Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 224 of 930
  • ઈન્ટરવલ

    ઓ.. મેઘા રે મેઘા રે…! બારે મેઘ ખાંગા થઇ લીલોતરી ક્યારે વરસાવશે?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ચોમાસુ હફ શરૂ તો થઇ ગયું છે, પરંતુ હજુ પર્યાપ્ત મેઘ મહેર થઇ નથી. ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશો હજુ હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હજુ માફકસરનો વરસાદ થયો નથી.…

  • ઈન્ટરવલ

    મને માફ કરજે…

    ટૂંકી વાર્તા – વિભૂત શાહ ટપૂસ ટપૂસ કરતું ટાઢોડું ટઢિયાળું બારીનાં બારણાં પર ટકોરા મારતું હતું. વરસાદી ભીની ભીની ઠંડી હવાને લીધે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. સુમિતા એની સામે ટગર ટગર એકી નજરે જોઈ રહી હતી, પછી નજર ફેરવી…

  • ઈન્ટરવલ

    ‘પ્લાન- બી’ ને મહત્ત્વ આપવું કેટલું જરૂરી?

    ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી જો ભૂલી ગયા હોય તો યાદ કરવું જરૂરી છે કે કોવિડના સમયમાં દરેક બિઝનેસમેન પ્લાન- બી વિશે ચર્ચા કરતા હતા. કોવિડ જેવી સમસ્યાઓનો સામનો કરવો હોય તો ભવિષ્યમાં ટકી રહેવા માટે એક વધારાનો…

  • ઈન્ટરવલ

    બે યુદ્ધ – બે શાંતિ દરખાસ્ત હવે તો ખમૈયા કરો!

    પ્રાસંગિક -અમૂલ દવે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું જાણીતું એક અવતરણ છે :‘જે લોકો દુષ્કર્મ કરી રહ્યા છે તેમને લીધે વિશ્ર્વનો વિનાશ નહીં થાય. વિશ્ર્વનું પતન કંઈ પણ કર્યા વિના પાપીઓને જોનારા લોકોને લીધે થશે.! ’ બે યુદ્ધે આખા વિશ્ર્વનું નખ્ખોદ…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • હિન્દુ મરણ

    તરેડવાળા હાલ કાંદિવલી સ્વ. મથુરભાઈ ગાંધીના ધર્મપત્ની વિનોદાબેન ગાંધી (ઉં. વ. 83) 16-6-24ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. જાગૃતિ હિતેશ સંઘવી, નીલમ સતીશ મોદી, નીતા ચંદ્રેશ વળિયા, ઉર્વશી મયુર પારેખ, જીગ્નેશ અને હિતેશના માતા. જીગ્ના અને આરતીના સાસુ. ઈંદુરાય ચંદુલાલ દેસાઈના…

  • વેપાર

    ગત નાણાકીય વર્ષમાં યુએઈથી સોના-ચાંદીની આયાતમાં 210 ટકાનો ઉછાળો: મુક્ત વેપાર કરારમાં ડ્યૂટીની સમીક્ષા જરૂરી: જીટીઆરઆઈ

    નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ 2023-24માં યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)થી મુક્ત વેપાર કરાર (ફ્રી ટે્રડ એગ્રીમેન્ટ-એફટીએ) હેઠળ દેશમાં સોના-ચાંદીની આયાત આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 210 ટકાના ઉછાળા સાથે 10.7 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે અને આર્બિટે્રજની આ અસર હળવી કરવા…

  • વેપારIndian stock market recovers after initial decline, Sensex Nifty rises

    ચીનના ફેકટરી આઉટપુટના નબળા ડેટાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું, એશિયાઇ શૅરબજારોમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)બેંગકોક – મુંબઇ: ચીને મે મહિનામાં તેનું ફેક્ટરી આઉટપુટ ધીમુ પડયું હોવાના અહેવાલ આપ્યા બાદ સોમવારે એશિયાના ઇક્વિટી બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. પ્રોપર્ટી માર્કેટ હજુ પણ મંદીમાં સપડાયેલું છે. યુએસ ફ્યુચર્સ…

  • જૈન મરણ

    વિસાવદર નિવાસી (હાલ ઘાટકોપર) શેઠશ્રી હસમુખભાઈ અવિચળ ગાઠાણી (ઉં. વ. 87) તે જ્યોતિબેનના પતિ. ચિ. ભાવેશભાઈ, હીનાબેન નિશીથભાઈ દોશી, પિંકીબેન દિપકભાઈ ઠક્કરના પિતાશ્રી. અ.સૌ. જેસિકાના સસરા. પ્રથમ, લબ્ધિ, કૌશલ, બંસરી, કિયાનના દાદા-નાના. અ.સૌ. હીનાના દાદાજી સસરા. તેમજ સાસર પક્ષે સ્વ.…

  • એકસ્ટ્રા અફેર

    મસ્કની વાતને ભારતનાં ઈવીએમ સાથે શું લેવાદેવા?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં લોકસભાની બે છેલ્લી ચૂંટણી વખતે ચૂંટણી પતી કે તરત જ ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (EVM)નો વિવાદ ઊભો થઈ ગયેલો કેમ કે ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત્યો હતો. ભાજપ ઈવીએમમાં ગરબડો કરીને જીતે છે એ પ્રકારના…

Back to top button