- વેપાર
નાકા ડિલિવરી ધોરણે માગને ટેકે ખાંડમાં ₹ ૧૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક સ્તરે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તથા સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૧૨ રિંગિટ, ૨૫ રિંગિટ અને ૨૦ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના ઑક્ટોબર વાયદામાં ૧૧૯ સેન્ટ અને ડિસેમ્બર…
- વેપાર
સોનું ₹ ૭૧૭ તૂટ્યું, ચાંદી ₹ ૧૭૫૧ ગગડીને ૮૯,૦૦૦ની અંદર
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને બે સપ્તાહની નીચી સપાટી પર પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે સમાપન થયેલી નાણાનીતિની સમીક્ષામાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ભવિષ્યની બેઠકમાં ન્યૂટ્રલ વલણ અપનાવવાનો અને વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…
- વેપાર
રેટ કટ ટળવા છતાં સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પાડ્યું, નિફ્ટી ૨૫,૦૦૦ની ઉપર ટકવામાં નિષ્ફળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈએ નીતિ સમીક્ષા અંતર્ગત વ્યાજદરમાં અપેક્ષા અનુસાર જ ઘટાડો કરવાનું ટાળ્યું હોવા સાથે ન્યુટ્રલ સ્ટાન્સ પનાવવાની જાહેરાત કરી હોવા છતાં બુધવારના સત્રના અંતિમ તબક્કામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એચડીએફસી બેંકની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં ગાબડું પડ્યું…
પારસી મરણ
પોલી કૈખશરૂ એલાવીયા (ઉં. વ. ૯૪) તે મંગળવાર તા ૮-૧૦-૨૪ના પારસી વોર્ડ જે.જે. હોસ્પિટલમાં ગુજર પામ્યા છે. જેમનું રવાન ડુંગરવાડી પર લાવવામાં આવ્યુ છે. જે કોઈ સગાવાલા કે મિત્રો આ રવાન તાબામાં લેવામાં માંગતા હોય તો નીચે આપેલ નંબરો પર…
હિન્દુ મરણ
પરજીયા સોનીઅમરેલી વાળા હાલ ફોર્ટ- મુંબઈ સ્વ. કમળાબેન બાબુભાઈ ધનજીભાઈ સતીકુંવર (પટ્ટની)ના સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. દેવાંગના, ફૂરરત(ચીક્કી), વિક્રમ, જયેશના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. મધુબેન, ભાનુબેન, સ્વ. હંસાબેન, લતાબેન તથા…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુર હાલે સાંગલીના નીતિન દામજી મોતા (ઉં.વ. ૫૬) તા. ૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મંઠાબાઈ દામજીના પુત્ર. રીટાના પતિ. ઈશિતા, નિકિતાના પિતા. ચેતન, ભોજાયના મીના દિલીપ, ભુજપુરના લીના ડો. શિરીષના ભાઈ. ઉષાબેન કાંતિલાલના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.…
કુરાન શરીફની રોશનીમાં સાતના આંકડાનું રહસ્ય
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પવિત્ર કુરાન ઈલાહી કિતાબ છે, જે આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) પર નાઝિલ (આકાશવાણીથી) આવી છે. આ કિતાબના દરેક અલ્ફાઝ (શબ્દ) મહત્ત્વ તો ધરાવે છે જ, પણ તેની દરેક આયતમાં બોધ સમાયેલો છે.…
- એકસ્ટ્રા અફેર
કાશ્મીરમાં બીજા મુદ્દા નહીં, ધર્મના આધારે મતદાન
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બે રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થયાં પછી હરિયાણાની વધારે ચર્ચા છે કેમ કે હરિયાણાનાં પરિણામ અનપેક્ષિત છે. હરિયાણામાં ભાજપ હારી જશે એવી હવા બંધાયેલી છતાં ભાજપ જીતી ગયો તેના કારણે…