં દૃષ્ટિના ભેદ પર પ્રકાશ પાથરીને હવે ભગવાન કૃષ્ણ પરસ્પર સંબંધો માટે આવશ્યક સિદ્ધાંત બતાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે એટલે કે ભગવાનને બધામાં સમદૃષ્ટિથી જોનાર ગીતાનું આ વાક્ય અદ્ભુત છે. ભગવાનની આ વ્યાપક શક્તિનો…

  • ધર્મતેજ

    સંતસાહિત્યમાં સૌંદર્યબોધ

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌંદર્ય એટલે અંતર મનને પ્રસન્ન કરે એવી કોઈપણ બાબત. સુંદરતા. પછી એને જોતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,સ્વાદ લેતાં, નજીક જતાં, મેળવતાં, પોતાની બનાવતાં,જેનું રહસ્ય જાણતાં આપણે આનંદિત થઈએ. એ બાબત પછી કોઈ વ્યક્તિ પણ હોય, કોઈ ચિત્ર પણ…

  • “અલૌકિક દર્શન શત્રુઘ્નની વેદના

    જીવનનું અમૃત -ભાણદેવ ધ્યરાત્રિનો સમય છે. ઘનઘોર અંધારી રાત છે. અયોધ્યાનગરીમાં સૌ નિદ્રાધીન થયા છે. અયોધ્યાના રાજમહેલમાં વિષાદઘેરી સૂમસામ શાંતિ પથરાઈ ચૂકી છે. તે સમયે… હા, તે સમયે… તે અંધારી રાત્રિએ એક પુરુષ જાગે છે. રાજમહેલના મધ્યસ્થ ખંડમાં સુવર્ણના સ્તંભના…

  • હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી

    આચમન -અનવર વલિયાણી એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીને હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો. બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.…

  • આમચી મુંબઈ

    અજબ મોસમ…:

    એપ્રિલ આકરો બન્યો છે અને ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે તે દરમિયાન શનિવારે બપોરે વરસાદ પડવા જેવું વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલમાં ગરમી થોડી ઓછી થઇ છે, પણ બફારો વધી રહ્યો છે. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    સૂમસામ…:

    મોટા ભાગની સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે, પરંતુ હાલમાં અસહ્ય બનેલી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તસવીરમાં સંજય ગાંધી નેશનલ પાર્ક અને મરીન ડ્રાઇવ બપોરના સમયે સૂમસામ જણાઇ રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)

  • પારસી મરણ

    મેહલી પીરોજશાહ સાઇવાલા તે મરહુમ ડો. રોશન મેહલી સાઇવાલાના ખાવીંદ. તે મરહુમો પીલામાય તથા પીરોજશાહ જીવનજી સાઇવાલાના દીકરા. તે ફિરોઝા કરાની, શીરાઝ સાઇવાલા ને વીરા સાઇવાલાના પપ્પા. તે શશાંક રૂપચંદ કરાનીના સસરાજી. તે વિદુર શશાંક કરાનીના મમાવાજી. તે રકશાંનદ તથા…

  • હિન્દુ મરણ

    સ્વ. દિવાળીબેન બેચરદાસ આડ ઠક્કર કચ્છ ગામ મોટી ચિરયીવાળાની મોટી વહુ. તે સ્વ. હરીરામના ધર્મપત્ની. તે સ્વ. નર્મદાબેન વાઘજી પોંઆ કચ્છ ગામ, વારાપધ્ધરવાળાની પુત્રી. સ્વ. રમાબેન હરીરામ આડઠક્કર (ઉં. વ. ૭૭) શુક્રવારે તા. ૧૯-૪-૨૪ના મુલુન્ડ મુંબઇ મધ્યે રામશરણ પામેલ છે.…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાના ભાડીયાના લક્ષ્મીચંદ (બચુભાઇ) પાસુ છેડા (ઉં.વ. ૮૪) ૧૮-૪-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ પાસુના પુત્ર. સ્વ. ભાનુમતી, ભાનુબેનના પતિ. નયનના પિતા. ભવાનજી, આણંદજીના ભાઇ. કોડાયના ગાંગજી રામજી, ચાંપશી રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નયન છેડા, સી-૩૩,…

  • વેપાર

    ફેડરલના વ્યાજદર કપાતની ચિંતા કોરાણે મૂકીને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે સોનામાં તેજીનો ઉકળતો ચરુ

    સલામતી માટેની પ્રચૂર માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે વૈશ્ર્વિક સોનામાં બે ટકાનો ઉછાળો કોમોડિટી -રમેશ ગોહિલ થોડા સમયગાળા પૂર્વે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવા આશાવાદ સાથે સોનામાં ધીમો સુધારો આવી રહ્યો હતો,…

Back to top button