- Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, પથ્થરોમાં ફૂંકતા હતા પ્રાણ
નોઇડાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. 67…
- અમદાવાદ

ગુજરાતમાં હૃદયરોગની દવાઓનું માર્કેટ 1,731 કરોડે પહોંચ્યું, BPની દવાનું સૌથી વધુ વેચાણ
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા હોવાનો તાજેતરમાં અહેવાલ આવ્યો હતો. રાજ્યમાં હૃદય સંબંધિત…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં 5 ગુજરાતીઓની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો
ટોરેન્ટોઃ કેનેડામાં બે મહિલાઓ સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસ મુજબ, એજેક્સમાં આવેલા એમેઝોન વેરહાઉસમાંથી $2 મિલિયન ડોલર (આશરે 18.5 કરોડ રૂપિયા)થી વધુના સામાનની ચોરી થઈ છે. જેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડરહામ…
- નેશનલ

અમદાવાદમાં રહેશે ઠંડીનો ચમકારો? જાણો દેશના કયા રાજ્યોમાં વરસાદનું અપાયું એલર્ટ
અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. દેશભરમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યો માટે હિમવર્ષા, ધુમ્મસનું એલર્ટ પણ જાહેર કર્યું છે. દેશના ત્રણ રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કેવું…
- આપણું ગુજરાત

અમદાવાદ અને ગુજરાતમાં કેટલી પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત? સંસદમાં સરકારનો જવાબ જાણીને ચોંકી જશો!
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે, જેમાં આજે અમદાવાદમાં કેટલી પોસ્ટઓફિસ પોતાના અને કેટલી ભાડાના મકાનમાં ચાલે છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સંચાર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત સર્કલમાં 880 પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં…
- નેશનલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘ઘર્ષણ’: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું, ભારતીય મિશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસની સુરક્ષાની વધતી ચિંતા વચ્ચે ભારત સરકારે આજે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. આ પગલું ઢાકામાં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ભારતમાં હાઈકમિશનર એમ. રિયાઝ…
- સુરત

સુરતીઓ સુધરી જજોઃ પોલીસે કરી લાલ આંખ, એક જ દિવસમાં ટ્રાફિક ભંગના 3,100થી વધુ કેસ નોંધ્યા
સુરતઃ હાઈ કોર્ટની લાલ આંખ બાદ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક જ દિવસમાં 3000થી વધુ કેસ નોંધ્યા હતા. પોલીસે રોંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને…
- ગાંધીનગર

VGRC માં ચમકશે ખીજડિયા, 52,400 પ્રવાસીઓએ માણી પક્ષીઓની દુનિયા
ગાંધીનગર: ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને…
- ગાંધીનગર

ગુજરાતમાં આ સરકારી યોજના અનુસૂચિત જાતિની દીકરીઓ માટે બની ‘કવચ’
ગાંધીનગરઃ શાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્ય પ્રધાનભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર…
- ગાંધીનગર

મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?
ગાંધીનગરઃ ખેડૂતોના વિવિધ માંગણીઓને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા ગયા હતા. જોકે સ્વર્ણિમ સંકુલ બહાર પહેલાથી કૃષિ પ્રધાન જીતુ વાઘાણી હાજર હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ વાઘાણી તેમને ભેટી પડ્યા હતા. ઉપરાંત કાનમાં કઈંક કહ્યું પણ…









