• ઉત્સવ

    બેન્કોની બેદરકારી સામે સાબદા રહેવું પડશે ગ્રાહકે

    બેન્કોની-ખાસ કરીને ખાનગી બેન્કોની ત્રુટિઓ ને નિયમ ઉલ્લંઘન બહાર આવવા લાગ્યા છે. એમની સામે રિઝર્વ બેન્કેપગલાં લેવાનાં શરૂ પણ કરી દીધાં છે. આમ છતાં આવા સમયમાં ગ્રાહકોએ ખુદ જાગ્રત ને સાવચેત રહેવું જરૂરી છે ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા જ્યારે પણ…

  • ઉત્સવ

    પોલેન્ડનાં ૧૦૦૦ બાળકોને હિટલરથી કોણે બચાવ્યા?

    આનું શ્રેય આપણે ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને આપવું પડે. અહીં જાણો, એની કડીબદ્ધ કથા… ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદીઓની અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની જે સામુહિક હત્યાઓ થઈ હતી એના માટે અંગ્રેજીમાં ‘હોલોકસ્ટ’શબ્દ…

  • ઉત્સવ

    સંબંધોના પ્રકાર

    સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે…

  • ઉત્સવ

    આપણે એકલા શું કરી શકીએ?

    ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ લાંબા સમયથી થતા અન્યાયને દૂર કરાવવામાં નિમિત્ત બનતી હોય છે સુખનો પાસવર્ડ -આશુ પટેલ ફેબ્રુઆરી ૪, ૧૯૧૪ના દિવસે અમેરિકાના અલબામા રાજ્યના ટસકેજીમાં જન્મેલાં અને ઓકટોબર ૨૪, ૨૦૦૫માં, ૯૨ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલાં રોઝા પાર્ક્સનું નામ મોટા…

  • ઉત્સવ

    આવા મહામાનવ હયાત હતા એવું માનવા આપણે તૈયાર છીએ?

    કેનવાસ -અભિમન્યુ મોદી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી આપણે હમણાં કરી. મહાવીર જયંતી શબ્દ ખોટો છે. મહાવીર સ્વામી નામની કોઈ વ્યક્તિ ભારતવર્ષમાં કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન થઈ ગઈ તેને ઇતિહાસકારો પુષ્ટિ આપે છે. ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં એ થઈ ગયા.…

  • ઉત્સવ

    સમુદ્રી જહાજમાં અદ્ભૂત ટેકનોલોજી

    પાણી પર તરતા ક્ધટેનરમાં બધુ જ છે! ટેક વ્યૂ -વિરલ રાઠોડ આપણો દેશ એક એવા સમયમાંથી પણ પસાર થયો જ્યારે ભારતથી આફ્રિકા જવા માટે ખાસ શીપ મુંબઈ સુધી આવતું, જેમાં ચોક્કસ દિવસે બેસીને ચોક્કસ દિવસ બાદ આફ્રિકા સુધી પહોંચી શકાતું.…

  • ઉત્સવ

    કચ્છ અને રામરાંધ: કલા, કલાકાર, ભાવક સાથે લેખકની પ્રતિભાવંત વ્યાપ્તિ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી હમણાં જ આપણે રામનવમી અને વિશ્ર્વ પુસ્તક દિવસ ઉજવ્યો. પરંતુ જીવન ઘડતર કરનારા શ્રેષ્ઠ મહાકાવ્ય અને જીવનયાપન માટે પાયારૂપ એવાં પુસ્તકો વિશે તો ગમે ત્યારે વાત થઇ શકે એવું મારું માનવું છે. આજે કચ્છની કમાંગર…

  • આમચી મુંબઈ

    મહારાષ્ટ્રનાં મતદાન કેન્દ્ર પર મતદારોને હાલાકી મતદાન અટકાવી અધિકારીઓ નાસ્તો કરવા બેઠા

    મુંબઈ: યવતમાળ-વાશીમ લોકસભા મતદારસંઘમાં શુક્રવારે મતદાન ચાલી રહ્યું હતું એ જ સમયે મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મતદાન ચાલી રહ્યું હતું એ જ સમયે કેન્દ્રના અધ્યક્ષ અને કર્મચારીઓએ નાસ્તો કરવા માટે મતદાનને થંભાવી દીધું હતું, જેને કારણે મતદારોએ…

  • નેશનલ

    બીજા તબક્કામાં ૮૮ બેઠક માટે ૬૪.૩૫ ટકા મતદાન

    મતદાનનો ઉત્સાહ : બેંગલૂરુના રાજેશ્ર્વરીનગર-સ્થિત મતદાન મથક ખાતે મતદારોએ મતદાન કરવા લાઈન લગાડીહતી. (એજન્સી) નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યની ૮૮ બેઠક માટે શુક્રવારે સરેરાશ ૬૪.૩૫ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં વાયનાડ લોકસભા બેઠકનો પણ સમાવેશ…

  • પારસી મરણ

    દારાયસ પરવેઝ મિસ્ત્રી તે ફરીદાના ખાવીંદ. તે મરહુમો સીલ્લુ તથા પરવેઝ મિસ્ત્રીના દીકરા. તે રૂમી પી. મિસ્ત્રીના ભાઇ. તે શાહઝાદના ફુવાજી. તે ફરેદુન, યઝદી ને ગુલીસ્તાનના બનેવી. તે મનીશા, રશના ને મરહુમ ડોલીના જેઠ. (ઉં. વ. ૬૨) રે. ઠે. ૧૮૯,…

Back to top button