પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળસાવરકુંડલાવાળા (હાલ વિલેપાર્લે) કિશોરભાઈ બાલુભાઈ હરિલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૨-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધીરુભાઈ, શરદભાઈ, શશિકાંતભાઈના નાનાભાઈના પત્ની. હરેશભાઈ તથા હંસાબેનના ભાભી. પીયરપક્ષે (ખંભાતવાળા) સ્વ. જસવંતીબેન જગમોહનદાસ કાંતિલાલ મર્ચન્ટના પુત્રી. પૂર્ણિમાબેન, પ્રદીપભાઈ, કૃપેશભાઈના બેન.…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનકમળેજ નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી રંભાબેન વસંતભાઈ મહેતાના સુપુત્ર સુબોધભાઈ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૧-૫-૨૪ને શનિવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તરુલતાબેનના પતિ. કેયુર, કુણાલના પિતા. જલ્પા, મિલીના સસરા. કિશોરભાઈ, ભરતભાઈ અને સરોજબેનના ભાઈ. હરજીવનદાસ નથુભાઈ શાહના…
- શેર બજાર
એચડીએફસી બૅન્ક, રિલાયન્સ સહિતના હેવીવેઇટ શૅરોની વેચવાલીએ ત્રણ દિવસની આગેકૂચને મારી બ્રેક, સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિત વાતાવરણમાં એચડીએફસી બેન્ક, રિલાયન્સ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની વેચવાલીનેે કારણે બેન્ચમાર્કની ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની સપાટી માંડ માંડ ટકાવી…
- વેપાર
ખાંડમાં ₹ ૧૦થી ૧૬ની આગેકૂચ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૭૦ના મથાળે ટકેલા ધોરણે થયા હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેમ…