- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ ૩૪
કિરણ રાયવડેરા ‘અરે તુમ લોગ કો સમજ મેં આતા હૈ કી નહીં?’‘જગમોહન દીવાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તું મારા માણસોને નહીં છોડાવી લાવે તો આ માણસ જીવી જશે તો પણ હું એને મારી નાખીશ.’બબલુને સમજાતું નહોતું કે આ…
- ધર્મતેજ
ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય
પ્રાસંગિક -હેમુ ભીખુ રામકૃષ્ણ પરમહંસના જીવન વૃતાંતમાં એક ઘટના આવે છે. એક સમયે તેઓ ભક્તજનો સાથે ગંગા નદીમાં હોડી દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પવિત્ર કાશી નગરી સામેથી હોડી પસાર થઈ. જેવી હોડી મણિકર્ણિકા ઘાટ સામેથી પસાર થઈ ત્યારે…
- ધર્મતેજ
રામનું સ્મરણ કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ તો ભવિષ્ય અદ્દભુત વળાંક લઇ શકે
માનસ મંથન -મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું…
- ધર્મતેજ
દુ:ખ શા માટે?
અલૌકિક દર્શન -ભાણદેવ એક બુદ્ધિશાળી પણ દુ:ખી યુવાને પ્રશ્ર્ન પૂછયો:“ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? “આ સૃષ્ટિની રચના દ્વારા ભગવાનને પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવો નથી. જે પૂર્ણ છે, તેને પોતાનો શો હેતુ સિદ્ધ કરવાનો હોય? આ સૃષ્ટિરચના…
- ધર્મતેજ
અઢારે આલમ: પ્રાચીન સમયની ગ્રામ વ્યવસ્થા
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અઢારે આલમ, અઢારે વરણ, અઢારેય નાત-જાત.. જેવા શબ્દો આપણી લોકવ્યવહારની ભાષ્ાામાં વારંવાર વપરાતા સાંભળવા મળે, પરંતુ આ અઢારે જ્ઞાતિ કે જાતિ-વર્ણ વિશે કોઈ એક જ ચોક્ક્સ યાદી નથી સાંપડતી. ભગવદ્ગોમંડલ.૧/પૃ.૧ર૪ મુજબ અઢારે આલમ એટલે તમામ…
- ધર્મતેજ
જે શ્વાસનો પણ શ્વાસ છે
ચિંતન -હેમંત વાળા કેન ઉપનિષદમાં કોના આધારે, કોની પ્રેરણાથી, કોને કારણે આ બધું પ્રવર્તમાન છે તેની ચર્ચા કરવામાં આવી છે. કોની ઈચ્છા વડે, કોના માર્ગદર્શન દ્વારા મન પોતાના વિષયો પ્રત્યે આકર્ષાય છે, કોના વડે જીવન-શક્તિ પ્રગટ થાય, કોની પ્રેરણાથી ઇન્દ્રિયો…
- ધર્મતેજ
અનીતિનું આચરણ હંમેશાં વિનાશનું કારણ હોય છે, જીવનમાં જો અનીતિ અને અધર્મનું આચરણ કરશો તો તમારો વિનાશ નિશ્ર્ચિત છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભનો વધ થતાં જ દેવરાજ ઇન્દ્ર અને દેવગણ અસુર સેના પર આક્રમણ કરે છે. પોતાના અસુરશ્રેષ્ઠોના થયેલા વધને જોઈ અસુરગણ ભયભીત થઈ જાય છે અને પલાયન થવાની કોશિષ કરે છે પણ દેવગણ તેમનો ખાતમો બોલાવે…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા (ભાગ-૧૧)
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (૫) ‘સતીગીતા’:સતી થવાનો રિવાજ જે જમાનામાં વ્યાપકપણે પ્રચલિત હતો. એ સમયે ‘સત્સંગિજીવન’ ગ્રંથના પાંચમા પ્રકરણના ૩૦ થી ૩૭ – એમ આઠ અધ્યાય સુધી વિસ્ત્ાૃતપણે પતિવ્રતા સ્ત્રીએ પાળવાના નિયમો વિધવા સ્ત્રી સંદર્ભે આલેખ્યા. પતિના મૃત્યુ પાછળ…
- ધર્મતેજ
પંચ મહાભૂતનાં પ્રતીક સમા આ પાંચ પ્રાચીન મંદિર વિશે શું જાણો છો?
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભગવાન શિવના અતિ પ્રસિદ્ધ મંદિરો માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ છે. હિમાલયમાં કેદારનાથથી લઈને રામેશ્ર્વરમ સુધી અતિ પવિત્ર અને પ્રાચીન મંદિરો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધરોહર છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં…