Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 110 of 930
  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ કોલવા હાલ નાલાસોપારાના રહીશ સ્વ. લીલાબેન અને સ્વ. ધીરુભાઇના પુત્ર પ્રફુલભાઇ (ઉં. વ. ૪૬) તા. ૭-૮-૨૪ના દિને સ્વર્ગવાસ પામ્યા છે. તે જશોદાબેનના પતિ. તે ક્રિસ, દક્ષના પિતાશ્રી. તે વર્ષાબેન, ગિરીશભાઇના ભાઇ. તે સ્વ. હરકિશનદાસ, સ્વ. લક્ષ્મીબેનના પૌત્ર. તે…

  • પારસી મરણ

    વિરાફ શાવક શેઠના તે જેસ્મીન વિ. શેઠના ના ખાવીંદ. તે મરહુમો મની તથા શાવક શેઠના ના દીકરા. તે મરહુમો ડોલી તથા ટેહમુરસ્પ દારૂવાલાના જમાઇ. તે નવાઝ દારા ને ફરીદાના કઝીન. તે રોહિન્ટન ટેહમુરસ્પ દારૂવાલા, કેરશી ટેહમુરસ્પ દારૂવાલા ને કેટી બહેરામ…

  • વેપારGold became cheaper by four thousand rupees

    સોનામાં ₹ ૫૫૪નો ચમકારો, ચાંદી ₹ ૪૨૨નો ઘટાડો

    મુંબઈ: મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં વધ્યા મથાળેથી…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનસ્વ. રમેશચંદ્ર હરગોવિંદદાસ ધોળકીયાના ધર્મપત્ની મૃદુલાબેન (બેબીબેન) (ઉં.વ. ૮૧) તે ઉરણવાલા સ્વ. શાંતાબેન જમનાદાસ લક્ષ્મીચંદ શાહના દીકરી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. કિરણભાઈ, ધીમંતભાઈ, સ્વ. દક્ષાબેન, મીનાબેનના બહેન તા. ૧૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.…

  • સ્પેશિયલ ફિચર્સ

    ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા બીલીપત્રને તમે શિવનો ભક્તો પર કરૂણા વરસાવતો પ્રેમપત્ર કહી શકો.શ્રાવણ મહિનામાં શિવલિંગને પાણી-દૂધનો અભિષેક થાય, ભસ્મ ચઢાવાય અને એ સાથે શિવને પ્રિય બીલીપત્ર પણ ચઢાવાય. શિવજીને બીલીપત્ર એટલું પ્રિય છે કે તેમને અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપોનો…

  • એકસ્ટ્રા અફેર

    મોદી સરકારે નાકલીટી તાણીને બ્રોડકાસ્ટિંગ બિલ પાછું લેવું પડ્યું

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારાનો ખરડો સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી)ને મોકલીને નાકલીટી તાણવી પડી એ સમાચાર તાજા છે ત્યાં મોદી સરકારે બીજી પીછેહઠ કરવી પડી છે. મોદી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા અને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૪-૮-૨૦૨૪, પતેતીભારતીય દિનાંક ૨૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૯પારસી શહેનશાહી ગાથા-૫ વહિશ્તોઈશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૩૦મો…

  • ઈન્ટરવલ

    મિડલ ઈસ્ટમાં ભડકી યુદ્ધની આગ: ત્રીજા વિશ્ર્વ યુદ્ધના નખાશે બીજ?

    પ્રાસંગિક -અમૂલ દવે મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું છાયા યુદ્ધ સીધાયુદ્ધમાં પરિવર્તિત થઈ જશે એવો ભય વ્યાપી ગયો છે. ઈઝરાયલે ઈરાનની ધરતી પર હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયેની હત્યા કરીને ઈરાનનું નાક કાપી નાખ્યું…

  • ઈન્ટરવલ

    વેર- વિખેર -પ્રકરણ ૩૬

    કિરણ રાયવડેરા ‘આવો મિસ્ટર વિક્રમ દીવાન, આવો…’ડો. આચાર્યએ ખુરશીમાંથી ઊભા થઈને વિક્રમને પોતાની કેબિનમાં આવકાર આપ્યો.વિક્રમની પાછળ પાછળ પૂજા પણ આવી:‘આ મારી પત્ની પૂજા…ડોકટર, મેં તમને એના વિશે ફોનમાં જણાવ્યું હતું.’ વિક્રમે ડોક્ટર સાથે હાથ મિલાવતાં કહ્યું.‘યસ… યસ… તમે કેમ…

  • ઈન્ટરવલ

    સહિષ્ણુતામાં સમાયું સૌનું સુખ

    મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા આપણી આસપાસના કેટલાય મૂક પદાર્થોનું જીવન સંગીત જો આપણે ધ્યાનથી સાંભળીશું તો એમાંથી સહિષ્ણુતાનો મહિમા અસરકારક રીતે પ્રગટતો અનુભવવા મળશે. જે આરસપહાણ સહિષ્ણુ બનીને શિલ્પીના તીક્ષ્ણ ટાંકણાના ઘા સહન કરે છે એ પથ્થર એક દિવસ ભગવાનની…

Back to top button