Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 322 of 930
  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનબિલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુવરબેન સામળજીભાઈ લાઠીયાના સુપુત્ર સ્વ. વ્રજલાલભાઈના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૭) ૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કપુરબેન નંદલાલ ભાણજીભાઈ સુતરિયાના સુપુત્રી. તે નીરૂબેન નીતીભાઈ, ઈલાબેન સુનીલભાઈ, જ્યોતીબેન જયેશભાઈ, ચારૂબેન ચેતનભાઈ, ભાવનાબેન…

  • એકસ્ટ્રા અફેર

    આપણા ડૉક્ટરોએ કોરાનાની રસીનો બચાવ કેમ કર્યો?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોરોના કાળમાં કરોડો લોકોને અપાયેલ કોવિશિલ્ડ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કોવિશિલ્ડ રસીના કારણે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) બિમારી થઈ શકે છે એવી કબૂલાત કરી તેના કારણે કરોડો ભારતીયો ફફડેલા છે. આ ફફડાટ વચ્ચે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૪-૫-૨૦૨૪વરુથિની એકાદશી, શ્રી વલ્લભાચાર્ય જયંતી.ભારતીય દિનાંક ૧૪, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો…

  • વીક એન્ડ

    આવા ઉમેદવારો પણ જીતી જાય હેં, ખરેખર?!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક રાજકારણની ગરમી હાલમાં ચરમસીમાએ છે. ચૂંટણીમાં આમ તો લોકોએ યોગ્ય લાગે એ ઉમેદવારને ચૂંટી કાઢવાનો હોય છે, પણ ઘણીવાર એવું બને કે લોકો સ્થાનિક ઉમેદવાર કોણ છે એ જોવા કરતાં પક્ષનું નિશાન જોઈને મત્તું…

  • વીક એન્ડ

    દરોડામાં ઝબ્બે થયેલ દારૂની બોટલોનો નિકાલ આમ કરાય?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ દિલ કે અરમાન આંસુઓમેં બહ ગયે લગભગ મરણપોક મુકતો હોય તેમ રાજુ રદી મારા ઘરે આવ્યો. પ્લેન રન વે પર લેન્ડ થાય તેમ રાજુ રદીએ તેનું મુખબાવળ મારા ખભા પર લેન્ડ કર્યું. રાજુના દસ શેરિયાના વજનથી…

  • વીક એન્ડ

    પ્રાગૈતિહાસિક સાપ, વાસુકી અને વિવાદ…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી હમણાં ચૂંટણીના સમાચારોની વચ્ચે ચેનલ સર્ફિંગ કરતા એક ટીવી ચેનલ પર ન્યૂઝનો એન્કર ઉત્સાહ અને ઝનૂનપૂર્વક બોલી રહ્યો હતો કે અબ મિલ ગયે સબૂત કી વાસુકી નાગ કોઈ મીથ નહીં હૈ, ભારતીયો કી કલ્પના માત્ર નહીં…

  • વીક એન્ડ

    એક વાસંતી સવારે…

    ટૂંકી વાર્તા -નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ શનિવારની આજની આ વાસંતી સવારે મને, એટલે કે આ રાગેશ ગોખલેને આંખ ઉઘાડતાં જ લાગ્યું કે આજની આ સવાર મારી રૂપાળી પત્ની સુહાનીના નામ જેવી જ સુહાની છે. જોકે આજની આ સવાર પણ આમ તો…

  • વીક એન્ડ

    સ્થાપત્ય ને તેનો પ્રભાવ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ જીવનની સાથે સૌથી ઘનિષ્ઠતાથી સંકળાયેલ કળા છે. અન્ય કળા જિંદગીના કોઈ એક કે બે પાસાં સાથે સંકળાયેલ હોય છે પરંતુ સ્થાપત્ય એ બહુઆયામી સર્જન છે. અન્ય કળાનું કેનવાસ એટલું વિશાળ નથી હોતું કે જેમાં…

  • વીક એન્ડ

    કોઇ સન્નાટા સા સન્નાટા હૈ કાશ તુફાન ઉઠા દે કોઇ

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી રાત સુનસાન હૈ ગલી ખામોશ,ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ. *દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,દરિયા અગરચે ખુશ્ક થા, પાની તહોં મેં થા. *વો ભી કયા દિન થે કિ જબ ઇશ્ક કિયા…

  • પુસ્તક વાંચનને દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ

    પ્રાસંગિક -સોનલ કાંટાવાલા ગયા મહિને વિશ્ર્વ પુસ્તક દિવસ ઉજ્વાયો. આપણે સૌ ૨૩ એપ્રિલનાં દિવસને “વિશ્ર્વ પુસ્તક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસને “વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ વાર ૧૯૯૫માં આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.…

Back to top button