Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 302 of 928
  • ધર્મતેજ

    નિરાંત સંપ્રદાયના ભક્ત કવિ આનંદી મહારાજની વાણી

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦પરાપાર નર કોણ ખેલે, કોનાથી આ જગત બંધાણું રે ?પાંચ તત્ત્વની કોણ ઉત્પત્તિ ? ત્રણ ગ્રણ ક્યાંથી આવ્યા રે ?કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો…

  • ધર્મતેજ

    હિન્દુધર્મના સિદ્ધાંતો

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રારબ્ધકર્મો માત્ર ભોગ દ્વારા જ નાશ પામે છે. જ્ઞાનીને પણ પ્રારબ્ધનો ભોગ હોય છે, પરંતુ તેમના પ્રારબ્ધ અહંશૂન્ય અવસ્થાનાં કર્મો હોવાથી તેમના દ્વારા નવાં કર્મો બનતાં નથી. આમ કર્મનું એક ચક્ર પણ છે અને તે ચક્રમાંથી…

  • ધર્મતેજ

    નિરાકારનો આકાર

    મનન -હેમુ ભીખુ અંધકાર નિમ્નતર માત્રામાં રહેલી પ્રકાશની સ્થિતિ છે. ઠંડી પણ ઉષ્ણતામાનની એક માત્રા નિર્ધારિત કરે છે. સ્વાદ ન હોવો તે પણ એક પ્રકારનો સ્વાદ છે. અનિયમિતતા પણ એક પ્રકારની નિયમિતતા સ્થાપિત કરે છે. અંધકાર પણ પ્રકાશની એક ચોક્કસ…

  • ધર્મતેજ

    માનવને જીવનબોધ અર્પતા દુહા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. ‘સોરઠિયા’ નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું…

  • ધર્મતેજ

    હું જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્રને તમે બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી, સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ: પ્રહલાદ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાળક પ્રહ્લાદે પોતાના પર કરેલા આટલા મોટા આક્ષેપથી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને હિરણ્યકશિપુને ચેતવણી આપતાં કહે છે, ‘હે અસુરશિરોમણી ધ્યાન રાખજો ક્યાંક આ તમારો દીકરો જ તમારા પતનનું કારણ ન બને.’ ગુરુ દ્વારા…

  • ધર્મતેજ

    વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી

    આચમન -અનવર વલિયાણી સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની…

  • ધર્મતેજ

    વિદ્યાગુરુ

    ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા મેલના-ટૂ-ટાયર ડબ્બાની કેબિનમાં મારી સામેની સીટમાં કાળી ભમ્મર દાઢીવાળા એક ભાઈ કોઈ ઉર્દૂ છાપું વાચવામાં દત્તચિત્ત હતા. તેમની બાજુમાં કોઈ પારસી બાનુ હતાં, અને કેબિનની ચોથી સીટ ખાલી હતી. કદાચ રાજકોટ કે અમદાવાદથી કોઈ ચડવાનું હોય.…

  • ધર્મતેજ

    આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં અનિશ્ચિતતા

    મનન -હેમંત વાળા આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ એક પ્રકારની અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય તેમ જણાય છે. જે બાબત નિશ્ર્ચિત પૂર્વક કહેવાતી હોય તેમાં શ્રદ્ધા ભાગ ભજવી જાય. સંપૂર્ણ સત્ય કદાચ કોઈ જાણી શક્યું નથી, અને જે જાણે છે તેમને ક્યારેય તે સત્ય…

  • ધર્મતેજ

    માયાથી અપરાજિત તત્ત્વ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં યથાર્થ દ્રષ્ટા ભક્તની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કહે છે કે “अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययःशरीरस्थोडपि कौन्तेय न करोति न लिप्यते ॥13/30॥ “હે કુંતીપુત્ર! આ નિર્વિકારી પરમાત્મા અનાદિ હોવાથી તથા પ્રાકૃતિક ગુણોથી રહિત હોવાથી, અનંત બ્રહ્માંડોને શરીરમાં રહેવા છતાં…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button