Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 321 of 928
  • ઉત્સવ

    ભારત ને તિબેટ વચ્ચે ઇતિહાસનો ભવ્ય વારસો સાચવીને અડીખમ ઊભેલું કુદરતી વંડર: સ્પિતિ

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી આંખો પર વિશ્ર્વાસ ન બેસે એવા ઉત્તુંગ પહાડો અને ધરતીનાં કેનવાસ પર જાણે કોઈ ખૂબ જ ઉમદા કલાકારે આર્ટવર્ક કર્યું હોય એમ એક સાથે અનેક વાંકાચૂકાં વહેણોમાં વહેતી સ્પિતિ નદી અને એક તરફ પિન નદી, બહુ…

  • ઉત્સવ

    સ્વસ્થ હૃદયના ધબકારા શી રીતે જાળવશો?

    પુસ્તકોની દુનિયા લે. ડૉ. અક્ષય મહેતા કિંમત રૂા. ૨૫૦.૦૦ખુબજ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ અને ૩૦ વર્ષથી વધુ સમયની કારકિર્દીના જાણીતા ડૉ. અક્ષય મહેતાએ હૃદયરોગ વિશેની ખૂબ જ સુંદર સમજણ આપી છે. તેઓએ હાર્ટએટેક એટલે શું? હાર્ટ એટેકના પ્રથમ લક્ષણ શું હોય છે?…

  • ઉત્સવ

    આજ ફિર જિને કી તમન્ના હૈ.!

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ ૧૮૯૨ના જૂન મહિનાની ૨૬ તારીખે અમેરિકાના પશ્ર્ચિમ વર્જિનિયાના હિલ્સબરોમાં એક છોકરીનો જન્મ થયો. એ છોકરીનું નામ માતા-પિતાએ પર્લ પાડ્યું. પૂરું નામ હતું પર્લકમ્ફર્ટ સાયડેનસ્ટ્રીકર. તેનાં માતા-પિતા અમેરિકન હતાં, પણ એ ચીનમાં મિશનરી તરીકે કામકરતાં હતાં. ચાઈનીઝ…

  • ઉત્સવ

    વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન- વોટ્સએપની સત્તાવાર વ્યાખ્યા આપવાની જરૂર નથી. આ એપ્લિકેશન એટલી હાથવગી છે કે, એમાં નવું શું છે એના પર જ લોકોની ચર્ચા હોય છે. એ પછી સામેથી કોઈએ મોકલેલ મેસેજ હોય કે એની…

  • ઉત્સવ

    મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એક નાના શહેર અને મહાનગર મુંબઈ વચ્ચે એક મોટો ફરક એ છે કે મુંબઈમાં કામ પૂરું થઈ ગયા પછી અહીં કોઈ કોઈને પૂછતું નથી. આજે જે ગાયક, ખેલાડી કે અભિનેતાની પાછળ મુંબઈવાળાઓ ગાંડાની જેમ…

  • કારકિદી માર્ગદર્શન

    વ્રજ પટેલ CUSTOMS, INCOME TAX, GST, CBI, ED વિભાગમાં કોલેજમાં ભણવાનું ચાલુ રાખીનેમહિને રૂ ૫૦,૦૦૦નો પગાર મેળવો. વર્તમાન સમયમાં માત્ર એકાદ ડિગ્રી મેળવી લેવાથી સારા પગારની નોકરી મળતી નથી. હાલ SSC પાસ FYJC, SYJC, HSC માં માં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ…

  • ઉત્સવ

    સંબંધોના પ્રકાર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ પોતાના માણસને ગોળી મારનારો સરદાર‘સરદાર, મેં તમારું નમક ખાધું છે.’‘તો હવે ગોળી ખા.’ધાંય! ધાંય! ધાંય! સરદારે પોતાના ત્રણ માણસોને ગોળી મારીને ખતમ કરી નાખ્યા. બિચારાઓએ આખી જિંદગી પોતાના સરકારની સેવા કરી, જી-હજુરી કરી. એક…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. ગોવિંદજી લાલજી ઠક્કર (અડવા) ગામ વરલીવાળાના ધર્મપત્ની ગં.સ્વ. સીતાબેન ગોવિંદજી ઠક્કર હાલ મુલુંડ (ઉં. વ. ૭૮) ૨-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામજી લાલજી કારીયાના સુપુત્રી. સ્વ. લાલજી જેઠા ઠક્કરના પુત્રવધૂ. નયના રમેશ રૂપારેલ, શાલિની લલિત નેણસોમૈયા, સપના…

  • પારસી મરણ

    બોમી ફીરોઝ પાત્રાવાલા તે ફીરોઝાના ખાવિંદ. તે મરહૂમો મેહેરુ તથા ફીરોઝના દીકરા. તે જમશીદના બાવાજી. તે મરહૂમ પરીઝાદના સસરાજી. તે કેરસીના ભાઈ. તે કૈનાઝ પાત્રાવાલાના બપાવાજી. (ઉં.વ. ૮૪) ઠે. ફલેટ ૧૫૦૧, ૧૫મો માળ, પ્લોટ નં. ૭૭૮, હોમી વીલા, તિલક રોડ,…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મધ્યસત્ર બાદ…

Back to top button