Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 126 of 930
  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી કચરો ફેંદી કંચન કાઢેગ્રીક પુરાણમાં દૈવી – જાદુઈ સ્પર્શથી દરેક વસ્તુને સોનામાં ફેરવી નાખતા મિડાસ નામના રાજાની વાત જાણીતી છે. એના પરથી અંગ્રેજીમાં રૂઢિપ્રયોગનો જન્મ થયો છે – ‘મિડાસ ટચ’ મતલબ કે ફાઇનાન્સને લગતા દરેક નિર્ણયને સફળતા મળવી.આ…

  • ઈન્ટરવલ

    જાલિડાની સીમમાં રઘુવંશી સમાજનાં રામધામમાં ભવ્ય શિવમંદિર બની રહ્યું છે

    તસવીરની આરપાર -ભાટી એન. બારાક્ષરી માસમાં સર્વોત્તમ માસ શ્રાવણ માસ આ માસને ત્રિલોકનાથ, ત્રિપુરારી, નિલકંઠ, ત્રિનેત્રેશ્ર્વર, સોમનાથ જેવા અનેકાનેક નામ ભોળાનાથ સદા શિવજીના છે…! તેમનો મંગલકારી મંત્ર ૐ નમ: શિવાય શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં પરમ પવિત્ર માસ તરીકે ઓળખાય છે.…

  • ચોવક કહે છે: ભેખ ધર્યા પછી પણ મોહ છૂટવો મુશ્કેલ છે!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક ચોવક છે: “બાવો વિઠો જપે, નેં જુકો અચે સે ખપે ભેખધારી થયા પછી પણ સંસારિક વસ્તુઓનો મોહ ત્યાગવો ઘણો કઠિન છે. અહીં મૂકેલી ચોવકનો અર્થ એ જ થાય છે કે: મોહ ન છૂટવો. ભેખ ધારણ…

  • ઈન્ટરવલ

    એક હસીના થી… બાંગ્લાદેશનો બળવો બિઝનેસને બાળશે!

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આપણાં પાડોશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલો બળવો અને તેને પરિણામ થયેલા સત્તાપલ્ટાને કારણે આપણે વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતા કરાવે એવાં અનેક કારણો ઊભા થયા છે. સૌથી મોટી ચિંતા સંરક્ષણને લગતી છે અને બીજી ચિંતા ઊભયપક્ષી વેપારને લગતી છે.…

  • સ્પેશિયલ ફિચર્સ

    શિવવિજ્ઞાન: શિવલિંગની આટલી મહત્તા શા માટે?

    મુકેશ પંડ્યા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા…

  • ઈન્ટરવલ

    એક હસીના થી… વિશ્ર્વમાં સૌથી લાંબું શાસનકરનારી મહિલા નેતા શેખ હસીનાનું પતન કેમ થયું?

    સંગિક -અમૂલ દવે પિતાની ભૂલ દોહરાવાનું બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને એટલું ભારે પડ્યું કે જે દેશમાં સતત ૧૫ વર્ષ સુધી શાસન કર્યું એ જ દેશમાંથી પોણા કલાકમાં નીકળી જવું પડ્યું. વિદાયવેળાનું પ્રવચન પણ દઈ શક્યાં નહીં. બાંગ્લાદેશનો સત્તાપલટો નાટ્યાત્મક…

  • ઈન્ટરવલ

    લઘુતમ વસ્તુઓ સાથે જીવન જીવવું એનું નામ શ્રેષ્ઠ જીવન…

    મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા જો તમે તમારા જીવનને સરળ બનાવવાનો માર્ગ શોધી રહ્યા હો તો કદાચ ઓછી જરૂરિયાતવાળું જીવન તમારા માટે યોગ્ય હોઈ શકે છે.લઘુતમ વસ્તુઓ સાથેનું જીવન જીવવું એ ઉત્તમ જીવન ગણાય. તમારી ખરેખર જરૂરિયાતવાળી જ ચીજ વસ્તુઓ ખરીદવી.આમ…

  • હિન્દુ મરણ

    ગામ સુવઇના સ્વ. મોંઘીબેન શીવજી લખમશી ફરીયાના પુત્રવધૂ. સ્વ. દેવચંદના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૩) રવિવાર, તા. ૪-૮-૨૪ના અવસાન પામેલ છે. ડો. વૈશાલી, જીગિતા, હેતલ, સાગરના માતુશ્રી. ડો. જયેશ, મનસુખ, વિજયના સાસુ. ગં.સ્વ. દિવાળીબેન, કંકુબેન, મંજુલાબેનના દેરાણી, શારદાબેન, સ્વ. ગુણવંતીબેન,…

  • જૈન મરણ

    રાધનપુર તીર્થ જૈનરાધનપુર નિવાસી રમણીકલાલ રતીલાલ મસાલીયા (ઉં. વ. ૯૫) તે સ્વ. કંચનબેનના પતિ. તરલીકાબેનના પિતાશ્રી. કાંતાબેન, મંજુલાબેન, પદ્માબેન, મુક્તાબેન તથા પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈના મોટાભાઈ. કિરીટ જયંતીલાલ શાહના સસરાજી. હેતલ, ચિરાગ, તેજસ, જિગ્નેશભાઈ, જૈની, પ્રણાલીના નાનાજી તા. ૪-૮-૨૪ રવિવારના સદ્ગતિ પામ્યા…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ૩૭ પૈસા ખાબકીને નવા તળિયે

    મુંબઈ: અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ આજે વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા ધોવાણ ઉપરાંત મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૩૭ પૈસા ખાબકીને ૮૪.૦૯ની નવી…

Back to top button