• વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળવાની સાથે ગત એપ્રિલ મહિનામાં દેશની નિકાસમાં સાધારણ વધારો થયો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • વેપાર

    ખાંડમાં ₹ ૧૦થી ૧૬ની આગેકૂચ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૭૦ના મથાળે ટકેલા ધોરણે થયા હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેમ…

  • શેર બજાર

    એચડીએફસી બૅન્ક, રિલાયન્સ સહિતના હેવીવેઇટ શૅરોની વેચવાલીએ ત્રણ દિવસની આગેકૂચને મારી બ્રેક, સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિત વાતાવરણમાં એચડીએફસી બેન્ક, રિલાયન્સ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની વેચવાલીનેે કારણે બેન્ચમાર્કની ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની સપાટી માંડ માંડ ટકાવી…

  • હિન્દુ મરણ

    કપોળસાવરકુંડલાવાળા (હાલ વિલેપાર્લે) કિશોરભાઈ બાલુભાઈ હરિલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૨-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધીરુભાઈ, શરદભાઈ, શશિકાંતભાઈના નાનાભાઈના પત્ની. હરેશભાઈ તથા હંસાબેનના ભાભી. પીયરપક્ષે (ખંભાતવાળા) સ્વ. જસવંતીબેન જગમોહનદાસ કાંતિલાલ મર્ચન્ટના પુત્રી. પૂર્ણિમાબેન, પ્રદીપભાઈ, કૃપેશભાઈના બેન.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનકમળેજ નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી રંભાબેન વસંતભાઈ મહેતાના સુપુત્ર સુબોધભાઈ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૧-૫-૨૪ને શનિવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તરુલતાબેનના પતિ. કેયુર, કુણાલના પિતા. જલ્પા, મિલીના સસરા. કિશોરભાઈ, ભરતભાઈ અને સરોજબેનના ભાઈ. હરજીવનદાસ નથુભાઈ શાહના…

  • ઈલ્મોજ્ઞાન સાથેનું મૌત જિંદગી: મૃત્યુ મારફત નવા જીવન તરફ પ્રયાણ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અમિરૂલ મુઅમિનીન હઝરત અલી સાહેબ એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં ફરમાવે છે કે, ‘તમારામાંથી જે મરણ પામ્યા છે, તેમણે જે નજરે જોયું છે તે તમે પણ જોતે તો ગભરાઈ ઉઠત તથા ભયભિત અને વિહવળ બની જાત, તેમજ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૬-૫-૨૦૨૪ભારતીય દિનાંક ૨૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૦મો દએ,સને ૧૩૯૩પારસી…

  • એકસ્ટ્રા અફેર

    અમેરિકાની ધમકીને ભારતે તાબે ના જ થવું જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતને ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલન માટે ૧૦ વર્ષનો કરાર કર્યો એ સાથે જ અમેરિકા બગડ્યું છે. ભારત સરકારના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારત ચાબહાર બંદરના શાહિદ…

  • લાડકી

    શક્કર ટેટીના બીને નકામા સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો

    શક્કર ટેટીના બીના ફાયદા: ઉનાળો છે અને તેનો અર્થ એ છે કે ઘણા બધા રસદાર અને મીઠી શકક્ર ટેટી બજારમાં હોય છે. શક્કર ટેટી ખાધા પછી, આપણે ઘણીવાર તેના બીને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો…

Back to top button