Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 302 of 930
  • ધર્મતેજ

    મનનું વિષ છે માન, મન જો વિષમુક્ત થઇ જાય તો અમૃતની પ્રાપ્તિ થાય

    માનસ મંથન -મોરારિબાપુ निर्मानमोहा जितसड्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: ।द्वन्द्वैर्विमुक्ता: सुखदु: खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत ॥ માનસના મનનું વિષ છે માન. માન અને મદમાં બહુ અંતર છે. મદ એટલે જે હતો નહીં પણઆવ્યો. પછી એ કેટલોક વખત રહે અને નીકળી જાય. દા.ત. મદિરા…

  • ધર્મતેજ

    હિન્દુધર્મના સિદ્ધાંતો

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રારબ્ધકર્મો માત્ર ભોગ દ્વારા જ નાશ પામે છે. જ્ઞાનીને પણ પ્રારબ્ધનો ભોગ હોય છે, પરંતુ તેમના પ્રારબ્ધ અહંશૂન્ય અવસ્થાનાં કર્મો હોવાથી તેમના દ્વારા નવાં કર્મો બનતાં નથી. આમ કર્મનું એક ચક્ર પણ છે અને તે ચક્રમાંથી…

  • ધર્મતેજ

    નિરાંત સંપ્રદાયના ભક્ત કવિ આનંદી મહારાજની વાણી

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦પરાપાર નર કોણ ખેલે, કોનાથી આ જગત બંધાણું રે ?પાંચ તત્ત્વની કોણ ઉત્પત્તિ ? ત્રણ ગ્રણ ક્યાંથી આવ્યા રે ?કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો…

  • ધર્મતેજ

    આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં અનિશ્ચિતતા

    મનન -હેમંત વાળા આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ એક પ્રકારની અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય તેમ જણાય છે. જે બાબત નિશ્ર્ચિત પૂર્વક કહેવાતી હોય તેમાં શ્રદ્ધા ભાગ ભજવી જાય. સંપૂર્ણ સત્ય કદાચ કોઈ જાણી શક્યું નથી, અને જે જાણે છે તેમને ક્યારેય તે સત્ય…

  • ધર્મતેજ

    માનવને જીવનબોધ અર્પતા દુહા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. ‘સોરઠિયા’ નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું…

  • ધર્મતેજ

    વિદ્યાગુરુ

    ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા મેલના-ટૂ-ટાયર ડબ્બાની કેબિનમાં મારી સામેની સીટમાં કાળી ભમ્મર દાઢીવાળા એક ભાઈ કોઈ ઉર્દૂ છાપું વાચવામાં દત્તચિત્ત હતા. તેમની બાજુમાં કોઈ પારસી બાનુ હતાં, અને કેબિનની ચોથી સીટ ખાલી હતી. કદાચ રાજકોટ કે અમદાવાદથી કોઈ ચડવાનું હોય.…

  • ધર્મતેજ

    વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી

    આચમન -અનવર વલિયાણી સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ નંદાસરના સ્વ. ધીરજલાલ ગાલા (ઉં. વ. ૬૯) શુક્રવાર તા. ૧૦-૫-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મીઠીબેન ભુરાલાલના સુપુત્ર. ઝવેરબેનના પતિ. હીના, વૈશાલી, પ્રિતી, દિપાલી, અનુપના પિતાશ્રી. પ્રફુલ્લ, નિલેશ, દિપેન, ક્ધિનરીના સસરા. નાનજી, મણીલાલ, વેજી, મણિ,…

  • પારસી મરણ

    ઝીનોબ્યા જયંતકુમાર મેનન તે જયંતકુમાર મેનનના ધણિયાની. તે અનીતા અમન ભોસલે ને બેહરૂઝ જયંતકુમાર મેનનના મમ્મી તે ડો. અમન ભોસલેના સાસુજી. તે ફરોખ નોશીર કરકરીઆ, પરવેઝ નોશીર કરકરીયા ને દીનાઝ એલચી દેબુના બહેન. તે ઝરીન પરવેઝ કરકરીયા તથા મરહુમ ધન…

  • રેતીમાં વહાણ?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે કહેવતોમાં સાંભળ્યુ છે કે બાહોશ માણસ રેતીમાં વહાણ ચલાવે છે! આ કહેવતમાં આ વાત સારી લાગે પણ હકિકતમાં એવુ બને ખરૂ કે રેતીમાં વહાણ ચલાવી શકાય? આ પ્રશ્ર્નનો જ્વાબ ૨૦૦૮માં મળ્યો હતો. ૨૦૨૨ની વસતિ…

Back to top button