- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ ૩૪
કિરણ રાયવડેરા ‘અરે તુમ લોગ કો સમજ મેં આતા હૈ કી નહીં?’‘જગમોહન દીવાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તું મારા માણસોને નહીં છોડાવી લાવે તો આ માણસ જીવી જશે તો પણ હું એને મારી નાખીશ.’બબલુને સમજાતું નહોતું કે આ…
- ધર્મતેજ
દુ:ખ શા માટે?
અલૌકિક દર્શન -ભાણદેવ એક બુદ્ધિશાળી પણ દુ:ખી યુવાને પ્રશ્ર્ન પૂછયો:“ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? “આ સૃષ્ટિની રચના દ્વારા ભગવાનને પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવો નથી. જે પૂર્ણ છે, તેને પોતાનો શો હેતુ સિદ્ધ કરવાનો હોય? આ સૃષ્ટિરચના…
- ધર્મતેજ
ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય
પ્રાસંગિક -હેમુ ભીખુ રામકૃષ્ણ પરમહંસના જીવન વૃતાંતમાં એક ઘટના આવે છે. એક સમયે તેઓ ભક્તજનો સાથે ગંગા નદીમાં હોડી દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પવિત્ર કાશી નગરી સામેથી હોડી પસાર થઈ. જેવી હોડી મણિકર્ણિકા ઘાટ સામેથી પસાર થઈ ત્યારે…
- ધર્મતેજ
રામનું સ્મરણ કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ તો ભવિષ્ય અદ્દભુત વળાંક લઇ શકે
માનસ મંથન -મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું…
- ધર્મતેજ
જે શ્વાસનો પણ શ્વાસ છે
ચિંતન -હેમંત વાળા કેન ઉપનિષદમાં કોના આધારે, કોની પ્રેરણાથી, કોને કારણે આ બધું પ્રવર્તમાન છે તેની ચર્ચા કરવામાં આવી છે. કોની ઈચ્છા વડે, કોના માર્ગદર્શન દ્વારા મન પોતાના વિષયો પ્રત્યે આકર્ષાય છે, કોના વડે જીવન-શક્તિ પ્રગટ થાય, કોની પ્રેરણાથી ઇન્દ્રિયો…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા (ભાગ-૧૧)
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (૫) ‘સતીગીતા’:સતી થવાનો રિવાજ જે જમાનામાં વ્યાપકપણે પ્રચલિત હતો. એ સમયે ‘સત્સંગિજીવન’ ગ્રંથના પાંચમા પ્રકરણના ૩૦ થી ૩૭ – એમ આઠ અધ્યાય સુધી વિસ્ત્ાૃતપણે પતિવ્રતા સ્ત્રીએ પાળવાના નિયમો વિધવા સ્ત્રી સંદર્ભે આલેખ્યા. પતિના મૃત્યુ પાછળ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ મુંબઇ-દાદર શાંતિલાલ જટાશંકર દોશી (ઉં. વ. ૯૪) તે હસમુખભાઇ, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, નીતાબેનના પિતા. નીતાબેન, ભાવનાબેન, હીનાબેન, જીતેશભાઇના સસરા. ચંદુલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. શશીકાંતભાઇના કાકા. ભાવિન, કુનાલ, શીતલ, મિતલ, ભક્તિ, ભવિતાના દાદા. બિનલ, નિકિતાના નાના.…
- વેપાર
સોનામાં નીચા મથાળેથી માગનો ચમકારો છતાં ભાવમાં ભારે ચંચળતાથી ખરીદદારો અવઢવમાં
કોમોડિટી -રમેશ ગોહિલ ગત ૨૩મી જુલાઈના રોજ સરકારે સોના પરની આયાત જકાતમાં ઘટાડો કર્યા બાદ સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં આગલા સપ્તાહથી શરૂ થયેલો રિટેલ સ્તરની માગનો સળવળાટ ગત સપ્તાહ દરમિયાન પણ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં આંતરરાષ્ટ્રીય…
પારસી મરણ
રોહીનતન દોસાભાઇ કુદીયાનાવાલા તે જેસમીનના ધની. તે મરહુમો કેટી દોસાભાઇ કુદીયાનાવાલાના દીકરા. તે રોશન ડ્રાઇવરના ફૂઇ. તે મરહુમ ફિરોઝ કુદીયાનાવાલાના કાકા. તે મરહુમો ડોલી દોરબ જહાંગીરજી નાઝારના જમાઇ. તે ખોરશેદ, હોશંગ, રતીના બનેવી. (ઉં. વ. ૬૩) રે. ઠે. ૧૨૭/૧૨૯ દેસાઇ…
હિન્દુ મરણ
ઝાલાવાડી સઇ સુથારલીંબડી નિવાસી હાલ વિલેપાર્લે ચંદનબેન સોલંકી (ઉં. વ. ૮૩) શુક્રવાર તા. ૯-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુલાલ વાલજીભાઇ સોલંકીના ધર્મપત્ની. તે જેઠાલાલ વિરજી ગોહિલના સુપુત્રી. તે દિનેશભાઇ, સ્વ. નલિનભાઇ, સ્વ. જયશ્રીબેન ભરતકુમાર, રાજેશભાઇ, કમલેશભાઇ, અશોકભાઇ, કેતનભાઇના માતુશ્રી.…