Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 225 of 928
  • ઈન્ટરવલ

    રાળ: વૃક્ષનું આ ‘રક્ષાકવચ’ જ વૃક્ષને ભારે પડી રહ્યું છે

    વિશેષ – વીણા ગૌતમ અગરનું ઝાડ એટલે કે અગરવૂડ જેને સામાન્ય રીતે ઔંધ કે ગહરુના નામે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં એ પોતાની સુગંધી રાળ એટલે કે રેઝિન અથવા તો ભીના ગુંદર માટે પ્રખ્યાત છે. તેને સહેલાઈથી સમજવું હોય તો…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • વેપારIndian stock market recovers after initial decline, Sensex Nifty rises

    ચીનના ફેકટરી આઉટપુટના નબળા ડેટાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું, એશિયાઇ શૅરબજારોમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)બેંગકોક – મુંબઇ: ચીને મે મહિનામાં તેનું ફેક્ટરી આઉટપુટ ધીમુ પડયું હોવાના અહેવાલ આપ્યા બાદ સોમવારે એશિયાના ઇક્વિટી બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. પ્રોપર્ટી માર્કેટ હજુ પણ મંદીમાં સપડાયેલું છે. યુએસ ફ્યુચર્સ…

  • વેપાર

    ગત નાણાકીય વર્ષમાં યુએઈથી સોના-ચાંદીની આયાતમાં 210 ટકાનો ઉછાળો: મુક્ત વેપાર કરારમાં ડ્યૂટીની સમીક્ષા જરૂરી: જીટીઆરઆઈ

    નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ 2023-24માં યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)થી મુક્ત વેપાર કરાર (ફ્રી ટે્રડ એગ્રીમેન્ટ-એફટીએ) હેઠળ દેશમાં સોના-ચાંદીની આયાત આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 210 ટકાના ઉછાળા સાથે 10.7 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે અને આર્બિટે્રજની આ અસર હળવી કરવા…

  • જૈન મરણ

    વિસાવદર નિવાસી (હાલ ઘાટકોપર) શેઠશ્રી હસમુખભાઈ અવિચળ ગાઠાણી (ઉં. વ. 87) તે જ્યોતિબેનના પતિ. ચિ. ભાવેશભાઈ, હીનાબેન નિશીથભાઈ દોશી, પિંકીબેન દિપકભાઈ ઠક્કરના પિતાશ્રી. અ.સૌ. જેસિકાના સસરા. પ્રથમ, લબ્ધિ, કૌશલ, બંસરી, કિયાનના દાદા-નાના. અ.સૌ. હીનાના દાદાજી સસરા. તેમજ સાસર પક્ષે સ્વ.…

  • હિન્દુ મરણ

    તરેડવાળા હાલ કાંદિવલી સ્વ. મથુરભાઈ ગાંધીના ધર્મપત્ની વિનોદાબેન ગાંધી (ઉં. વ. 83) 16-6-24ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. જાગૃતિ હિતેશ સંઘવી, નીલમ સતીશ મોદી, નીતા ચંદ્રેશ વળિયા, ઉર્વશી મયુર પારેખ, જીગ્નેશ અને હિતેશના માતા. જીગ્ના અને આરતીના સાસુ. ઈંદુરાય ચંદુલાલ દેસાઈના…

  • એકસ્ટ્રા અફેર

    મસ્કની વાતને ભારતનાં ઈવીએમ સાથે શું લેવાદેવા?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં લોકસભાની બે છેલ્લી ચૂંટણી વખતે ચૂંટણી પતી કે તરત જ ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (EVM)નો વિવાદ ઊભો થઈ ગયેલો કેમ કે ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત્યો હતો. ભાજપ ઈવીએમમાં ગરબડો કરીને જીતે છે એ પ્રકારના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 18-6-2024, નિર્જળા એકાદશી, ભીમ એકાશી, ગાયત્રી જયંતીભારતીય દિનાંક 28, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-11જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર,…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: પ્રણવનાદની પણ અનેક પદ્ધતિઓ છે. માનસચિકિત્સા માટે પ્રણવનાદનો વિનિયોગ થઇ શકે તેમ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(11) પ્રણવ-ઉપાસનાપ્રણવ-ઉપાસના સ્વરૂપત: ઉચ્ચકોટિની આધ્યાત્મિક સાધના છે, પરંતુ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ તથા જાળવણી માટે તથા ચિત્તની શુદ્ધિ અને શાંતિ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. પ્રણવ-ઉપાસનામાં ત્રણ તત્ત્વો પ્રધાન છે:(1) પ્રણવ-નાદનું ઉચ્ચારણ.(2) પ્રણવ-નાદ સાથે કાન…

  • તરોતાઝા

    યુવાનોમાં વધી રહ્યો છે બ્રેઈન યોગનો ક્રેઝ…!

    આરોગ્ય એક્સપ્રેસ – દિવ્ય જ્યોતિ `નંદન’ બ્રેઈન યોગ કે સુપર બ્રેઈન યોગ વાસ્તવમાં મગજની કામગીરીમાં સુધારો કરવાનો એક માર્ગ છે. અગાઉની પેઢીના લોકો તેમની માનસિક એકાગ્રતા માટે યોગ કરતા હતા, જ્યારે આજની નવી પેઢી બે ડગલાં આગળ વધીને બ્રેઈન યોગ…

Back to top button