- અમદાવાદ
ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને ₹8 લાખ જમા કરાવવા કહ્યું
અમદાવાદઃ ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફરી કોલ્ડ વોરની શરૂઆત થઈ છે. એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ ડીજીપી સામે રિકવરી કાઢી હતી. તેમણે કહ્યું કે, તમે સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કર્યો છે એટલે અંદાજે આઠ લાખ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવો.શું…
- મહેસાણા
મહેસાણામાં ભર ચોમાસે બે દિવસ પાણીકાપ: 7 લાખથી વધુ લોકોને થશે અસર
મહેસાણાઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના સાત લાખથી વધારે લોકોએ પીવાના પાણી માટે વલખાં મારવા પડશે. મળતી વિગત પ્રમાણે, મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામો અને ચાણસ્મા તાલુકાના ત્રણ…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ કેબલની થશે ચકાસણી, 15 દિવસમાં આવશે રિપોર્ટ…
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. છતાં બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો તેનું કારણ જાણી શકાયું નથી. ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે ગુજરાત સરકારે હવે ઝારખંડ સરકારની મદદ માંગી છે.…
- અમદાવાદ
કોંગ્રેસે ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો વિગત
અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે 105 નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે. આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 10થી…
- અમદાવાદ
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: જન્માષ્ટમીએ ધોધમાર વરસાદથી જળબંબાકાર, બે અંડરપાસ કરવા પડ્યા બંધ
અમદાવાદઃ આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં, માત્ર બે કલાકમાં જ શહેરમાં સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. પૂર્વ…
- જૂનાગઢ
કેશોદના રંગપુર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો…
જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ મહિલા સહિત 10 જેટલા લોકોએ યુવકને ઘરમાં પુરીને માર માર્યો હતો.…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પરણિતા પર ગેંગરેપ બાદ હત્યાઃ બસ સ્ટેન્ડ નજીકથી લાશ મળી આવતા ચકચાર
સુરેન્દ્રનગર: ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર પણ તેમાંથી બાકાત નથી. સાતમી ઓગસ્ટના 24 કલાકમાં ચાર શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા, જેમાંથી એક ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવી દોધો છે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે એક કોમ્પ્લેક્સના ધાબા…
- રાજકોટ
રાજકોટમાં એફડીએની મોટી કાર્યવાહી: 160 કિલો સડેલા બટાકા અને વાસી ખોરાકનો નાશ…
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગમાં અખાદ્ય અને વાસી ખોરાકનો મોટો જથ્થો મળી આવ્યો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે 160…
- અમદાવાદ
અમદાવાદના ધોળકામાં કોંગો ફીવરથી પશુપાલકનું મૃત્યુઃ આરોગ્ય તંત્ર એલર્ટ, સર્વેલન્સ શરુ…
અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના પીસવાડા ગામમાં પશુઓમાં ફેલાતા કોંગો ફીવરના કારણે એક આધેડ વયના પુરુષનું મૃત્યુ થયું હતું. જેના કારણે ગામના રહેવાસીઓ ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની તપાસ હાથ ધરવામાં આવી છે. પીસાવાડા ગામના…