- વેપાર
શૅરબજારમાં ચૂંટણી પરિણામ અંગેની અનિશ્ર્ચિતતા અને ડેટાથી ભરપૂર સપ્તાહ દરમિયાન ભારે અફડાતફડીની સંભાવના
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: આજે સોમવારથી શરૂ થઇ રહેલા લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ગતિવિધી, ચોથા ક્વાર્ટરના પરિણામ, ફુગાવાના ડેટા અને એફઆઇઆઇનું વલણ આ સપ્તાહે બજારની દિશા નક્કી કરશે. ચૂંટણીની આસપાસના સમાચારો અને અટકળોનો પ્રવાહ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખાસ અસર…
હિન્દુ મરણ
રાજુલાવાળા હાલ પાર્લા નિવાસી હેમંત નિર્મળભાઇ શેઠના ધર્મપત્ની પ્રિયા (ઉં. વ. ૪૯) શનિવાર, તા. ૧૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. સવિતાબેન મનસુખભાઇ ભુવા (મહેતા)ના દીકરી. ગં. સ્વ. જયશ્રીબેન નિર્મળભાઇ શેઠના પુત્રવધૂ. પંકિતના માતા. પ્રીતિ દેવેન શેઠના દેરાણી, તે શિલ્પા…
- ધર્મતેજ
ભાજપે હવે બ્રિજભૂષણ સામે પગલાં લેવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુશ્તી ફેડરેશનના (ઠઋઈં)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આપણી કુશ્તીબાજ દીકરીઓના જાતીય શોષણના કેસમાં અંતે આરોપો ઘડાઈ ગયા પણ ભાજપ આ મુદ્દે ચૂપ છે. ઓલિમ્પિક્સમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા.૧૩-૫-૨૦૨૪, ચંદન છઠ્ઠભારતીય દિનાંક ૨૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૬પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ, સને…
- ધર્મતેજ
નિરાંત સંપ્રદાયના ભક્ત કવિ આનંદી મહારાજની વાણી
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો અરથ તમે દિયોને બતાઈ રે…૦પરાપાર નર કોણ ખેલે, કોનાથી આ જગત બંધાણું રે ?પાંચ તત્ત્વની કોણ ઉત્પત્તિ ? ત્રણ ગ્રણ ક્યાંથી આવ્યા રે ?કહેતા આનંદી તમે સૂણો ગજાનંદી,આ પદનો…
- ધર્મતેજ
વિદ્યાગુરુ
ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા મેલના-ટૂ-ટાયર ડબ્બાની કેબિનમાં મારી સામેની સીટમાં કાળી ભમ્મર દાઢીવાળા એક ભાઈ કોઈ ઉર્દૂ છાપું વાચવામાં દત્તચિત્ત હતા. તેમની બાજુમાં કોઈ પારસી બાનુ હતાં, અને કેબિનની ચોથી સીટ ખાલી હતી. કદાચ રાજકોટ કે અમદાવાદથી કોઈ ચડવાનું હોય.…
- ધર્મતેજ
વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી
આચમન -અનવર વલિયાણી સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની…
- ધર્મતેજ
આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં અનિશ્ચિતતા
મનન -હેમંત વાળા આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ એક પ્રકારની અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય તેમ જણાય છે. જે બાબત નિશ્ર્ચિત પૂર્વક કહેવાતી હોય તેમાં શ્રદ્ધા ભાગ ભજવી જાય. સંપૂર્ણ સત્ય કદાચ કોઈ જાણી શક્યું નથી, અને જે જાણે છે તેમને ક્યારેય તે સત્ય…
- ધર્મતેજ
હું જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્રને તમે બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી, સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ: પ્રહલાદ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાળક પ્રહ્લાદે પોતાના પર કરેલા આટલા મોટા આક્ષેપથી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને હિરણ્યકશિપુને ચેતવણી આપતાં કહે છે, ‘હે અસુરશિરોમણી ધ્યાન રાખજો ક્યાંક આ તમારો દીકરો જ તમારા પતનનું કારણ ન બને.’ ગુરુ દ્વારા…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…