Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 140 of 930
  • જૈન મરણ

    ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂ. જૈનબોટાદ નિવાસી હાલ સાયન વિજયાબેન રતિલાલ બગડીયાના સુપુત્ર મનહરલાલ (ઉં. વ. ૮૫) ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. મીનળ, મનીષા, મનીષના પિતા. હિતેનભાઈ અને કિંજલના સસરાજી. જયંતીલાલ મંગળજી શાહના જમાઈ. રસિકભાઈ, લીલાવતીબેન, બટુકભાઈ, સૂર્યકાંતભાઈ, સુરેશભાઈના ભાઈ.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલહાલ વલસાડ (છીપવાડ)ના રહેવાસી સ્વ. છગનભાઈ બાલુભાઈ પાનવાલાના સુપુત્ર સુમનભાઈ (ઉં. વ. ૭૫) રવિવાર, ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકળાબેનના પતિ. સ્વ. ઈચ્છાબેન રવજીભાઈના જમાઈ. ભાવિન, સંગીતા-બળવંતભાઈ, આશા-જયેશભાઈના પિતાશ્રી. નુપૂર, ધ્રુવના નાના. તેમનું બેસણું ગુરુવાર, ૧-૮-૨૪ના બપોરે ૧ થી…

  • વેપાર

    નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચ્યો

    મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ રહ્યો છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સપ્તાહના પહેલા દિવસની જેમ મંગળવારે પણ સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટી નજીક પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    વિદ્યાર્થીઓને પરીક્ષાના ચક્કરથી દૂર કરી સ્કીલ બેઝ્ડ શિક્ષણ આપો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં શિક્ષણનું સ્તર નીચે ને નીચે ઊતરતું જાય છે અને નીટ જેવી પરીક્ષાઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારવું તેની ચિંતા કરવાના બદલે નવા નવા અને શિક્ષણની વાટ લગાડનારા તુક્કા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૩૧-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧૧પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી…

  • ચાલતાનું નસીબ પણ ચાલતું રહે અને સૂતાનું…?

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ વાલિયા લૂંટારાને ઘરના સભ્યોને પૂછવા જવું પડ્યું કે, મારા પાપમાં તમે ભાગીદાર છો? પરિવારના સભ્યોએ જ્યારે જવાબ આપ્યો કે, ‘ના’! તમારાં કર્મ તો તમારે ભોગવવાનાં રહેશે! અને તે ક્ષણથીએ વાલિયો લૂંટારો મટી ગયો અને રામ સ્મરણ…

  • ઈન્ટરવલ

    અહંકાર અસ્થાયી સુખ આપે છે, જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે આવી જાય છે.પુલ ખૂબ સાંકડો હોવાથી એકબીજાને ઓળંગીને આગળ નીકળી ન શકાય એવી પરિસ્થિતિ સર્જાય છે.આ બન્ને બકરાંમાં એક બકરું સમજદાર હતું.થોડું આગળ…

  • ઈન્ટરવલ

    એક મિનિટમાં એમબીએ થવું છે?

    વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, તમે સ્કૂલે ભણવા ગયેલ?’ રાજુ રદીએ સવાલનો ચોરસ ગોળો મારા તરફ ફેંક્યો . રાજુ રદી સાંસદ કે ધારાસભ્ય નથી. જો કે, તે સારું જ નહીં ઘણું એટલે કે બહુ સારૂં છે. અન્યથા રાજુ રદી એટલા બધા…

  • ઈન્ટરવલ

    આંખોને નૂરાની ચમક આપતાં સપ્તરંગી ચશ્માં….

    તસવીરની આરપાર – ભાટી એન. ગૌરા તારા મુખડા પર કાળા ચશ્માં ચાર ચાંદ લગાવે છે,અણિયારી તારી આંખો પર ચશ્માં ચાર ચાંદ લગાવે છે. મનુષ્યના શરીરમાં અતુલ્ય અંગ કિયું..!? જવાબ આપવા બેસીએ તો ઘણાં અંગોના નામ આપી શકીએ…! પણ આપણી આંખ…

Back to top button