- વેપાર
રેટ કટ ટળવા છતાં સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પાડ્યું, નિફ્ટી ૨૫,૦૦૦ની ઉપર ટકવામાં નિષ્ફળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈએ નીતિ સમીક્ષા અંતર્ગત વ્યાજદરમાં અપેક્ષા અનુસાર જ ઘટાડો કરવાનું ટાળ્યું હોવા સાથે ન્યુટ્રલ સ્ટાન્સ પનાવવાની જાહેરાત કરી હોવા છતાં બુધવારના સત્રના અંતિમ તબક્કામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એચડીએફસી બેંકની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં ગાબડું પડ્યું…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે સમાપન થયેલી નાણાનીતિની સમીક્ષામાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ભવિષ્યની બેઠકમાં ન્યૂટ્રલ વલણ અપનાવવાનો અને વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૧૨ રિંગિટ, ૨૫ રિંગિટ અને ૨૦ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના ઑક્ટોબર વાયદામાં ૧૧૯ સેન્ટ અને ડિસેમ્બર…
- વેપાર
સોનું ₹ ૭૧૭ તૂટ્યું, ચાંદી ₹ ૧૭૫૧ ગગડીને ૮૯,૦૦૦ની અંદર
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને બે સપ્તાહની નીચી સપાટી પર પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુર હાલે સાંગલીના નીતિન દામજી મોતા (ઉં.વ. ૫૬) તા. ૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મંઠાબાઈ દામજીના પુત્ર. રીટાના પતિ. ઈશિતા, નિકિતાના પિતા. ચેતન, ભોજાયના મીના દિલીપ, ભુજપુરના લીના ડો. શિરીષના ભાઈ. ઉષાબેન કાંતિલાલના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૨૪, સરસ્વતી પૂજન ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો…
પારસી મરણ
પોલી કૈખશરૂ એલાવીયા (ઉં. વ. ૯૪) તે મંગળવાર તા ૮-૧૦-૨૪ના પારસી વોર્ડ જે.જે. હોસ્પિટલમાં ગુજર પામ્યા છે. જેમનું રવાન ડુંગરવાડી પર લાવવામાં આવ્યુ છે. જે કોઈ સગાવાલા કે મિત્રો આ રવાન તાબામાં લેવામાં માંગતા હોય તો નીચે આપેલ નંબરો પર…
- શેર બજાર
છ દિવસની મંદીને બ્રેક: બ્લુચિપ શૅરોના સહારે સેન્સેક્સ ૫૮૪ પૉઈન્ટ ઊછળ્યો, માર્કેટ કૅપમાં આઠ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે મંગળવારના સત્રમાં મિડલ ઇસ્ટના મિસાઇલ મારા, ચીનના સ્ટિમ્યુલસની અસર, એફઆઇઆઇની વેચવાલી અને આરબીઆઇના નિર્ણય તથા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચિંતાને બાજુએ મૂકીને છ દિવસની મંદીને બ્રેક મારી હતી. બ્લુચિપ શેરોમાં વધારો થતાં સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટ ઊછળ્યો અને…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત છ સત્ર સુધી નરમાઈનું વલણ રહ્યા બાદ આજે જોવા મળેલા સુધારા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી પીછેહઠને પગલે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના…
જૈન મરણ
સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ ઘાટકોપર હરિલાલ ડી. ઉદાણીના પુત્રવધૂ તનમનબેન કિશોરકુમાર ઉદાણી (ઉં. વ. ૯૦) તા. ૭મી ઓકટોબર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રાજેશ્ર્વર, ચાહનાના માતુશ્રી. પરાગ, સોનલના સાસુ. રોનક, સ્મિત, મ્રીયા, મીવાનના દાદી. તે ઉપલેટા નિવાસી પ્રતાપરાય કે.…