જૈન મરણ
પોરબંદર નિવાસી હાલ વિલે પાર્લે શ્રી મહેન્દ્રભાઈ પ્રાણજીવનદાસ શાહ (ઉં. વ. ૯૩) તા. ૩૧-૭-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે ઇંદીરાબેનના પતિ, સોનલ, વંદનાના પિતા. અનિલ અને સ્નેહલના સસરા તેમ જ પ્રસન્નભાઈ, ભરતભાઈ, જયંતભાઈ, હેમંતભાઈ બ્રોકરના મોટાભાઈ. વિદ્યાબેન ધીરજબેન જ્યોત્સનાબેનના ભાઈ.…
- વેપાર
ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બેદિવસીય બેઠકના અંતે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતના અણસાર આપતા ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ…
- વેપાર
નિરસ માગ અને મલયેશિયા પાછળ પામતેલમાં સુસ્ત વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં ૪૨ સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ છતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૩ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ…
- એકસ્ટ્રા અફેર
યુપીના કાયદામાં લવ જિહાદની વાત જ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી કારમી હારના પગલે ભાજપે ગુમાવેલી ભૂમિ પાછી મેળવવાનાં ફાંફાં શરૂ કર્યાં છે. તેના ભાગરૂપે કહેવાતો લવ જિહાદ વિરોધી ખરડો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પસાર કરી દેવાયો. ભાજપ ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવવાનો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૨-૮-૨૦૨૪ શિવરાત્રિભારતીય દિનાંક ૧૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ વદ -૧૩પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને…