- તરોતાઝા
આ CPR શું છે?
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા જીવનું જોખમ ઊભું થાય ત્યારે આ તાત્કાલિક સારવાર જાણી લેવી- શીખી લેવી બહુ જરી છે સી.પી.આર. એટલે શું?C.P.R. એટલે Cardio Pulmonary Resuscitation બીજા શબ્દોમાં કહીએ તો એ છે હૃદય-ફેફસાનું પુનજીર્વનCPR એ અચાનક હૃદય બંધ…
- તરોતાઝા
કેલ્શિયમની અગત્યતા
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા માનવ શરીર અનેક ધાતુઓથી બનેલું છે. એમાંથી એક અતિ મહત્ત્વની ધાતુ કે મિનરલ્સ કે ખનિજ કેલ્શિયમ છે. લગભગ નેવું ટકા જેટલો હિસ્સો કેલ્શિયમનો હોય છે. શરીરનાં અંગોનો વિકાસ અને સંરચના માટે જરૂરી છે.…
- તરોતાઝા
ગરમીમાં સ્તનપાન કરાવતી માતાઓનીખાણીપીણી કેવી હોવી જોઈએ?
આરોગ્ય – નીલમ અરોરા સ્તનપાન કરાવતી માતાઓએ ગરમીમાં વિશેષ જાગૃતિ રાખવાની જરૂર હોય છે. કેમકે તેમણે આ વિકટ વાતાવરણમાં ન માત્ર પોતાનું, પણ દૂધ પીતા સંતાનોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. કેમકે તેઓ તો માતાના દૂધ ઉપર જ નિર્ભર હોય…
- તરોતાઝા
હીટ સ્ટ્રોકથી બચાવે છે બદ્ધકોણાસન
સ્વાસ્થ્ય – દિવ્યજ્યોતિ `નંદન’ પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ પાસે સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યાની એક જ ચમત્કારિક દવા હતી યોગાસન! જી હાં, ભાગ્યે જ કોઈ એવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હશે, જેનું સમાધાન યોગાસનોમાં ન હોય. હાલમાં ત્રાહિમામ્ પોકારાવી દેતી કાળઝાળ ગરમીની જ વાત…
- તરોતાઝા
શક્કર ટેટીના બીને નકામા સમજીને ફેંકી દેવાનીભૂલ ન કરો, તમારી પાંચ સમસ્યાઓ દૂર થઈ શકે છે
વિશેષ – દિક્ષીતા મકવાણા શક્કર ટેટીના બીના ફાયદા: ઉનાળો છે અને તેનો અર્થ એ છે કે ઘણા બધા રસદાર અને મીઠી શકક્ર ટેટી બજારમાં હોય છે. શક્કર ટેટી ખાધા પછી, આપણે ઘણીવાર તેના બીને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ગુણકારી છોડમાંથી મળતા અને સૂકા પાંદડા સ્વરૂપે પીઝા અને પાસ્તામાં સ્વાદ માટે ઉમેરવામાં આવતા પદાર્થની ઓળખાણ પડી? એ ઉમેરવાથી ડિશ સ્વાદિષ્ટ બને છે.અ) કાવા બ) બેસિલ ક) સિલાન્ટ્રો ડ) ઓરેગાનો ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bસંતોષ SENTIMENTઅહં…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાઈલાબેન ચંદ્રકાંત દુર્લભજી તન્ના (ઉં.વ. 73) તે જીગ્નેશના માતુશ્રી જીનિતાના સાસુ. દિયાના દાદી. સ્વ. રતનબેન દુર્લભજી તન્નાના પુત્રવધૂ. સ્વ. જશવંતીબેન મુલજીભાઈ પંચમતીયાના પુત્રી. સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. રોહિણીબેન ઉનડકટ, હર્ષા વૈદ્ય, રક્ષા ગલિયા, પલ્લવી ખોદાણી અને હિતેશના બેન મુંબઈ મુકામે…
પારસી મરણ
પરવીઝ કાવસ લાલકાકા તે કાવસ નરીમન લાલકાકાના ધનીયાની. તે મરહુમ કૂમી ને મરહુમ રૂસ્તમજી વાડીયાના દિકરા. તે ડેલના મહેતા ને કેરમન લાલકાકાના માતાજી. તે દારાયસ મહેતા ને મેલ્લીસા લાલકાકાના સાસુ. તે હોશી રૂસ્તમજી વાડીયા તથા મરહુમ નોઝર રૂસ્તમજી વાડીયાના બહેન.…
હિન્દુ મરણ
રાજુલાવાળા હાલ પાર્લા નિવાસી હેમંત નિર્મળભાઇ શેઠના ધર્મપત્ની પ્રિયા (ઉં. વ. ૪૯) શનિવાર, તા. ૧૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. સવિતાબેન મનસુખભાઇ ભુવા (મહેતા)ના દીકરી. ગં. સ્વ. જયશ્રીબેન નિર્મળભાઇ શેઠના પુત્રવધૂ. પંકિતના માતા. પ્રીતિ દેવેન શેઠના દેરાણી, તે શિલ્પા…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનવઢવાણ (મેમકા) નિવાસી હાલ લાલબાગ મુંબઇ સ્વ. હીરાબેન વ્રજલાલ પાટડીયા (શાહ)ના સુપુત્ર માણેકલાલ (ઉં. વ. ૮૮) તથા સ્વ. ભાનુમતીબેનના પતિ. તથા નિકીતા, ઝંખના, પ્રશાંતના પિતાશ્રી. તથા હેમંતકુમાર, કેતનકુમાર, પાયલનાં સસરા. તથા આયુષી, તપન, મોક્ષ, ધર્મિન, અંશનાં…