Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 34 of 928
  • હિન્દુ મરણ

    ૨૫ ગામ ભાટિયામૂળગામ ખજૂડાવાળા હાલ મીરારોડ કું.ક્રિષ્નાબેન સરૈયા (ઉં.વ. ૫૨) તે સ્વ. મધુબેન સરૈયા તથા સુરેશકુમાર નારણદાસ સરૈયાના પુત્રી. હિતેશ, ઈલા શૈલેશ વૈદ, બીના ધીમંત કાપડિયાના બહેન. તન્વી, ઉર્વીશ, હર્ષિતા, ફિઓનીના માસી. સ્વ. પ્રવિણચંદ્ર ત્રિભોવનદાસ આશરના ભાણેજ. તા. ૯/૧૦/૨૪ના શ્રીજીશરણ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમેરાઉના સોનબાઇ ફુરિયા (ઉં.વ. ૮૬) તા. ૮/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મકાંબાઇ વીરજી પાંચાના પુત્રવધૂ. ઉમરશીના ધર્મપત્ની. વનિતા, રોહિણી, પ્રવિણ, ચિંતન, કુમુદના માતુશ્રી. બાડા મેઘબાઇ ખેતશી પાલણના દિકરી. કુંવરજી, વેલબાઇ પોપટલાલ, કેશરબેન ડુંગરશી, પ્રભાબેન પોપટલાલ, જ્યોતિબેન જયંતિલાલ, પ્રભાબેન…

  • વેપાર

    ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર…

  • વેપાર

    સોનામાં ₹ ૧૭૧નો અને ચાંદીમાં ₹ ૩૦૮નો ધીમો ઘટાડો

    મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧નો…

  • વેપાર

    નાકા ડિલિવરી ધોરણે માગને ટેકે ખાંડમાં ₹ ૧૦નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક સ્તરે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તથા સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે સમાપન થયેલી નાણાનીતિની સમીક્ષામાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ભવિષ્યની બેઠકમાં ન્યૂટ્રલ વલણ અપનાવવાનો અને વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…

  • વેપાર

    રેટ કટ ટળવા છતાં સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પાડ્યું, નિફ્ટી ૨૫,૦૦૦ની ઉપર ટકવામાં નિષ્ફળ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈએ નીતિ સમીક્ષા અંતર્ગત વ્યાજદરમાં અપેક્ષા અનુસાર જ ઘટાડો કરવાનું ટાળ્યું હોવા સાથે ન્યુટ્રલ સ્ટાન્સ પનાવવાની જાહેરાત કરી હોવા છતાં બુધવારના સત્રના અંતિમ તબક્કામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એચડીએફસી બેંકની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં ગાબડું પડ્યું…

  • પારસી મરણ

    પોલી કૈખશરૂ એલાવીયા (ઉં. વ. ૯૪) તે મંગળવાર તા ૮-૧૦-૨૪ના પારસી વોર્ડ જે.જે. હોસ્પિટલમાં ગુજર પામ્યા છે. જેમનું રવાન ડુંગરવાડી પર લાવવામાં આવ્યુ છે. જે કોઈ સગાવાલા કે મિત્રો આ રવાન તાબામાં લેવામાં માંગતા હોય તો નીચે આપેલ નંબરો પર…

  • હિન્દુ મરણ

    પરજીયા સોનીઅમરેલી વાળા હાલ ફોર્ટ- મુંબઈ સ્વ. કમળાબેન બાબુભાઈ ધનજીભાઈ સતીકુંવર (પટ્ટની)ના સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. દેવાંગના, ફૂરરત(ચીક્કી), વિક્રમ, જયેશના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. મધુબેન, ભાનુબેન, સ્વ. હંસાબેન, લતાબેન તથા…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુર હાલે સાંગલીના નીતિન દામજી મોતા (ઉં.વ. ૫૬) તા. ૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મંઠાબાઈ દામજીના પુત્ર. રીટાના પતિ. ઈશિતા, નિકિતાના પિતા. ચેતન, ભોજાયના મીના દિલીપ, ભુજપુરના લીના ડો. શિરીષના ભાઈ. ઉષાબેન કાંતિલાલના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.…

Back to top button