- વેપાર
શૅરબજાર કોન્સોલિડેશન ફેઝમાં: પીએમઆઇ, બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની બેઠક અને એફઆઇઆઇના વલણ પર બજારની નજર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા ભારતીય શેરબજારે ગયા અઠવાડિયે સહેજ મંદીપ્રેરક માહોલ સાથે નવા ટ્રીગરનો અભાવ હોવા છતાં થોડો સુધારો દર્શાવ્યો હતો. સેન્ટિમેન્ટમાં એવો સુધારો હતો કે ફરી એકવાર મિડ અને સ્મોલ-કેપ શેરોએ આઉટપરફોર્મ કર્યું હતું. ભારતના પીએમઆઇ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડની બેઠક…
- વેપાર
શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૧ લાખ કરોડનો ઉમેરો
મુંબઇ: શેરબજારમાં પાછલા સપ્તાહે એકંદર નરમ ટોન રહ્યો હોવા છતાં બંને બેન્ચમાર્કમાં સુધારો નોંધાયો હતો. નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળી હતી અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૧ લાખ કરોડનો ઉમેરો નોંધાયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૬,૬૯૩.૩૬ના બંધથી…
- વેપાર
ખાંડ મોંઘી થશે: સરકાર એમએસપી વધારવાની વેતરણમાં
મુંબઇ: સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે બજારમાં એવી ચર્ચા છે કે આ પગલાથી ખેડૂતો ભલે રાજી થાય પરંતુ ખાંડના ભાવમાં વધારો થશે અને તેને લીધે મોંઘવારી વધવાથી આમજનતાને માથે બોજમાં વધારો…
- એકસ્ટ્રા અફેર
ભાજપને અહંકારી ગણાવીને ઈન્દ્રેશે કેમ ગુલાંટ લગાવી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી તેની ચોવટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોડું મોડું પણ ઝંપલાવ્યું ત્યારે લાગતું હતું કે, સંઘ આ વખતે કંઈક મર્દાનગી બતાવશે અને પોતાના સ્વમાનનો પરચો આપશે પણ આ આશા સાવ ઠગારી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૭-૬-૨૦૨૪વિષ્ટિભારતીય દિનાંક ૨૭, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૭મો આમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…
- ધર્મતેજ
સત્ત્વશુદ્ધિ વિના સાધુતા સંભવ નથી
કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક સાંખ્ય દર્શનના શાસ્ત્રકારોએ મનુષ્યમાં ત્રણ ગુણ અથવા વૃત્તિ કહી છે. સત્ત્વ, રજસ અને તમસ. મનુષ્યમાં જેનો પ્રભાવ વધુ, તેવું તેનું વર્તન. જેને મોક્ષગામી થવું છે, મોક્ષગામી ન થવું હોય પણ સજ્જન રહેવું છે તેણે તામસિક વૃત્તિનો…
- ધર્મતેજ
તમને કોઈ કઠોર શબ્દો કહે તો પણ સ્થિર રહી શકો તો તમે સાધક છો
માનસ મંથન -મોરારિબાપુ વાદળાંઓ જેમ સમુદ્રમાંથી, અહીંથી, ત્યાંથી પાણી ભેગું કરીને નમીને વરસે એમ વિદ્વાન, સજજન,પંડિત, ડાહ્યો અને સમજુ માણસ, જ્યારે એને વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે નમતો જાય ! આ સંતનું લક્ષણ છે, સંત સ્વભાવ છે. વિદ્વાનો, મહાપુરુષો શાસ્ત્રોમાંથી, સંતો…
- ધર્મતેજ
જોડિયાના ધરમશીભગત ધરમલાલબાપા (૧)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ એ રી એક રૂપ હરિકો દેખો,ઓર મૂકો સબ જુગ સગાઈ,વિવિધ પેરકી રચના રચાઈ,સબ જુગમેં હરિ રિયો સમાઈ..કામ ક્રોધ મદ લોભ છૂડાકે,જોબન રંગકો પલટો ભાઈ,પંચભૂતકો નિરખ પરખલે,કોન કહો ઈસમેં ગુન ગાઈ..સંત પ્રતાપ પરમ પદ પાઈ,રજમેં મન…
- ધર્મતેજ
વામન એટલે વ્યક્તિગત આત્માવિષ્ણુ એટલે પરમાત્મા
અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(શશશ) વામન અને વિરાટકથા આ પ્રમાણે છે-પ્રહ્લાદજીના પૌત્ર બલિરાજાએ વિશ્ર્વજિતયજ્ઞ દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરીને પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. દેવો હારીને અત્રતત્ર છુપાઈ ગયા.દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપઋષિના માર્ગદર્શન પ્રમાણે પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. પયોવ્રતના અનુષ્ઠાનથી…
- ધર્મતેજ
હું તો આ હાલી
ટૂંકી વાર્તા -પૂજાભાઈ પરમાર ડાઈ ડોહી અને સમજુમા બેય વાતે વળગી હતી.‘કંકુડીન હવ ક્યાં લગણ બેહાડી રાખવી સ?’ ‘જ્યાં હુધી ઈનો વર જાતે તેડવા નો આવ તાં લગણ’.‘તિ જુવાન સોડીન જંદગી આખી બેહાડી રાખીશ?’ ‘તિ વારે વારે ઈનો હાહરો તેડવા…