- ગાંધીનગર

મુખ્યમંત્રીએ 10 પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી ‘આશા વાન’નું લોકાર્પણ કર્યું, ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને રાહત થશે…
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી આશા વાનનું લોકાર્પણ કર્યું હતું. તેનાથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓને રાહત થશે. કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે કેન્સર સ્ક્રિનિંગ વાન ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કઈ કઈ સુવિધાઓથી સજ્જ છે આશા વાન…
- અમદાવાદ

અમદાવાદીઓને ઉત્તરાયણે મજા પડી જશે, પવનની ગતિ વધીને ક્યાં પહોંચશે?
અમદાવાદઃ રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પતંગરસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણ સુધીમાં પવનની ગતિ વધીને 20 કિમી પ્રતિ કલાક…
- આપણું ગુજરાત

ગુજરાતમાં અધિકારી રાજ સામે ભાજપના જ ક્યા 12 ધારાસભ્યો ભડક્યા? શું કરી ફરિયાદ?
અમદાવાદઃ ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને કામ થતાં ન હોવાની ફરિયાદ અંગે પત્ર લખ્યો હતો. જોકે વડોદરાના ધારાસભ્યો ભાજપના જ 12 ધારાસભ્યો અધિકારી રાજ…
- અમદાવાદ

અમદાવાદમાં આ વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે નખાશે નવી પાણીની પાઈપલાઈન, જુઓ લિસ્ટ…
અમદાવાદ: દૂષીત પાણીના કારણે ગાંધીનગર અને ઈન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત શહેરના 20થી વધુ વિસ્તારોમાં ₹300 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપલાઈન નાંખવામાં આવશે. પાણીની શુદ્ધતા જાળવવા માટે પીવાના પાણી અને…
- અમદાવાદ

અમદાવાદમાં ભાજપના કયા ધારાસભ્યએ નમો આવાસ યોજના બીજે ખસેડવા કરી માંગ?
અમદાવાદઃ દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના ઘરનું સપનું સાકાર થાય તે માટે મોદી સરકાર આવાસ યોજના ચલાવે છે. આ યોજના અંતર્ગત અમદાવાદના ઈસનપુરમાં ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરે લોકોના નામે તેને અન્યત્ર ખસેડવાની રજૂઆત કરતાં…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પાર્કિંગનો નવો નિયમ: રોકડમાં પેમેન્ટ કરશો તો આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે…
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર પાર્કિગનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ જો તમે પાર્કિંગ માટે રોકડમાં ચૂકવણી કરશો તો તમારે નક્કી કરેલા પાર્કિંગ ચાર્જ ઉપરાંત વધારાના 100 રૂપિયા ચૂકવવા પડશે. સૂત્રો જણાવ્યા અનુસાર, આ નવો નિયમ…
- આપણું ગુજરાત

દારૂબંધી: ગુજરાતમાં કેસની સંખ્યા ઘટી, જપ્ત કરાયેલા જથ્થાની કિંમતમાં મોટો ઉછાળો…
અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીની ગુલબાંગો વચ્ચે રાજ્યના કોઈને કોઈ ખૂણામાંથી સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા દારૂના ખેપીયાને ઝડપી પાડવામાં આવતાં થોડો ફફડાટ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે, વર્ષ 2024ની સરખામણીમાં 2025માં ગુજરાતમાં…
- નવસારી

જો તું અમારી વાત નહીં માને તો… કહી 8 લબરમૂછીયાએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો…
સુરતઃ ગુજરાતમાં બહેન-દીકરીએ સલામત હોવાના ગાણા ગાવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાંથી 14 વર્ષીય સગીરાનું ઘર આંગણેથી અપહરણ કરી 8 લબરમૂછીયાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. રાત્રિના સમયે સગીરા ઘરની બહાર નીકળી ત્યારે બાઈક…
- નેશનલ

સ્લીપર બસમાં આગ લાગતી રોકવા ગડકરીએ આપ્યો મોટો આદેશ, ફોર વ્હીલમાં આવશે આ ખાસ ફીચર…
નવી દિલ્હીઃ દેશમાં વધતી સડક દુર્ઘટના અને સ્લીપર બસ બનાવવામાં આવતી બેદરકારીના કારણે બની ઘટના રોકવા કેન્દ્રીય માર્ગ, પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક કેસની તપાસ સીબીઆઈ કરશે. પ્રાઈવેટ બસ બોડી બિલ્ડર્સ દ્વારા સ્લીપર…
- રાજકોટ

રાજકોટવાસીઓને ફરવા માટે મળશે વધુ એક સ્થળ, 18 કરોડના ખર્ચે આ તળાવનું કરાશે બ્યુટિફિકેશન
રાજકોટઃ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 200 કરોડથી વધારે રૂપિયાના વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ 66 દરખાસ્તોમાંથી ત્રણ દરખાસ્તો વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. લાલપરી તળાવ બ્યુટીફિકેશન યોજનાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન તરફથી…









