- મનોરંજન

પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં
દેસી ગર્લ પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેની પુત્રી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાતે ગઈ હતી. જયારે અભિનેત્રી સારા અલી ખાન તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે બરફીલા પહાડોમાં આરામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને સારા અલી ખાને તેમના વેકેશનની તસવીરો શેર કરી છે,…
- નેશનલ

પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણયઃ ટ્રેનના એન્જિનમાં લગાવાશે હાઈ-રિઝોલ્યુશન કેમેરા
મુંબઈ: પશ્ચિમ રેલવે મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સંચાલન પર દેખરેખ રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. હવે પશ્ચિમ રેલવેની તમામ પેસેન્જર અને માલગાડીઓના ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિનમાં હાઇ ડેફિનેશન કેમેરા લગાવવામાં આવશે. 978 એન્જિન પર 6,000 કેમેરા લગાવવામાં આવશે…
- નેશનલ

ટિકિટ કૌભાંડ: વેઈટરના ખાતામાંથી મળ્યા લાખો રુપિયા, રેલ કર્મીઓની સંડોવણીની શંકા!
મુંબઈઃ મધ્ય રેલવેમાં VVIP ક્વોટામાંથી નકલી સહીઓ અને લેટરહેડ દ્વારા ટિકિટ કન્ફર્મ કરવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસને આરોપી ચાવાળો ઉર્ફે રવિન્દ્ર સાહુના બેંક ખાતામાંથી 4 લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે…
- નેશનલ

ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલા કેસમાં ઇડીના મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં દરોડા
નવી દિલ્હી: ડ્રગ્સની હેરફેર સિન્ડિકેટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે છ રાજ્યમાં એક સાથે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ઈરાનને ધમકી આપી, ખામેનીના સદ્દામ જેવા હાલ થશે
તેલ અવીવ/તહેરાનઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપતા કહ્યું છે કે તેમનો પણ સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવો જ અંત આવશે. તેમજ, ઇઝરાયલે તહેરાનના લોકોને તેમના ઘરો ખાલી…
- આપણું ગુજરાત

વરસાદી કહેર: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી, તંત્રને એલર્ટ રહેવાની તાકીદ
ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ માટે વ્યવસ્થાતંત્ર સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક યોજી…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી
અમદાવાદઃ બારમી જૂનના બપોરે એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના પછી તાત્કાલિક બચાવ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સની સેવાએ મહત્ત્વની કામગીરી પાર પાડી હતી. આ દુર્ઘટના પછી તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે ૧૦૮ સેવાની કામગીરી…
- મનોરંજન

પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું!
મુંબઈઃ ‘હેરા ફેરી 3’માંથી પરેશ રાવલનું અચાનક બહાર નીકળવું ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેતાના આ નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો સહિત ઘણા લોકોને આઘાત લાગ્યો છે. અક્ષય કુમારની કંપની કેપ ઓફ ગુડ સિનેમાએ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો…









