- આમચી મુંબઈ
થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
થાણેમાં પ્રસ્થાપિત મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ પ્રાથમિક ધોરણે રસ દાખવ્યો છે. આ પ્રોજેક્ટ ઓછામાં ઓછા સાત વર્ષથી આયોજનના તબક્કામાં છે. શરૂઆતમાં, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે તે મહામેટ્રોને સોંપવામાં આવી છે. આ પણ…
- આમચી મુંબઈ
‘ઇન્સ્ટાગ્રામ’ના ચપ્પલ જોયા છે? મુંબઈમાં તો દેખાયા!
મુંબઈ: મોંઘીદાટ બ્રાન્ડના નકલી ઉત્પાદનો જેમ કે નકલી શૂઝ, શર્ટ તે જ ટી-શર્ટ પહેરીને ફરતા લોકો આપણે જોયા જ હશે. જોકે આવા બ્રાન્ડેડ પ્રોડક્ટની અનેક નકલો બજારમાં વેંચાય છે અને તે સામાન્ય બાબત બની ગઇ છે. જોકે, મુંબઈમાં એક એવી…
- આપણું ગુજરાત
યુવાનીમાં રક્તદાન,મૃત્યુ પછી ચક્ષુદાન -રાજ્યભરમાં તા. 8 સપ્ટે.થી ચક્ષુદાન પખવાડીયું…
ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખભેથી ખભો મિલાવીને હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય…
- આમચી મુંબઈ
કોને ઉધઇ અને શરદ પવાર-ઉદ્ધના માણસો કહ્યા સદાવર્તેએ?
મુંબઈ: પોતાની લાંબા સમયથી પૂરી ન થયેલી માગણીઓને પગલે એસટી કામગાર સંગઠન દ્વારા મંગળવારથી બેમુદત હડતાળ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ મુદ્દામાં રાજકીય પક્ષોએ પણ દખલ દેતા આંદોલનને રાજકીય સ્વરૂપ મળી શકે છે. જાણીતા વકીલ ગુણરત્ન સદાવર્તેએ આ આંદોલનને…
- આમચી મુંબઈ
મુકેશ અંબાણી આ શું કરતા જોવા મળ્યા મુંબઈના રસ્તા પર…
ઉદ્યોગપતિ અને વિશ્વના શ્રીમંતોમાના એક મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર ઘણી સાદી સરળ જિંદગી જીવે છે. ઘણીવાર તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ઘરમાં એક સાદા-સીધા કાઠિયાવાડી પરિવાર જેમ જ રહે છે, પણ ભઈ તેમનું સાદુ જીવન પણ આપણી…
- નેશનલ
વડા પ્રધાન મોદી બ્રુનેઈ પહોંચ્યા, દ્વિપક્ષીય સંબંધોને વધારવા સુલતાન સાથે કરશે મુલાકાત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈ દારુસ્સલામ દેશની ઐતિહાસિક મુલાકાતે છે. ભારતીય વડાપ્રધાનની પ્રથમ વખત બ્રુનેઇ પહોંચ્યા છે. બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહ દ્વારા વડા પ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી બ્રુનેઇ ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે…
- આમચી મુંબઈ
એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?
મુંબઈ: કોલ્હાપુરના એક નાટ્યગૃહમાં આગ લાગતા તે બળીને કકડભૂસ થઇ ગયો હોવાની ઘટનાને પગલે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક આર્થિક સહાય મોકલાવવાની જાહેરાત કરી હતી. આ પણ વાંચો : લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને…
- નેશનલ
West Bengal વિધાનસભામાં એન્ટી રેપ બિલ મંજૂર, ભાજપે આપ્યું સમર્થન, જાણો શું છે જોગવાઈઓ…
કોલકાતા : પશ્ચિમ બંગાળની(West Bengal)મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં રજૂ કરેલું એન્ટી રેપ બિલ મંજૂર થયું છે. આ બિલના ડ્રાફ્ટમાં બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. મમતા સરકારના આ બિલને…
- આપણું ગુજરાત
રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!
ભારતીય જનતા પક્ષ છાતી ઠોકીને કહે છે કે અમે કોઈ કૌભાંડમાં સામેલ નથી. પરંતુ થોડા સમય પહેલા ગોકુલ નગર આવાસ યોજના અને સરકારી જમીન પર ગેરકાયદેસર ઓડિયો બાંધી અને દબાણ કરવાના સંદર્ભે ભાજપ એ બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા હતા. આ…