જૈન મરણ
ઢુંઢસર નિવાસી, હાલ મલાડ, રમણીકલાલ શામજીભાઈ શાહ (ઉં.વ. 92) 11-5-24 ને શનિવારના અવસાન પામેલ છે. તે રાજેન્દ્ર-અશોક-દીપક-ભદ્રેશ તથા મીનાબેન દીપકકુમાર સલોતના પિતાશ્રી. હર્ષા-રીટા-સોનલ-ભારતીના સસરા. પરમાણંદભાઈ-હરીભાઈ-શાંતિભાઈ તથા ગજરાબેન-વિમલાબેન-કાંતાબેનના ભાઈ. વરલ નિવાસી હીરાલાલ નાનચંદ સંઘવીના જમાઈ. તે ભાવીક-વિરાગ-દીપ તથા શ્વેતા કશ્યપકુમાર તથા…
- એકસ્ટ્રા અફેર
મોદી નિવૃત્ત થઈ જાય તો ભાજપને કોણ પૂછે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હી લિકર કેસમાં મહિના લગી જેલની હવા ખાધા પછી તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો પલિતો ચાંપી દીધો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા વરસે નિવૃત્ત થશે એ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર,તા. 14-5-2024, ગંગાસપ્તમી, ગંગોત્પતિભારતીય દિનાંક 24, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -7જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -7પારસી શહેનશાહી રોજ 3જો અર્દીબહેશ્ત, માહે 10મો દએ,…
- તરોતાઝા
નર્સિંગ: સેવાના આ વ્યવસાયને ફંડની જરૂર
કવર સ્ટોરી – ડૉ. માજિદ અલીમ આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા ફ્લોરેંસ નાઈટેંગલ જેને `વિથ ધ લેંપ’ પણ કહેવામાં આવે છે, તેનો જન્મ 12 મે 1820ના ઈટલીના ફ્લોરેંસમાં થયો હતો. ફ્લોરેંસ નાઈટેંગલે યુદ્ધમાં જખમી સૈનિકોની દેખરેખનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: ભય તો માનવમનમાં થોડેઘણે અંશે હોય જ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ) સૌમ્ય મનોવિકૃતિઓ:સૌમ્ય મનોવિકૃતિઓ બચાવ-પ્રયુક્તિઓ કરતાં વધારે પ્રતિકૂલિત હોય છે, પરંતુ તીવ્ર મનોવિકૃતિ કરતાં ઓછી પ્રતિકૂલિત હોય છે. આમ સૌમ્ય મનોવિકૃતિ બંનેની વચ્ચે છે.સૌમ્ય મનોવિકૃતિઓનાં અનેક સ્વરૂપો છે. પ્રધાન સ્વરૂપોનો સંક્ષિપ્ત પરિચય અહીં ઉપલબ્ધ છે:…
- તરોતાઝા
આ CPR શું છે?
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા જીવનું જોખમ ઊભું થાય ત્યારે આ તાત્કાલિક સારવાર જાણી લેવી- શીખી લેવી બહુ જરી છે સી.પી.આર. એટલે શું?C.P.R. એટલે Cardio Pulmonary Resuscitation બીજા શબ્દોમાં કહીએ તો એ છે હૃદય-ફેફસાનું પુનજીર્વનCPR એ અચાનક હૃદય બંધ…
- તરોતાઝા
આરોગ્ય માટે બ્રાઉન શુગરની વધતી લોકપ્રિયતા
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ગરમીમાં મધમીઠો શેરડીનો રસ પીવાથી સંપૂર્ણ શરીરને ઠંડક મળી જતી હોય છે. શેરડીની ગણતરી કુદરતની અમૂલ્ય ભેટમાં થાય છે. પાકૃત્તિક રીતે સર્વે વ્યંજનોમાં મીઠાશ ભરતાં ગોળ કે ખાંડનો જન્મ મધુર શેરડીમાંથી થાય છે. તેથી જ…
લકી!!
ટૂંકી વાર્તા – અનિરુદ્ધ પુનર્વસ અનુવાદક: લલિતકુમાર શાહ આજે સરલાનું ઈન્ટર સાયન્સનું પરિણામ જાહેર થવાનું હતું. તે ચોક્કસ ફર્સ્ટ ક્લાસમાં આવવાની હતી. પણ ઘરના બધા માણસો જાણે કંઈ બનવાનું જ નથી તેમ શાંત હતા. સવારથી જ બાપુજી ક્યાંક બહાર ચાલ્યા…
- તરોતાઝા
વૈશાખી વાયરાથી આરોગ્ય માટે સમય સાનુકૂળ
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહ સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ) સાંજે 5.56 કલાકે વૃષભ રાશિ (શત્રુ ભાવે) મંગળ મીન રાશિ (જલ તત્ત્વ) બુધ મેષ રાશિ ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા. 19…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ગુણકારી છોડમાંથી મળતા અને સૂકા પાંદડા સ્વરૂપે પીઝા અને પાસ્તામાં સ્વાદ માટે ઉમેરવામાં આવતા પદાર્થની ઓળખાણ પડી? એ ઉમેરવાથી ડિશ સ્વાદિષ્ટ બને છે.અ) કાવા બ) બેસિલ ક) સિલાન્ટ્રો ડ) ઓરેગાનો ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bસંતોષ SENTIMENTઅહં…