- નેશનલ
ડબલ મર્ડર: પ્રેમ સંબંધમાં ગુજરાતથી યુગલને યુપીમાં બોલાવી મોતને ઘાટ ઉતારાયું, જાણો વિગત
પટનાઃ બિહારના પટનાના રહેવાસી પ્રેમી યુગલને ગુજરાત બોલાવીની સોનભદ્રમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુવતીના મૃતદહેને હાથીનાળા અને યુવકના મૃતદેહને દુદ્ધીના જંગલામાં ફેંકવામાં આવ્યો હતો. ગુજરાતમાં મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ ખુલાસો થયો હતો. યુવકના ભાઈએ…
- ગાંધીનગર
સરકારે કપાસના ટેકાનો ભાવ જાહેર કર્યો, તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચના
ગાંધીનગરઃ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાને CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખેતી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો…
- અમરેલી
સાવરકુંડલાના જીરા ગામની અનોખી પહેલ: ગુનાખોરી અટકાવવા મહિલા સરપંચે પરપ્રાંતીય મજૂરોનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું
અમરેલીઃ જિલ્લામાં મોસમ દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રોજી રોટી માટે આવે છે. જે પૈકી કેટલાક ગુનાખોરી સાથે પણ સંકળાયેલા હોય છે. આ સ્થિતિમાં સાવરકુંડલા તાલુકાના જીરા ગામના શિક્ષિત મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ ગુનાખોરી અટકાવવા માટે એક નવતર અને પ્રેરણારૂપ પહેલ…
- જૂનાગઢ
જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેયની પ્રતિમા તોડનારા પકડાય નહીં ત્યાં સુધી લીલી પરિક્રમાનો બહિષ્કાર કરવાની સાધુ-સંતોની ચીમકી
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલી ટુંક પર ગુરૂ દત્તાત્રેયની પ્રતિમાને ખંડીત કરવાના પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે પંચ દશનામ અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જુનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યા મુજબ આ ગુરૂ ગોરખનાથની જ…
- પોરબંદર
પોરબંદરમાં અનોખો વિરોધ: ફાટક બંધ થતાં સ્થાનિકોએ રેલવે ટ્રેક પર બેસી ‘ધૂન’ બોલાવી
પોરબંદરઃ ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો ત્રીજી વખત રસ્તા પર ઉતરી આવ્યા હતો. ફાટક બંધ થવાને કારણે મીરા, પારસનગર અને ઉદ્યોગનગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેમણે…
- પાટણ
ગુજરાત બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો, સુરક્ષા એજન્સી એક્શનમાં
પાટણઃ સાંતલપુર આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ એક પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો હતો. તે ભારતીય સરહદમાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરતો હતો ત્યારે પકડાયો હતો. પકડાયેલા પાકિસ્તાની નાગરિકનું નામ મોહમ્મદ નવાઝ છે. પ્રાથમિક માહિતી અનુસાર તે ચિનિયટ, પાકિસ્તાનનો રહેવાસી છે.…
- રાજકોટ
રાજકોટ મનપામાં ‘વેરા ક્રાંતિ’: ઓનલાઈન ટેક્સ ભરનાર પોણા ૩ લાખ કરદાતાઓએ 6 મહિનામાં ₹ 186 કરોડ ઠાલવ્યા!
રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવ્યા બાદ કરદાતાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ પોણા ત્રણ લાખથી વધારે કરદાતાએ કુલ 186.33 કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે.…
- આપણું ગુજરાત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને શું આપી દિવાળી ભેટ? જાણો વિગત
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય પ્રધાનના આ…
- ગાંધીનગર
ગુજરાત સરકારની નવી પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’, મહેસાણાથી શરૂઆત થશે
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની સફળતાને રાજ્યના છેવાડા સુધી લઈ જવા માટે ગુજરાત સરકારે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ નામની નવી પહેલ શરૂ કરી છે. જેનો હેતુ રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણની…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઇ ગડબડ નહિ, ઉડ્ડયન મંત્રીની સ્પષ્ટતા
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં ગડબડના આક્ષેપો વચ્ચે ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્લેન ક્રેશ તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી અને તે નિષ્પક્ષ અને…