- રાજકોટ

‘દાદા’નો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય: સોમવારથી આ પાકની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ!
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવાર તા. 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. રાજ્યમાં નિયત કેન્દ્રો…
- નેશનલ

નીતિશના સત્તા સમીકરણમાં ઓવૈસીનો ટ્વિસ્ટ: ‘સમર્થન આપીશ, પણ એક શરત…’, જુઓ વીડિયો
પટનાઃ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નીતિશ કુમારની સરકારને સમર્થન આપવા તૈયાર છીએ, પણ અમારી એક શરત છે. સીમાંચલને તેનો હક મળો જોઈએ. આમૌરમાં એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે, સીમાંચલની દાયકાઓથી ઉપેક્ષા…
- ગાંધીનગર

રોજગારીનો મહાકુંભ: 4473 યુવાનોના સપના થયા સાકાર, ગાંધીનગરમાં ભવ્ય સમારોહમાં નિમણૂકપત્રો એનાયત કરાયા
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોનો નિમણૂક પત્ર એનાયત સમારોહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાન મંડળના…
- અમદાવાદ

અમિત શાહે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રજિસ્ટર વોલ પર શું લખ્યું?
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ પહોંચીને તેમણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મુલાકાતીઓના રજિસ્ટરમાં પોતાની નોંધ લખી હતી. તેમણે લખ્યું કે, કોમનવેલ્થ દેશોના…
- રાજકોટ

રાજકોટમાં પુત્ર જ નીકળ્યો પિતાનો હત્યારો, પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
રાજકોટઃ શહેરના શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ…
- રાજકોટ

રાજકોટને રૂ.545 કરોડનાં વિકાસકામોની મળી ભેટ; જળ કટોકટી ભૂતકાળ બનીઃ ભૂપેન્દ્ર પટેલ…
રાજકોટઃ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્ય પ્રધાના વરદ્દ હસ્તે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામના ખાતમુહૂર્ત અને…
- આપણું ગુજરાત

મોરબીનો દબદબો! કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ચમકશે સિરામિક ક્ષેત્ર, ભારત-યુકે નિકાસમાં 65% ફાળો…
ગાંધીનગર: ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં 800થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય…
- નેશનલ

ગુજરાતનો દરિયાઈ માર્ગ બન્યો ‘આંતરરાષ્ટ્રીય ગેટવે’: હજીરા અને પીપાવાવ પોર્ટ હવે ઇમિગ્રેશન ચેકપોસ્ટ!
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના અગાઉના ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળની અધિસૂચનામાં સુધારો કરીને, કેરળમાં વિઝિન્ઝામ ઇન્ટરનેશનલ સીપોર્ટ, ગુજરાતમાં હજીરા પોર્ટ અને ગુજરાતમાં પીપાવાવ પોર્ટ – આ ત્રણ નવા બંદરોને સત્તાવાર રીતે નિયુક્ત ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કર્યા…
- અમદાવાદ

આતંકી ડો. અહેમદ સૈયદ અમદાવાદની કઈ હોટલમાં રોકાયો હતો?
અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન આતંકી ડો. અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી…









