- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનસાભરાઇના હંસરાજ કુંવરજી ગડા (ઉં.વ. ૬૪) તા. ૧૨-૬-૨૪ના અવસાન પામેલ છે. કેશરબાઈ કુંવરજીના પુત્ર. ભારતીના પતિ. કોમલ, તન્વીના પિતાશ્રી. ગાંગજી, કાનજી, સામજી, લાલજી, ચાંગડાઈ પાનબાઈ વલ્લભજી, બાંભડાઈ કસ્તુર ઉમરશી, ડુમરા નિર્મલા ધીરજના ભાઈ. દેઢીયા લક્ષ્મીબાઈ કુંવરજીના જમાઈ.…
પારસી મરણ
પરશીશ નેવીલ મહેતા તે નેવીલ અદી મહેતાના ધણીયાની. તે મરહુમો વિરા તથા દીનશાહ સંજાનાના દીકરી. તે ઝરીર નેવીલ મહેતાના મમ્મી. તે રોશની શારૂખ કાપડીયાના બહેન. તે કાર્લ શાહરૂખ કાપડીયા ને મેહેર સાયરસ કુપરના માસી. (ઉં.વ. ૫૮) રે. ઠે. જી-૩૧, ખુશરૂ…
હિન્દુ મરણ
સ્વ. દેવકાબેન તથા સ્વ. કાનજીભાઇ વલ્લભજીભાઇ પોપટના પૌત્ર અને સ્વ. શાંતાબેન તથા સ્વ. ધનજીભાઇ કાનજીભાઇ પોપટના પુત્ર પરેશભાઇ (ઉં. વ. ૬૩) ગામ ભુજ કચ્છ હાલ ઉલવે નવી મુંબઇ તા. ૧૨-૬-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાવિત્રીબાઇ તથા સ્વ. હીરજી રણછોડદાસ…
- વેપાર
ફેડરલ રિઝર્વ આ વર્ષમાં માત્ર એક વખત વ્યાજદર ઘટાડશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના…
- વેપાર
એમએસપી વધવાની આશા વચ્ચે શુગર કંપનીના શેરોમાં તેજીના ઉછાળા
નિલેશ વાઘેલા મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચી સપાટીને હાંસલ કરી વધુ આગળ વધવા મથી રહ્યાં છે ત્યારે શુગર સ્ટોકસમાં એકાએક સડસડાટ તેજી જોવા મળી છે. બજારના સાધનો અનુસાર સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડની લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હોવા છતાં, ગઈકાલે અમેરિકાનાં ફુગાવાનાં ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૧૪-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૨૪, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી…
- એકસ્ટ્રા અફેર
મોદી સરકાર NEETમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ કરાવતી નથી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપના શાસનમાં શિક્ષણ જેવા પવિત્ર મનાતા ક્ષેત્રને પણ અભડાવી દેવાયું અને તેમાં પણ ગોટાળા, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ શરૂ થઈ ગઈ. ભાજપ શાસિત રાજ્યોમાં નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટે કે બોર્ડના પેપર ફૂટે એ તો સામાન્ય થઈ…