• વેપાર

    રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૨૬૯નો સુધારો, સ્ટોકિસ્ટોની વેચવાલીએ ચાંદી ₹ ૧૨૨૦ તૂટી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં એકંદરે અન્ડરટોન નરમાઈનો રહ્યો હતો તેમ છતાં…

  • વેપાર

    એફએમસીજી અને બેન્કેક્સમાં ધોવાણ, ટેલિકોમ અને ઓઈલ-ગેસ શેરોમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઈમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ સોમવારના ૭૬,૪૯૦.૦૮ના બંધથી ૩૩.૪૯ પોઈન્ટ્સ (૦.૦૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૬,૬૮૦.૯૦ ખૂલીને ઊંચામાં ૭૬,૮૬૦.૫૩ સુધી અને નીચામાં ૭૬,૨૯૬.૪૪ સુધી જઈને અંતે ૭૬,૪૫૬.૫૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૬ સ્ક્રિપ્સ વધી હતી અને…

  • હિન્દુ મરણ

    રાણપુર ગામના હાલે ઘાટકોપર નિવાસી કિરીટભાઇ ધીરજલાલ દોશી (ઉં. વ. ૬૮) તા. ૧૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા. તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના…

  • શેર બજાર

    સરકાર દ્વારા મંત્રાલયની વહેંચણી શેરબજારમાં તેજી લાવવામાં નિષ્ફળ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે રેકોર્ડ બ્રેકિંગ તેજી પછી લગભગ ફ્લેટ બંધ થયા હતા, કારણ કે રોકાણકારોએ વધુ ટ્રિગર્સની રાહ જોવા માટે સાઇડલાઇન રહેવાનું પસંદ કર્યું હતું. મોટા ફંડો પણ સરકારની નવી જાહેરાતો પર નજર…

  • પારસી મરણ

    રૂસ્તમ કૈખશરૂ પટેલ તે મરહુમો આલામાય તથા કૈખશરૂ આદરજી પટેલના દિકરા. તે રોહિન્ટન, જીમી, નરગીશ ડોકટર તથા મરહુમ બહેરામના ભાઇ. (ઉં.વ.૮૭) રે. ઠે. ૧/૧૨, લામ બિલ્ડિંગ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ સ્ટેશનની સામે, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૬-૨૪ના બપોરે…

  • જૈન મરણ

    દશાશ્રીમાળી સ્થા. જૈનઅમરેલી – થાણા નિવાસી બિપીન સૌભાગ્યચંદ મહેતા (ઉં. વ. ૬૨) તા.૧૦/૦૬/૨૪ના અવસાન પામ્યા છે. સ્વ.વર્ષા (કલીબેન)ના પતિ. ગં.સ્વ.શારદાબેન સૌભાગ્યચંદ મહેતાના સુપુત્ર. સ્વ. લીલમબેન દલીચંદભાઈ હપાણીના જમાઇ. અંકિતા આકાશ શાહ, શ્ર્વેતા ઋષભ શાહના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે. વિશા…

  • એકસ્ટ્રા અફેર

    ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ જોખમ લેવાનું ટાળ્યું

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી મોરચા સરકારમાં ખાતાંની ફાળવણી કરી દીધી અને મંત્રીઓની પસંદગીની જેમ ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. મોદી કેબિનેટમાં ૩૦ કેબિનેટ રેન્કના મંત્રી છે અને તેમાંથી ૫ મંત્રી સાથી પક્ષોના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૨-૬-૨૦૨૪,સ્કંદ છઠ્ઠ, અરણ્ય છઠ્ઠ, આરોગ્ય ષષ્ઠીભારતીય દિનાંક ૨૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે…

  • ઈન્ટરવલ

    ફર્સ્ટ હન્ડ્રેડ ડેઝ

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા મોદી ૩.૦ના પ્રથમ ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સરકાર ક્યો પોર્ટફોલિયો કોને આપશે, એ સસ્પેન્સનો અંત આવી ગયો છે. ખાતાની ફાળવણી આમ તો તર્કસંગત અને ધારણાં મુજબની જ રહી છે અને એમાં કોઇ અચરજ…

  • ઈન્ટરવલ

    એર ટર્બ્યુલન્સની ખતરનાક ટ્રબલ

    પ્રાસંગિક – અમૂલ દવે છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાનને નહીં, પરંતુ પ્રવાસીના જીવને ખતરો ઊભો થયો છે. એર ટર્બ્યુલન્સની ઘટનાઓમાં વધારો થતો હોવાથી આ વિષય ગંભીર બનીરહ્યો છે. તાજેતરમાં બે એવા…

Back to top button