Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 227 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૭-૬-૨૦૨૪વિષ્ટિભારતીય દિનાંક ૨૭, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૭મો આમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…

  • ધર્મતેજ

    સત્ત્વશુદ્ધિ વિના સાધુતા સંભવ નથી

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક સાંખ્ય દર્શનના શાસ્ત્રકારોએ મનુષ્યમાં ત્રણ ગુણ અથવા વૃત્તિ કહી છે. સત્ત્વ, રજસ અને તમસ. મનુષ્યમાં જેનો પ્રભાવ વધુ, તેવું તેનું વર્તન. જેને મોક્ષગામી થવું છે, મોક્ષગામી ન થવું હોય પણ સજ્જન રહેવું છે તેણે તામસિક વૃત્તિનો…

  • ધર્મતેજ

    તમને કોઈ કઠોર શબ્દો કહે તો પણ સ્થિર રહી શકો તો તમે સાધક છો

    માનસ મંથન -મોરારિબાપુ વાદળાંઓ જેમ સમુદ્રમાંથી, અહીંથી, ત્યાંથી પાણી ભેગું કરીને નમીને વરસે એમ વિદ્વાન, સજજન,પંડિત, ડાહ્યો અને સમજુ માણસ, જ્યારે એને વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે નમતો જાય ! આ સંતનું લક્ષણ છે, સંત સ્વભાવ છે. વિદ્વાનો, મહાપુરુષો શાસ્ત્રોમાંથી, સંતો…

  • ધર્મતેજ

    જોડિયાના ધરમશીભગત ધરમલાલબાપા (૧)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ એ રી એક રૂપ હરિકો દેખો,ઓર મૂકો સબ જુગ સગાઈ,વિવિધ પેરકી રચના રચાઈ,સબ જુગમેં હરિ રિયો સમાઈ..કામ ક્રોધ મદ લોભ છૂડાકે,જોબન રંગકો પલટો ભાઈ,પંચભૂતકો નિરખ પરખલે,કોન કહો ઈસમેં ગુન ગાઈ..સંત પ્રતાપ પરમ પદ પાઈ,રજમેં મન…

  • ધર્મતેજ

    વામન એટલે વ્યક્તિગત આત્માવિષ્ણુ એટલે પરમાત્મા

    અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(શશશ) વામન અને વિરાટકથા આ પ્રમાણે છે-પ્રહ્લાદજીના પૌત્ર બલિરાજાએ વિશ્ર્વજિતયજ્ઞ દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરીને પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. દેવો હારીને અત્રતત્ર છુપાઈ ગયા.દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપઋષિના માર્ગદર્શન પ્રમાણે પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. પયોવ્રતના અનુષ્ઠાનથી…

  • ધર્મતેજ

    હું તો આ હાલી

    ટૂંકી વાર્તા -પૂજાભાઈ પરમાર ડાઈ ડોહી અને સમજુમા બેય વાતે વળગી હતી.‘કંકુડીન હવ ક્યાં લગણ બેહાડી રાખવી સ?’ ‘જ્યાં હુધી ઈનો વર જાતે તેડવા નો આવ તાં લગણ’.‘તિ જુવાન સોડીન જંદગી આખી બેહાડી રાખીશ?’ ‘તિ વારે વારે ઈનો હાહરો તેડવા…

  • ધર્મતેજ

    ઈશ્ર્વર એટલે દિવ્યતાનો પર્યાય

    મનન -હેમંત વાળા ઈશ્ર્વરનું અવતરણ પણ દિવ્ય છે અને તેના કર્મ પણ દિવ્ય છે. ઈશ્ર્વરની કરુણા દિવ્ય છે અને તેની શિક્ષામાં પણ દિવ્યતા સમાયેલી હોય છે. શ્રદ્ધાપૂર્વકની ઈશ્ર્વરની ભક્તિ પણ દિવ્ય છે અને તે ઈશ્ર્વરને સમજવા માટે પ્રયોજાતો જ્ઞાનયજ્ઞ પણ…

  • ધર્મતેજ

    શું તમને ક્રોધ આવે છે?

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રજોગુણનું બંધન સિદ્ધ કરીને હવે ભગવાન તમોગુણી પ્રકૃતિથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે, તેને સમજીએ. ભગવાન કૃષ્ણ કહે છે-“ઘઢધ્રઉૂંઞમૈરુટશ્ર્નઠળ અઢળજ્ઞ ઉંખ્રગાધ્ટ ટળપલર્ળીં એટલે કે તમોગુણના કાર્ય ક્રોધ, પ્રમાદ અને મોહ માનવને અધોગતિ પમાડે છે. આજે…

  • સ્પષ્ટ વક્તા સુખી ભવેત? એક પળ જેને નકારે છે જગત એ જમાનાઓ સુધી પૂજાય છે

    આચમન -અનવર વલિયાણી બે પ્રકારના સ્પષ્ટ વક્તાઓદેખાય છે. એક જે પોતાના સ્વાર્થ, સુખ-સગવડ, અહંકાર માટે બીજાને સ્પષ્ટ રીતે પોતે દોરેલી લક્ષ્મણરેખાઓ જણાવી દેતા હોય છે અને બીજા પ્રકારના સ્પષ્ટ વક્તા ઇશ્ર્વરને ગમે, ઇશ્ર્વરમાન્ય સિદ્ધાંતો-નિયમોને અનુરૂપ હોય, સર્વ જીવોના કલ્યાણ અર્થે…

  • ધર્મતેજ

    કોણ બાળે અને કોણ બળે

    ચિંતન -હેમુ ભીખું આ પ્રશ્ર્નની અંદર જ ઉત્તર છુપાયેલો છે. પ્રશ્ર્ન જ એમ કહેવા માંગે છે કે અહીં કોઈ બાળતું નથી અને અહીં કોઈ બળતું નથી. છતાં પણ ચર્ચા-વિચારણાની સંભાવના તો છે જ. ગીતાની એ વાત તો બધાને ખબર જ…

Back to top button