- વડોદરા

અમરેલીથી સુરત જતી બસને વડોદરા પાસે નડ્યો અકસ્માત, ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત
વડોદરાઃ વડોદરા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી સુરત જતી લકઝરીએ આગળ જતી ટ્રકને ટક્કર મારી હતી. બામણગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને 20થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. જેમાં…
- ભુજ

ગાંધીધામ અને કુંભારિયામાં બે વ્યક્તિના આપઘાતઃ આદિપુરમાં ગાંજા સાથે એકની ધરપકડ
રાપરમાં 17 વર્ષની કિશોરીનો મૃતદેહ લટકતો મળતા પંથકમાં ચકચાર (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ ગાંધીધામના આઝાદ નગરમાં રહેતા ઉમર જુસબ લાખા (ઉ.વ. ૪૩)એ તેમ જ સીમાવર્તી રાપરનાં કુંભારિયા ગામના સીમાડામાં લીમડાના વૃક્ષ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ નીમુ જેસંગ કોળી (ઉ.વ.૧૭)એ કોઈ…
- અમદાવાદ

ટિશ્યૂ પેપર પર લખેલા એક મેસેજે આખું તંત્ર દોડતું કર્યું, હાઇજેકની ધમકી બાદ…
વિમાનનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ… અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનની અંદર એક ટિશ્યૂ પેપર પર વિમાન હાઈજેક કરવા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો.…
- ગાંધીનગર

જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો
ગાંધીનગરઃ જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારો પાસ થયા?
ગાંધીનગરઃ ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો…
- આપણું ગુજરાત

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરત મોખરે, રાજકોટ પણ TOP-10 માં…
સુરત/રાજકોટઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે પરંતુ આગામી સમયમાં રાજ્યમાં સુરત અને રાજકોટ ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે માન્યતા મેળવે તો કાંઈ નવાઈ પામવા જેવું નથી. ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા મુજબ, 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી…
- નેશનલ

મોદી 2026માં વડા પ્રધાન પદેથી રાજીનામું આપશે ને તેમના સ્થાને વડા પ્રધાન બનશે………….જાણો જ્યોતિષીની આગાહી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન અને બાદમાં ત્રણ વખત વડા પ્રધાન બન્યા છે. આજે તેમની ગણના વિશ્વના ટોચના…









