- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: ભય તો માનવમનમાં થોડેઘણે અંશે હોય જ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ) સૌમ્ય મનોવિકૃતિઓ:સૌમ્ય મનોવિકૃતિઓ બચાવ-પ્રયુક્તિઓ કરતાં વધારે પ્રતિકૂલિત હોય છે, પરંતુ તીવ્ર મનોવિકૃતિ કરતાં ઓછી પ્રતિકૂલિત હોય છે. આમ સૌમ્ય મનોવિકૃતિ બંનેની વચ્ચે છે.સૌમ્ય મનોવિકૃતિઓનાં અનેક સ્વરૂપો છે. પ્રધાન સ્વરૂપોનો સંક્ષિપ્ત પરિચય અહીં ઉપલબ્ધ છે:…
- તરોતાઝા
આ CPR શું છે?
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા જીવનું જોખમ ઊભું થાય ત્યારે આ તાત્કાલિક સારવાર જાણી લેવી- શીખી લેવી બહુ જરી છે સી.પી.આર. એટલે શું?C.P.R. એટલે Cardio Pulmonary Resuscitation બીજા શબ્દોમાં કહીએ તો એ છે હૃદય-ફેફસાનું પુનજીર્વનCPR એ અચાનક હૃદય બંધ…
- તરોતાઝા
આરોગ્ય માટે બ્રાઉન શુગરની વધતી લોકપ્રિયતા
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ગરમીમાં મધમીઠો શેરડીનો રસ પીવાથી સંપૂર્ણ શરીરને ઠંડક મળી જતી હોય છે. શેરડીની ગણતરી કુદરતની અમૂલ્ય ભેટમાં થાય છે. પાકૃત્તિક રીતે સર્વે વ્યંજનોમાં મીઠાશ ભરતાં ગોળ કે ખાંડનો જન્મ મધુર શેરડીમાંથી થાય છે. તેથી જ…
લકી!!
ટૂંકી વાર્તા – અનિરુદ્ધ પુનર્વસ અનુવાદક: લલિતકુમાર શાહ આજે સરલાનું ઈન્ટર સાયન્સનું પરિણામ જાહેર થવાનું હતું. તે ચોક્કસ ફર્સ્ટ ક્લાસમાં આવવાની હતી. પણ ઘરના બધા માણસો જાણે કંઈ બનવાનું જ નથી તેમ શાંત હતા. સવારથી જ બાપુજી ક્યાંક બહાર ચાલ્યા…
- તરોતાઝા
વૈશાખી વાયરાથી આરોગ્ય માટે સમય સાનુકૂળ
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહ સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ) સાંજે 5.56 કલાકે વૃષભ રાશિ (શત્રુ ભાવે) મંગળ મીન રાશિ (જલ તત્ત્વ) બુધ મેષ રાશિ ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા. 19…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ગુણકારી છોડમાંથી મળતા અને સૂકા પાંદડા સ્વરૂપે પીઝા અને પાસ્તામાં સ્વાદ માટે ઉમેરવામાં આવતા પદાર્થની ઓળખાણ પડી? એ ઉમેરવાથી ડિશ સ્વાદિષ્ટ બને છે.અ) કાવા બ) બેસિલ ક) સિલાન્ટ્રો ડ) ઓરેગાનો ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bસંતોષ SENTIMENTઅહં…
- તરોતાઝા
ગરમીમાં સ્તનપાન કરાવતી માતાઓનીખાણીપીણી કેવી હોવી જોઈએ?
આરોગ્ય – નીલમ અરોરા સ્તનપાન કરાવતી માતાઓએ ગરમીમાં વિશેષ જાગૃતિ રાખવાની જરૂર હોય છે. કેમકે તેમણે આ વિકટ વાતાવરણમાં ન માત્ર પોતાનું, પણ દૂધ પીતા સંતાનોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. કેમકે તેઓ તો માતાના દૂધ ઉપર જ નિર્ભર હોય…
- તરોતાઝા
કેલ્શિયમની અગત્યતા
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા માનવ શરીર અનેક ધાતુઓથી બનેલું છે. એમાંથી એક અતિ મહત્ત્વની ધાતુ કે મિનરલ્સ કે ખનિજ કેલ્શિયમ છે. લગભગ નેવું ટકા જેટલો હિસ્સો કેલ્શિયમનો હોય છે. શરીરનાં અંગોનો વિકાસ અને સંરચના માટે જરૂરી છે.…
- તરોતાઝા
શક્કર ટેટીના બીને નકામા સમજીને ફેંકી દેવાનીભૂલ ન કરો, તમારી પાંચ સમસ્યાઓ દૂર થઈ શકે છે
વિશેષ – દિક્ષીતા મકવાણા શક્કર ટેટીના બીના ફાયદા: ઉનાળો છે અને તેનો અર્થ એ છે કે ઘણા બધા રસદાર અને મીઠી શકક્ર ટેટી બજારમાં હોય છે. શક્કર ટેટી ખાધા પછી, આપણે ઘણીવાર તેના બીને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ…
- તરોતાઝા
હીટ સ્ટ્રોકથી બચાવે છે બદ્ધકોણાસન
સ્વાસ્થ્ય – દિવ્યજ્યોતિ `નંદન’ પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ પાસે સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યાની એક જ ચમત્કારિક દવા હતી યોગાસન! જી હાં, ભાગ્યે જ કોઈ એવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હશે, જેનું સમાધાન યોગાસનોમાં ન હોય. હાલમાં ત્રાહિમામ્ પોકારાવી દેતી કાળઝાળ ગરમીની જ વાત…