- આમચી મુંબઈ
લાડકી બહેન…માં ગોસમોટાળા:પત્નીના નામે ૩૦-૩૦ અરજી કરી…
પનવેલ: રાજ્યભરમાં મહિલાઓના ખાતામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ’ યોજનાના પૈસા જમા થઇ રહ્યા છે ત્યારે આ યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ અંગેની ફરિયાદ ભાજપના માજી નગરસેવકે પનવેલના તહેસિલદારને પત્ર લખીને કરી છે. આ પણ…
- નેશનલ
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બન્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર…
નવી દિલ્હી: 2002ની સાલમાં ભારત વતી છ ટેસ્ટ અને બાર વન-ડે રમનાર 42 વર્ષના વિકેટકીપર-બૅટર અજય રાત્રાને બીસીસીઆઇએ ભારતની મુખ્ય મેન્સ ટીમ માટેની સિલેક્શન કમિટીમાં મેમ્બર બનાવ્યો છે. આ પણ વાંચો : સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…
મુંબઈ: રાજ્યમાં હજી પણ લાડકી બહેન યોજનાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને આ યોજનામાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ મહિલાને પાત્ર માનવામાં આવી છે. આ યોજનાની અરજીઓ કરતી વખતે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. સાતારામાં…
- આપણું ગુજરાત
‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં 131 શહેરોને પાછળ છોડી સુરત દેશમાં પ્રથમ ક્રમે…
સુરત: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કર્યું…
- આમચી મુંબઈ
થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
થાણેમાં પ્રસ્થાપિત મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ પ્રાથમિક ધોરણે રસ દાખવ્યો છે. આ પ્રોજેક્ટ ઓછામાં ઓછા સાત વર્ષથી આયોજનના તબક્કામાં છે. શરૂઆતમાં, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે તે મહામેટ્રોને સોંપવામાં આવી છે. આ પણ…
- આમચી મુંબઈ
‘ઇન્સ્ટાગ્રામ’ના ચપ્પલ જોયા છે? મુંબઈમાં તો દેખાયા!
મુંબઈ: મોંઘીદાટ બ્રાન્ડના નકલી ઉત્પાદનો જેમ કે નકલી શૂઝ, શર્ટ તે જ ટી-શર્ટ પહેરીને ફરતા લોકો આપણે જોયા જ હશે. જોકે આવા બ્રાન્ડેડ પ્રોડક્ટની અનેક નકલો બજારમાં વેંચાય છે અને તે સામાન્ય બાબત બની ગઇ છે. જોકે, મુંબઈમાં એક એવી…
- આપણું ગુજરાત
યુવાનીમાં રક્તદાન,મૃત્યુ પછી ચક્ષુદાન -રાજ્યભરમાં તા. 8 સપ્ટે.થી ચક્ષુદાન પખવાડીયું…
ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખભેથી ખભો મિલાવીને હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય…
- આમચી મુંબઈ
કોને ઉધઇ અને શરદ પવાર-ઉદ્ધના માણસો કહ્યા સદાવર્તેએ?
મુંબઈ: પોતાની લાંબા સમયથી પૂરી ન થયેલી માગણીઓને પગલે એસટી કામગાર સંગઠન દ્વારા મંગળવારથી બેમુદત હડતાળ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ મુદ્દામાં રાજકીય પક્ષોએ પણ દખલ દેતા આંદોલનને રાજકીય સ્વરૂપ મળી શકે છે. જાણીતા વકીલ ગુણરત્ન સદાવર્તેએ આ આંદોલનને…
- આમચી મુંબઈ
મુકેશ અંબાણી આ શું કરતા જોવા મળ્યા મુંબઈના રસ્તા પર…
ઉદ્યોગપતિ અને વિશ્વના શ્રીમંતોમાના એક મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર ઘણી સાદી સરળ જિંદગી જીવે છે. ઘણીવાર તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ઘરમાં એક સાદા-સીધા કાઠિયાવાડી પરિવાર જેમ જ રહે છે, પણ ભઈ તેમનું સાદુ જીવન પણ આપણી…