પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળસાવરકુંડલાવાળા (હાલ વિલેપાર્લે) કિશોરભાઈ બાલુભાઈ હરિલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૨-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધીરુભાઈ, શરદભાઈ, શશિકાંતભાઈના નાનાભાઈના પત્ની. હરેશભાઈ તથા હંસાબેનના ભાભી. પીયરપક્ષે (ખંભાતવાળા) સ્વ. જસવંતીબેન જગમોહનદાસ કાંતિલાલ મર્ચન્ટના પુત્રી. પૂર્ણિમાબેન, પ્રદીપભાઈ, કૃપેશભાઈના બેન.…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનકમળેજ નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી રંભાબેન વસંતભાઈ મહેતાના સુપુત્ર સુબોધભાઈ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૧-૫-૨૪ને શનિવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તરુલતાબેનના પતિ. કેયુર, કુણાલના પિતા. જલ્પા, મિલીના સસરા. કિશોરભાઈ, ભરતભાઈ અને સરોજબેનના ભાઈ. હરજીવનદાસ નથુભાઈ શાહના…
- શેર બજાર
એચડીએફસી બૅન્ક, રિલાયન્સ સહિતના હેવીવેઇટ શૅરોની વેચવાલીએ ત્રણ દિવસની આગેકૂચને મારી બ્રેક, સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિત વાતાવરણમાં એચડીએફસી બેન્ક, રિલાયન્સ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની વેચવાલીનેે કારણે બેન્ચમાર્કની ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની સપાટી માંડ માંડ ટકાવી…
- વેપાર
ખાંડમાં ₹ ૧૦થી ૧૬ની આગેકૂચ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૭૦ના મથાળે ટકેલા ધોરણે થયા હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેમ…
- વેપાર
વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનું ₹ ૫૯૯ ઉછળ્યું, ચાંદી ₹ ૪૨૫ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે ફુગાવામાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળવાની સાથે ગત એપ્રિલ મહિનામાં દેશની નિકાસમાં સાધારણ વધારો થયો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.…
- વેપાર
આરબીડી પામોલિન અને સનફ્લાવરમાં નરમાઈ, વેપાર છૂટાછવાયા
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૭ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેનાં સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૭૫ સેન્ટનો ઘટાડો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૧૫ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ…
- એકસ્ટ્રા અફેર
અમેરિકાની ધમકીને ભારતે તાબે ના જ થવું જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતને ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલન માટે ૧૦ વર્ષનો કરાર કર્યો એ સાથે જ અમેરિકા બગડ્યું છે. ભારત સરકારના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારત ચાબહાર બંદરના શાહિદ…