જૈન મરણ
અચલગચ્છીય પ.પૂ. સા. શ્રી વિમલકિરણાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છેશાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પ્રવર્તિની મહત્તરા મુખ્યાસાધ્વી શ્રી પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૧૨-૮-૨૦૨૪, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ),ભારતીય દિનાંક ૨૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭પારસી શહેનશાહી ગાથા-૩ સ્પેન્તોમર્દ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- એકસ્ટ્રા અફેર
હિંડનબર્ગનો નવો ધડાકો, માધવી બૂચને દૂર કરવાં જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી છે અને મોટો ધડાકો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનું ટાર્ગેટ આ…
- સ્પેશિયલ ફિચર્સ
સૂક્ષ્મ અણુ હોય કે વિશાળ ગ્રહમાળા: બધા શિવલિંગના જ આકારમાં
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવજી અણુથી પણ સૂક્ષ્મ છે અને બ્રહ્નાંડના મોટા મોટા પદાર્થો કરતા પણ મોટા છે તેવું ઘણા પુરાણગ્રંથોમાં વાંચવા મળે છે. આ વાત આજના વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સાચી છે. નાના અણુની સંરચના હોય કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોની…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ ૩૪
કિરણ રાયવડેરા ‘અરે તુમ લોગ કો સમજ મેં આતા હૈ કી નહીં?’‘જગમોહન દીવાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તું મારા માણસોને નહીં છોડાવી લાવે તો આ માણસ જીવી જશે તો પણ હું એને મારી નાખીશ.’બબલુને સમજાતું નહોતું કે આ…
- ધર્મતેજ
ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય
પ્રાસંગિક -હેમુ ભીખુ રામકૃષ્ણ પરમહંસના જીવન વૃતાંતમાં એક ઘટના આવે છે. એક સમયે તેઓ ભક્તજનો સાથે ગંગા નદીમાં હોડી દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પવિત્ર કાશી નગરી સામેથી હોડી પસાર થઈ. જેવી હોડી મણિકર્ણિકા ઘાટ સામેથી પસાર થઈ ત્યારે…
- ધર્મતેજ
રામનું સ્મરણ કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ તો ભવિષ્ય અદ્દભુત વળાંક લઇ શકે
માનસ મંથન -મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું…
- ધર્મતેજ
દુ:ખ શા માટે?
અલૌકિક દર્શન -ભાણદેવ એક બુદ્ધિશાળી પણ દુ:ખી યુવાને પ્રશ્ર્ન પૂછયો:“ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? “આ સૃષ્ટિની રચના દ્વારા ભગવાનને પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવો નથી. જે પૂર્ણ છે, તેને પોતાનો શો હેતુ સિદ્ધ કરવાનો હોય? આ સૃષ્ટિરચના…
- ધર્મતેજ
અઢારે આલમ: પ્રાચીન સમયની ગ્રામ વ્યવસ્થા
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અઢારે આલમ, અઢારે વરણ, અઢારેય નાત-જાત.. જેવા શબ્દો આપણી લોકવ્યવહારની ભાષ્ાામાં વારંવાર વપરાતા સાંભળવા મળે, પરંતુ આ અઢારે જ્ઞાતિ કે જાતિ-વર્ણ વિશે કોઈ એક જ ચોક્ક્સ યાદી નથી સાંપડતી. ભગવદ્ગોમંડલ.૧/પૃ.૧ર૪ મુજબ અઢારે આલમ એટલે તમામ…