- અમદાવાદ
હવે PUC નહીં હોય તો પણ આવશે મેમો, અમદાવાદીઓ તૈયાર રહેજો
અમદાવાદ: રાજકોટમાં બે દિવસથી ફરજીયાત હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. જે મુજબ અમાન્ય પીયુસી ધરાવતા વાહન ચાલકોને પણ મેમો મળશે. અત્યાર સુધીમાં શહેરના 110 જંકશન પર લગાવેલા…
- પાટણ
પાટણના મુડાણા ગામે સરસ્વતી નદીમાં ડૂબવાથી બે સગી બહેનોના મૃત્યુ, પરિવારજનોનું આક્રંદ
પાટણઃ સિદ્ધપુરના મુડાણા ગામે એક કરૂણાંતિકા બની હતી. અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. બચી ગયેલા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં…
- ભાવનગર
ભાવનગરમાં એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા, જાણો શું કરશો-શું નહીં
ભાવનગરઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવા છતાં મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. શહેરમાં ઓગષ્ટ માસમાં કુલ 1084 લોકોને રખડતા શ્વાન કરડયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ તંત્ર સામે નારાજગી વ્યકત…
- દ્વારકા
દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ભીમરાણામાં 40 વર્ષથી ખડકી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરાયું
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે કરવામાં આવેલા ધાર્મિક દબાણ પર ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ભીમરાણા ગામના દરિયાકાંઠે સરકારી જમીન પર ખડકી દેવાયેલા એક ધાર્મિક દબાણને તોડી પડાયું હતું. આ ઉપરાંત ગૌચર સહિતની જમીન પર કરાયેલા દબાણ પણ…
- અમદાવાદ
ગુજરાતમાં બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોરઃ રાજ્યમાં 392 રોડ રસ્તા બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. માછીમારોને 12…
- ગાંધીનગર
રાજ્યમાં ચાલુ વર્ષે 95 ટી.પી. સ્કીમ મંજૂર કરાઇ, જાણો 10 વર્ષમાં કેટલી ટી.પી. થઈ મંજૂર
ગાંધીનગરઃ ગુજરાત વિધાનનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે. રાજ્યમાં વધતા જતા શહેરીકરણના…
- અમરેલી
અમરેલીમાં કોંગ્રેસને ઝટકોઃ 100 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
અમરેલીઃ અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા હતા. માયાપદર ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાયા છે. આ ગામમાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને ચૂંટણીઓમાં કોંગ્રેસને…
- અમરેલી
અમરેલીમાં થશે અંજીરની ખેતી, કૃષિ શિબિરમાં ખેડૂતોને આપવામાં આવ્યું માર્ગદર્શન
અમરેલી: મોટા આંકડીયા મુકામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રદેશ કન્વીનર પ્રફૂલભાઈ સેંજલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ અને અંજીરની ખેતી” વિષય અંતર્ગત સફળ કૃષિ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.…
- વડોદરા
વડોદરામાંથી ઝડપાઈ ‘ચામાચીડિયા ગેંગ’, આવી હતી મોડસ ઓપરેન્ડી
વડોદરાઃ પોલીસે મધ્ય પ્રદેશની ‘ચામાચીડિયા ગેંગ’ના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટોળકીના અન્ય ચાર ઇસમોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગેંગના સભ્યોએ તેમની છાતીના ભાગે ટેટૂ કોતરાવ્યું હતું, જે તેમની ઓળખ હતી. પોલીસે તેઓ છાતી પર જ કેમ…
- રાજકોટ
રાજકોટમાં ‘ફરજિયાત હેલ્મેટ’ ડ્રાઈવ મુદ્દે સ્થાનિકોનો વિરોધઃ કોંગ્રેસ અને ‘આપ’એ ઝંપલાવ્યું
રાજકોટઃ શહેરમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના અમલીકરણ માટે સરકારે 48 સ્થળ પર સવારથી જ દંડનીય કાર્યવાહી કરી હતી. કેટલાક વાહન ચાલકોએ પણ હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો. પ્રથમ દિવસે જ આશરે 3000 જેટલા વાહનચાલકો સામે…