Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 301 of 928
  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણાઈલાબેન ચંદ્રકાંત દુર્લભજી તન્ના (ઉં.વ. 73) તે જીગ્નેશના માતુશ્રી જીનિતાના સાસુ. દિયાના દાદી. સ્વ. રતનબેન દુર્લભજી તન્નાના પુત્રવધૂ. સ્વ. જશવંતીબેન મુલજીભાઈ પંચમતીયાના પુત્રી. સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. રોહિણીબેન ઉનડકટ, હર્ષા વૈદ્ય, રક્ષા ગલિયા, પલ્લવી ખોદાણી અને હિતેશના બેન મુંબઈ મુકામે…

  • પારસી મરણ

    પરવીઝ કાવસ લાલકાકા તે કાવસ નરીમન લાલકાકાના ધનીયાની. તે મરહુમ કૂમી ને મરહુમ રૂસ્તમજી વાડીયાના દિકરા. તે ડેલના મહેતા ને કેરમન લાલકાકાના માતાજી. તે દારાયસ મહેતા ને મેલ્લીસા લાલકાકાના સાસુ. તે હોશી રૂસ્તમજી વાડીયા તથા મરહુમ નોઝર રૂસ્તમજી વાડીયાના બહેન.…

  • હિન્દુ મરણ

    રાજુલાવાળા હાલ પાર્લા નિવાસી હેમંત નિર્મળભાઇ શેઠના ધર્મપત્ની પ્રિયા (ઉં. વ. ૪૯) શનિવાર, તા. ૧૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. સવિતાબેન મનસુખભાઇ ભુવા (મહેતા)ના દીકરી. ગં. સ્વ. જયશ્રીબેન નિર્મળભાઇ શેઠના પુત્રવધૂ. પંકિતના માતા. પ્રીતિ દેવેન શેઠના દેરાણી, તે શિલ્પા…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનવઢવાણ (મેમકા) નિવાસી હાલ લાલબાગ મુંબઇ સ્વ. હીરાબેન વ્રજલાલ પાટડીયા (શાહ)ના સુપુત્ર માણેકલાલ (ઉં. વ. ૮૮) તથા સ્વ. ભાનુમતીબેનના પતિ. તથા નિકીતા, ઝંખના, પ્રશાંતના પિતાશ્રી. તથા હેમંતકુમાર, કેતનકુમાર, પાયલનાં સસરા. તથા આયુષી, તપન, મોક્ષ, ધર્મિન, અંશનાં…

  • વેપાર

    શૅરબજારમાં ચૂંટણી પરિણામ અંગેની અનિશ્ર્ચિતતા અને ડેટાથી ભરપૂર સપ્તાહ દરમિયાન ભારે અફડાતફડીની સંભાવના

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: આજે સોમવારથી શરૂ થઇ રહેલા લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ગતિવિધી, ચોથા ક્વાર્ટરના પરિણામ, ફુગાવાના ડેટા અને એફઆઇઆઇનું વલણ આ સપ્તાહે બજારની દિશા નક્કી કરશે. ચૂંટણીની આસપાસના સમાચારો અને અટકળોનો પ્રવાહ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખાસ અસર…

  • વેપાર

    શૅરબજારમાં વધુ એક શનિવારે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે

    મુંબઇ: મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વધુ એક શનિવારે સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજવા જઈ રહી છે. બીએસઇ અને એનએસઈ ૧૮ મેના રોજ સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજશે. એક્સચેન્જેે જણાવ્યું છે કે, મેમ્બરોએ શનિવારે ૧૮, મે ૨૦૨૪ના પ્રાઈમરી સાઈટથી…

  • ધર્મતેજ

    ભાજપે હવે બ્રિજભૂષણ સામે પગલાં લેવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુશ્તી ફેડરેશનના (ઠઋઈં)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આપણી કુશ્તીબાજ દીકરીઓના જાતીય શોષણના કેસમાં અંતે આરોપો ઘડાઈ ગયા પણ ભાજપ આ મુદ્દે ચૂપ છે. ઓલિમ્પિક્સમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા.૧૩-૫-૨૦૨૪, ચંદન છઠ્ઠભારતીય દિનાંક ૨૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૬પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ, સને…

  • ધર્મતેજ

    યોગનું સાતમું અંગ ધ્યેય અને ધ્યાન

    યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા ધ્યાન એટલે કે મેડિટેશન ઓછેવત્તે અંશે અને અલગઅલગ સ્વરૂપે દુનિયામાં મોટા ભાગના દેશોમાં સ્વીકાર્ય બન્યું છે તે તેના ઇન્સ્ટન્ટ શારીરિક અને માનસિક ફાયદાને લીધે, પરંતુ ભારતના મહર્ષિ પતંજલિના યોગમાં જે ધ્યાન આવે છે તે પરમાત્માનો યોગ કરવા…

  • ધર્મતેજ

    મનનું વિષ છે માન, મન જો વિષમુક્ત થઇ જાય તો અમૃતની પ્રાપ્તિ થાય

    માનસ મંથન -મોરારિબાપુ निर्मानमोहा जितसड्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: ।द्वन्द्वैर्विमुक्ता: सुखदु: खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत ॥ માનસના મનનું વિષ છે માન. માન અને મદમાં બહુ અંતર છે. મદ એટલે જે હતો નહીં પણઆવ્યો. પછી એ કેટલોક વખત રહે અને નીકળી જાય. દા.ત. મદિરા…

Back to top button