- ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં ગંભીરા બ્રિજનો મુદ્દો ગાજ્યો, સરકારે કરી ચોંકાવનારી કબૂલાત
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે, જેમાં ગંભીરા બ્રિજનો મુદ્દો પણ ચર્ચાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવેલા મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે આ…
- ગાંધીનગર
ગુજરાતમાં કામકાજના કલાકો વધારવા મુદ્દે બબાલઃ સરકારના વટહુકમ સામે કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં
ગાંધીનગરઃ ગુજરાત સરકારે પહેલી જુલાઈએ વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં કામકાજના કલાકો નવથી વધારીને 12 કલાક કરવાની જોગવાઈ હતી, જેનાથી બે કરોડ કર્મચારીને અસર થવાની શક્યતા છે. વટહુકમ બહાર પાડતી વખતે સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં રોજગારી વધારવા તથા આર્થિક…
- ગાંધીનગર
વિધાનસભા સત્રના પહેલા જ દિવસે AAPના ધારાસભ્યો રસ્તાઓ મુદ્દે આક્રમકઃ ઇટાલિયાએ કહી આ વાત
ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી વિધિવત્ રીતે આરંભ થયો હતો. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યમાં રસ્તાઓની કથળતી સ્થિતિ સહિત અન્ય મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી…
- ગાંધીનગર
વિધાનસભાઃ કોંગ્રેસના કયા MLAએ પૂછ્યું અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન છે કે કેમ? જાણો શું મળ્યો જવાબ
ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી આરંભ થયો હતો. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન હળવી મજાક પણ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો હતો કે, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન…
- આપણું ગુજરાત
તેરા તુજકો અર્પણઃ ગુજરાત પોલીસે ૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો…
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલીઆ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ…
- અમદાવાદ
લાંચીયાઓ ક્યારે સુધરશો? અમદાવાદમાં આકારણી માટે રૂ. 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો
અમદાવાદઃ એસીબી લાંચીયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણી માટે રૂપિયા 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો હતો. એસીબીએ બોપલમાં રહેતા ગોવિંદભાઇ પરમાભાઇ…
- અમદાવાદ
‘મુખ્ય પ્રધાન બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે 10,000 મકાન તોડશે’: અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે મેવાણીનો આક્રોશ
અમદાવાદઃ શહેરમાં ઓલિમ્પિક માટે સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિક પહેલા ઘણા પ્રોજેકટ આવવાની સંભાવના વચ્ચે મોટેરા અને ચાંદખેડામાં તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનેલા લોકો કલેકટર ઓફિસે રજૂઆત કરવા…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યા કેસઃ 790 પેજની ચાર્જશીટ થઈ દાખલ, મેઘાયલ SIT એ તપાસ કરી પૂર્ણ
શિલોંગઃ ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડથી સૌ કોઈ હચમચી ગયું હતું. આ કેસમાં પોલીસે શિલોંગ કોર્ટમાં 790 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં મુખ્ય આરોપીઓ રાજાની પત્ની સોનમ રઘુવંશી, તેના પ્રેમી રાજ અને ત્રણ હુમલાખોરો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવા…
- વડોદરા
વડોદરાવાસીઓમાં ફફડાટ: વિશ્વામિત્રીના પાણી શહેરમાં પ્રવેશ્યા
વડોદરાઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે જમાવટ કરી છે. આ દરમિયાન વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ફરી એકવાર વડોદરાવાસીઓ માટે ચિંતાનો વિષય બની છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે અને નદીનાં…
- ગાંધીનગર
ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્ય પ્રધાનને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ 3ની ભરતીમાં એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે એસસી-એસટી ઉમેદવારો માટે લાયકાત 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવાની રજૂઆત કરી હતી. શું…