- ઉત્સવ
મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એક નાના શહેર અને મહાનગર મુંબઈ વચ્ચે એક મોટો ફરક એ છે કે મુંબઈમાં કામ પૂરું થઈ ગયા પછી અહીં કોઈ કોઈને પૂછતું નથી. આજે જે ગાયક, ખેલાડી કે અભિનેતાની પાછળ મુંબઈવાળાઓ ગાંડાની જેમ…
કારકિદી માર્ગદર્શન
વ્રજ પટેલ CUSTOMS, INCOME TAX, GST, CBI, ED વિભાગમાં કોલેજમાં ભણવાનું ચાલુ રાખીનેમહિને રૂ ૫૦,૦૦૦નો પગાર મેળવો. વર્તમાન સમયમાં માત્ર એકાદ ડિગ્રી મેળવી લેવાથી સારા પગારની નોકરી મળતી નથી. હાલ SSC પાસ FYJC, SYJC, HSC માં માં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ…
- ઉત્સવ
સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ પોતાના માણસને ગોળી મારનારો સરદાર‘સરદાર, મેં તમારું નમક ખાધું છે.’‘તો હવે ગોળી ખા.’ધાંય! ધાંય! ધાંય! સરદારે પોતાના ત્રણ માણસોને ગોળી મારીને ખતમ કરી નાખ્યા. બિચારાઓએ આખી જિંદગી પોતાના સરકારની સેવા કરી, જી-હજુરી કરી. એક…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. ગોવિંદજી લાલજી ઠક્કર (અડવા) ગામ વરલીવાળાના ધર્મપત્ની ગં.સ્વ. સીતાબેન ગોવિંદજી ઠક્કર હાલ મુલુંડ (ઉં. વ. ૭૮) ૨-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામજી લાલજી કારીયાના સુપુત્રી. સ્વ. લાલજી જેઠા ઠક્કરના પુત્રવધૂ. નયના રમેશ રૂપારેલ, શાલિની લલિત નેણસોમૈયા, સપના…
પારસી મરણ
બોમી ફીરોઝ પાત્રાવાલા તે ફીરોઝાના ખાવિંદ. તે મરહૂમો મેહેરુ તથા ફીરોઝના દીકરા. તે જમશીદના બાવાજી. તે મરહૂમ પરીઝાદના સસરાજી. તે કેરસીના ભાઈ. તે કૈનાઝ પાત્રાવાલાના બપાવાજી. (ઉં.વ. ૮૪) ઠે. ફલેટ ૧૫૦૧, ૧૫મો માળ, પ્લોટ નં. ૭૭૮, હોમી વીલા, તિલક રોડ,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મધ્યસત્ર બાદ…
- વેપાર
ટીન, નિકલ, કોપર અને એલ્યુમિનિયમમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે સતત પાંચ સપ્તાહ સુધી કોપર સહિતની ધાતુઓના ભાવમાં તેજીનું વલણ રહ્યા બાદ આજે સતત ત્રીજા સત્રમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું અને કોપર સહિતની અન્ય ધાતુઓમાં ભાવઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક…
- વેપાર
સોનામાં ₹ ૧૩૬નો ઘટાડો, ચાંદીમાં ₹ ૨૭૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ર્ચિતતા વચ્ચે આજે મોડી સાંજે અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોનાં સાવચેતીના અભિગમને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના…
- શેર બજાર
વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંચી સપાટી સામે ૧૬૦૦ અને પાછલા બંધ સામે ૭૦૦ પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી વિક્રમી સ્તરે જઇ લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી સાથે ઊંચી સપાટીએ શરૂઆત કર્યા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં બંને બેન્ચમાર્ક રેડ ઝોનમાં સરકી ગયા હતા. વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંચી સપાટી સામે સત્ર દરમિયાન ૧૬૩૮ પોઇન્ટની અને પાછલા…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનબિલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુવરબેન સામળજીભાઈ લાઠીયાના સુપુત્ર સ્વ. વ્રજલાલભાઈના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૭) ૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કપુરબેન નંદલાલ ભાણજીભાઈ સુતરિયાના સુપુત્રી. તે નીરૂબેન નીતીભાઈ, ઈલાબેન સુનીલભાઈ, જ્યોતીબેન જયેશભાઈ, ચારૂબેન ચેતનભાઈ, ભાવનાબેન…