- આમચી મુંબઈ
રણવીરસિંહે ડીપફૅક વીડિયો બદલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: રાજકીય પક્ષને સમર્થન આપતો હોય તેવી ડીપફૅક વીડિયો બદલ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ દાદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. ગયા સપ્તાહે અભિનેતા આમિર ખાન સાથે પણ આવું જ બન્યું હતું.વીડિયોમાં રણવીર કેસરી કુરતા અને વિવિધ ધાર્મિક ચિહ્નો સાથેની…
જય હનુમાન:
મંગળવારે હનુમાન જયંતી નિમિત્તે મુંબઈના જુહુ બીચ ખાતે સેન્ડ આર્ટિસ્ટ લક્ષ્મી ગૌડે હનુમાનજીની રેતીમાંથી સાત ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. (અમય ખરાડે)
- નેશનલ
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન જ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ: હાઇ કોર્ટ
વિશ્ર્વભરમાં દાઉદી વહોરા સમુદાયમાં આનંદની લહેર ક દસ વર્ષની કાયદાકીય લડતનો અંત: ભત્રીજા સૈયદના કુઝૈમા કુતબુદ્દીનની અરજી ફગાવી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ દસ વર્ષની કાયદાકીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ (દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટેના ચુકાદા દ્વારા આવ્યો…
- નેશનલ
તાઈવાનમાં ફરી ભૂકંપ
એક જ રાતમાં ૮૦ આંચકાથી ધરતી ધણધણી ઊઠી ભૂકંપ: તાઈવાનમાં મંગળવારે ધરતીકંપનાં શ્રેણીબદ્ધ આંચકા આવ્યા બાદ હૂઆલિન રોડના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ધરતીકંપ બાદ બે બહુમાળી ઈમારતોને નુકસાન થયું હતું. જોકે અગાઉ આ મહિને આવેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપમાં…
- નેશનલ
મલયેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકૉપ્ટર અથડાયા, ૧૦નાં મોત
દુર્ઘટના: મલયેશિયાના લૂમૂરસ્થિત પૅરાક વિસ્તારમાં નૌકાદળના બે હૅલિકૉપ્ટર તાલિમ સત્ર દરમિયાન અથડાઈને તૂટી પડ્યા બાદ તેનાં કાટમાળની ચકાસણી કરી રહેલા અગ્નિશમન અને રાહત વિભાગના અધિકારીઓ. આ દુર્ઘટનામાં હૅલિકૉપ્ટરમાં સવાર ઓછામાં ઓછાં દસ જણ માર્યા ગયા હતા. (એજન્સી) મલેશિયામાં રોયલ મલેશિયન…
હિન્દુ મરણ
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણરસીલાબેન (રમાગૌરી) પ્રભાશંકર ઉપાધ્યાય (ઉં.વ. ૮૬) તે હિતેન્દ્રભાઈ, કમલેશભાઈ, અરૂણાબેન બીપીનકુમાર, ગાયત્રીબેન જયદેવભાઈ, હર્ષાબેન પરેશકુમાર, કાશ્મીરાબેન દીપકકુમારના માતુશ્રી. અ. સૌ. ભાવના હિતેન્દ્રભાઈ, અ. સૌ. પારૂલ કમલેશભાઈના સાસુમા. હાર્દિક, ધૈર્ય, ધ્વનીબેનના દાદીમા. અ. સૌ. પૂજા હાર્દિકના દાદી સાસુમા. જશવંતભાઈ,…
જૈન મરણ
પાટણ જૈનપાટણ નિવાસી હાલ અંધેરી મારફતીયા મહેતાના પાડાનાં સ્વ. વસુમતીબેન અમૃતલાલ જીવાચંદ શાહના પુત્રવધૂ સ્વ. નિર્મળાબેન ધીરેનભાઇ શાહ (ઉં. વ. ૬૬) તે શ્રુતીબેન અને ગૌતમભાઇના માતુશ્રી. તે પરેશભાઇ, રશ્મીકાબેન તથા આશાબેનના ભાભી. તે હર્ષાબેનના દેરાણી. અને પિયુષભાઇ તથા સ્વ. અજીતભાઇના…
મુસ્લિમ મરણ
ઓ. કોબાદ નવરોઝ રાયમલવાલા તે મરહુમ નવરોઝ તથા મરહુમ ખોરશેદ રાયમલવાલાના દીકરા. તે એ. મહેરનોશ, એ. ડો. અસ્પી, એ. ડો. ફરામરોઝ તથા ઓ. રોશનના ભાઇ. તે ડો. ફ્રેની અસ્પી રાયમલવાલા તથા આરમઇતી ફરામરોઝ રાયમલવાલાના દેર. તે ઓ. નાઝનીનના કાકા. તે…
- શેર બજાર
શૅરબજારમાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ: રોકાણકારોની સંપત્તિમાં ₹ બે લાખ કરોડનો ઉમેરો, ફિટર ગેજમાં વીસ ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વમાં ઇરાન અને ઇઝરાયલના યુદ્ધનો ભય ઓસરવા સાથે વિશ્ર્વ બજારોમાં આવેલા સુધારાને અનુસરી સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ જળવાઇ રહ્યો હતો. જોકે, ઊંચા મથાળે વેચવાલીનું દબાણ આવતા બેન્ચમાર્કે ૪૦૦ પોઇન્ટની અફડાતફડીમાંથી પસાર થયા બાદ સવારના…
- વેપાર
વૈશ્ર્વિક સોનું અઢી સપ્તાહના તળિયે, સ્થાનિકમાં ₹ ૧૨૭૭નું અને ચાંદીમાં ₹ ૧૫૪૭નું ગાબડું
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થતાં વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગનો અભાવ અને નફારૂપી વેચવાલીનું દબાણ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૧ ટકા ઘટીને અઢી સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ…