- IPL 2025
હાર્દિકને 24 લાખ રૂપિયાનો દંડ અને ગુજરાતના કોચ નેહરાની પચીસ ટકા મૅચ ફી કપાઈ…
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વરસાદના વિઘ્નો વચ્ચે ગુજરાત ટાઇટન્સ (GT) સામેના દિલધડક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો પરાજય થયો એના આઘાતમાંથી કૅપ્ટન હાર્દિક પંડ્યા હજી બહાર નહીં આવ્યો હોય ત્યાં તેને તગડો દંડ (FINE) કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા હતા. સ્લો…
- નેશનલ
એર સ્ટ્રાઈકને કારણે પંજાબ પ્રાંતમાં ઈમર્જન્સી જાહેર કરી, મધરાતે પીઓકેમાં શું થયું હતું, જાણો?
નવી દિલ્હી: પહલગામમાં નિર્દોષ 26 નાગરિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. 6-7 મેની મધરાતે મંગળવારની રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ‘ઓપરેશન સિંદુર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને…
- નેશનલ
‘અમે તણાવ વધારવા નથી ઈચ્છતા, પણ જો પાકિસ્તાન…’ NSA અજિત ડોભાલે આપી ચેતવણી…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર રોકેટમારો કરીને પહલગામ આતંકવાદી (Pahalgam Terrorist attack) હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નામ આપ્યું છે. સીના પાર પણ ગતિવિધિઓ વધી ગઈ છે, પાકિસ્તાનના વડા પ્રધાન…
- મનોરંજન
સિંદૂરથી તંદૂર સુધી… પાકિસ્તાની નાગરિક હતો આ સિંગર અને આજે…
પહલગામ આંતકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતાં 7મી મેના સવારે 1.05 કલાકથી 1.30 કલાક સુધી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં 9 જેટલા આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતા ઠેકાણાને નેસ્તનાબુદ કરી નાખ્યા હતા. ભારતે પાકિસ્તાનના 9 આંતકવાદી ઠેકાણાઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૬,૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ હપ્તાની સહાય રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. પીએમ…
- નેશનલ
ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો છે. તેની બાદ આ એર સ્ટ્રાઇક પર વૈશ્વિક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાથી લઇને યુએઇ સુધીના…
- જામનગર
જૂનાગઢમાં ગેસની લાઈન તૂટતાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોનાં મોત…
જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર ગેસની પાઈપ લાઈન તૂટતાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ખોદકામ ચાલતું હતું ત્યારે ગેસ લાઈન તૂટતાં જોરદાર…
- ટોપ ન્યૂઝ
જાણો શું છે ઓપરેશન સિંદૂર, જેણે અડધી રાતે પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, ભારતે લીધો પહલગામ હુમલાનો બદલો?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના કેમ્પોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીના અપડેટ્સ…