• મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    ફિલ્મમાં એન્ટ્રી-ભણતરમાં એક્ઝિટ!

    હેન્રી શાસ્ત્રી મારાં મમ્મીને ફિલ્મો જોવી ગમતી હતી, પણ ફિલ્મસ્ટાર માટે ક્યારેય જબરું આકર્ષણ કે ઘેલછા નહોતા. હા, એમના સમયની (૧૯૪૦ – ૫૦ના દાયકાની) એક અભિનેત્રી એમને અત્યંત પ્રિય હતી. એક વખત એ અભિનેત્રીનું શૂટિંગ અંધેરીના સ્ટુડિયોમાં હતું ત્યારે એમને…

  • મેટિની

    ફિલ્મી ‘ટાઈટલ’ વહી જો પબ્લિક મન ભાયે!

    ડ્રેસ-સર્કલ -સંજય છેલ સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું, ‘આપણી નવી ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો ને. કશું સૂઝતું નથી!’ તો કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું, તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’ ‘નહીં!’ નિર્માતા બોલ્યા.‘નગાડા હૈ?’‘નહીં તો!’ નિર્માતા…

  • મેટિની

    …આપણી ડૂબતી નાવમાં પણ ટિકિટ લઈને બેસે એ ‘મિત્ર’

    અરવિંદ વેકરિયા અમે ત્રણે’ય, હું, તુષારભાઈ અને અભય શાહ પ્રેમાબાઈ હોલ તરફ પહોંચ્યા. એ પહેલા સામે જ આવેલા ભદ્રકાળી માનાં મંદિરમાં મેં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. અભય શાહ કહે, અરે..નેકી ઔર પૂછ..પૂછ…’ અમે માનાં દર્શન કર્યા. હાર-નાળિયેર ચઢાવ્યા. અજબની…

  • મેટિની

    તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ…

    ફિલ્મનામા -નરેશ શાહ રાજુ ભા૨તન, હરીશ ભિમાણી, યતીન મિશ્ર સહિતના લેખકોએ આલેખેલા લતા મંગેશકર વિશેનાં પુસ્તકોમાંની અમુક વાતો આપણા ધ્યાને જ ચઢીનથી. દાખલા તરીકે, હેમા હર્દીક૨. લતાદીદીનું આવું નામ ગળે ઊતરેે છે ? લતા મંગેશક૨ની સાચી અટક હર્દીકર છે પણ…

  • મેટિની

    ગ્લોબલ મહાભારત!

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા ૧૯૮૮ની સાલમાં આપણા સૌની પ્રિય ટીવી ધારાવાહિક ‘મહાભારત’નું પ્રસારણ શરૂ થયું અને આખો દેશ જાણે દર અઠવાડિયે બી. આર. ચોપરાના એ સર્જન સાથે જ શ્ર્વાસ લેતો થઈ ગયો હતો. વેદ વ્યાસના મહાકાવ્ય ‘મહાભારત’ કે ટીવી સિરિયલ ‘મહાભારત’નું…

  • મેટિની

    તેરા પીછા ના… મૈં છોડુંગા સોણિયે…

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ‘તમને ચોથા માળે રહેતા અશ્રુલેખાબહેનની દીકરી મનસ્વીની વાતની ખબર પડી?’ આવો એક સવાલ જો સોસાયટીની કોઈ મહિલા અન્ય મહિલાને કરે અને એનો જવાબ ન મળે તો સોસાયટીની ચારેચાર વિંગમાં રહેતા સમસ્ત નારીગણને એ સવાલના જવાબની જાણ…

  • હિન્દુ મરણ

    રાજપરા (ખોડીયાર) ભાવનગર હાલ મુંબઈ ગીતાબેન તથા રાજેશભાઈ નાનજી સોલંકીના દીકરા સ્વ. યોગેશભાઈ રાજેશ સોલંકી (ઉં. વ. ૨૬), ગુરુવાર તા. ૧૩-૬-૨૪ના રામચરણ પામ્યા છે. તેમના બારમા-કારજની વિધિ ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. સ્થળ- નવરત્ન…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનસાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના…

Back to top button