Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 302 of 928
  • ધર્મતેજ

    ભાજપે હવે બ્રિજભૂષણ સામે પગલાં લેવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુશ્તી ફેડરેશનના (ઠઋઈં)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આપણી કુશ્તીબાજ દીકરીઓના જાતીય શોષણના કેસમાં અંતે આરોપો ઘડાઈ ગયા પણ ભાજપ આ મુદ્દે ચૂપ છે. ઓલિમ્પિક્સમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા.૧૩-૫-૨૦૨૪, ચંદન છઠ્ઠભારતીય દિનાંક ૨૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૬પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ, સને…

  • ધર્મતેજ

    યોગનું સાતમું અંગ ધ્યેય અને ધ્યાન

    યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા ધ્યાન એટલે કે મેડિટેશન ઓછેવત્તે અંશે અને અલગઅલગ સ્વરૂપે દુનિયામાં મોટા ભાગના દેશોમાં સ્વીકાર્ય બન્યું છે તે તેના ઇન્સ્ટન્ટ શારીરિક અને માનસિક ફાયદાને લીધે, પરંતુ ભારતના મહર્ષિ પતંજલિના યોગમાં જે ધ્યાન આવે છે તે પરમાત્માનો યોગ કરવા…

  • ધર્મતેજ

    મનનું વિષ છે માન, મન જો વિષમુક્ત થઇ જાય તો અમૃતની પ્રાપ્તિ થાય

    માનસ મંથન -મોરારિબાપુ निर्मानमोहा जितसड्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: ।द्वन्द्वैर्विमुक्ता: सुखदु: खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत ॥ માનસના મનનું વિષ છે માન. માન અને મદમાં બહુ અંતર છે. મદ એટલે જે હતો નહીં પણઆવ્યો. પછી એ કેટલોક વખત રહે અને નીકળી જાય. દા.ત. મદિરા…

  • ધર્મતેજ

    નિરાંત સંપ્રદાયના ભક્ત કવિ આનંદી મહારાજની વાણી

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦પરાપાર નર કોણ ખેલે, કોનાથી આ જગત બંધાણું રે ?પાંચ તત્ત્વની કોણ ઉત્પત્તિ ? ત્રણ ગ્રણ ક્યાંથી આવ્યા રે ?કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો…

  • ધર્મતેજ

    હિન્દુધર્મના સિદ્ધાંતો

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રારબ્ધકર્મો માત્ર ભોગ દ્વારા જ નાશ પામે છે. જ્ઞાનીને પણ પ્રારબ્ધનો ભોગ હોય છે, પરંતુ તેમના પ્રારબ્ધ અહંશૂન્ય અવસ્થાનાં કર્મો હોવાથી તેમના દ્વારા નવાં કર્મો બનતાં નથી. આમ કર્મનું એક ચક્ર પણ છે અને તે ચક્રમાંથી…

  • ધર્મતેજ

    નિરાકારનો આકાર

    મનન -હેમુ ભીખુ અંધકાર નિમ્નતર માત્રામાં રહેલી પ્રકાશની સ્થિતિ છે. ઠંડી પણ ઉષ્ણતામાનની એક માત્રા નિર્ધારિત કરે છે. સ્વાદ ન હોવો તે પણ એક પ્રકારનો સ્વાદ છે. અનિયમિતતા પણ એક પ્રકારની નિયમિતતા સ્થાપિત કરે છે. અંધકાર પણ પ્રકાશની એક ચોક્કસ…

  • ધર્મતેજ

    માનવને જીવનબોધ અર્પતા દુહા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. ‘સોરઠિયા’ નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું…

  • ધર્મતેજ

    હું જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્રને તમે બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી, સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ: પ્રહલાદ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાળક પ્રહ્લાદે પોતાના પર કરેલા આટલા મોટા આક્ષેપથી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને હિરણ્યકશિપુને ચેતવણી આપતાં કહે છે, ‘હે અસુરશિરોમણી ધ્યાન રાખજો ક્યાંક આ તમારો દીકરો જ તમારા પતનનું કારણ ન બને.’ ગુરુ દ્વારા…

  • ધર્મતેજ

    વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી

    આચમન -અનવર વલિયાણી સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની…

Back to top button