-  નેશનલ પૂજા ખેડકરને ચાલાકી મોંઘી પડીઃ આઈએએસની નોકરી ગઈ, હવે હાઈ કોર્ટે મોકલી નોટિસ…નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સસ્પેન્ડેડ ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને નોટિસ મોકલી છે. યુપીએસસી એ અરજી દાખલ કરી દાવો કર્યો છે કે પૂજા ખેડકરે તેની અરજીમાં ખોટો દાવો કર્યો હતો કે તેને ઉમેદવારી રદ… 
-  આમચી મુંબઈ તમે ઇફ્તાર પાર્ટી આપતા તેનું શું?…PMના ગણેશદર્શનનો મહાયુતિનો બચાવ…વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના ઘરે ભગવાન શ્રી ગણેશના દર્શન કરવા ગયા તેના ઉપર હવે મહારાષ્ટ્રમાં રાજકારણ શરૂ થઇ ગયું છે અને ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત સહિતના વિપક્ષના નેતાઓએ આ મુદ્દે ટીકા કરી હતી.… 
-  આમચી મુંબઈ ભિવંડીમાં બાઈક નીચે દબાઈ ગયેલા ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ…થાણે: ઘર નજીક રમી રહેલા બાળકને પૂરપાટ વેગે આવેલી બાઈકે અડફેટે લીધા પછી બાઈક તેના પર ઊંધી વળી ગઈ હતી. ભિવંડીમાં બનેલી આ ઘટનામાં બાઈક નીચે દબાઈ ગયેલા ત્રણ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. આ પણ વાંચો : રસ્તાઓની ક્વોલિટી… 
-  આપણું ગુજરાત GSRTCની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને લીલીઝંડી: એરક્રાફ્ટ અને સબમરીન જેવી ફાયર સેફટીની સુવિધા…ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને… 
-  નેશનલ હરિયાણામાં રાહુલ ગાંધીના મનની ન થઈ, હુડ્ડાનું ધાર્યું થયું…હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લીધે રાજકીય માહોલ ગરમાતો જાય છે. હરિયાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. ગઈ લોકસભાની ચૂંટણીમા ભાજપે નુકસાન વહોરવું પડ્યું હતું. આથી કૉંગ્રેસ ફોર્મમાં છે.આ બધા વચ્ચે એક વાત ઊડીને આંખે વળગી છે. દેશમાં… 
-  આપણું ગુજરાત નખત્રાણા બાદ હવે ગણપતિ વિસર્જન કરવા ભુજથી માંડવી પહોચેલા ભક્તો પર પથ્થરો ફેંકાયા!ભુજ: કચ્છના નખત્રાણાના જડોદર (કોટડા) ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથરાં મારીને સૂંઢ તોડી નાખવાની તેમજ એક ધર્મસ્થાન પર લીલી ઝંડી લહેરાવી દઈ કોમી તણાવ સર્જવાના પ્રયાસને પોલીસે માંડ નિષ્ફળ બનાવ્યો છે તેવામાં ભુજથી માંડવીમાં ગણેશ વિસર્જન… 
-  આમચી મુંબઈ PM મોદીએ CJIના ઘરે બાપ્પાની આરતી ઉતારી: રાજકારણ ગરમાયું, ચંદ્રચુડે કરી સ્પષ્ટતા…(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવિત્ર ગણેશોત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) એટલે કે દેશના-સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુડના ઘરે શ્રી ગણેશની પધરામણી થઇ હતી એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને… 
-  નેશનલ ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 513 સરકારી માન્યતા પ્રાપ્ત મદરેસાઓએ તેમની માન્યતા સરેન્ડર કરી દીધી છે. આ પછી યુપી મદરસા બોર્ડ આ તમામ મદરેસાઓને નોટિસ પાઠવીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ… 
-  આપણું ગુજરાત સમી-રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત: ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત…પાટણ: પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. જિલ્લામાં આજે બે દુર્ઘટનાઓ સર્જાય હતી જેમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ હાઇવે પર એસટી બસ અને… 
-  નેશનલ બિહારમાં વાડજ ચીભડાં ગળતા પકડાઈ! ; સત્તાધારી જેડીયુનો નેતા કરતો હતો દારૂનો ગેરકાયદે વેપાર…બિહારમાં દારૂ કાંડમાં જીવ ગુમાવતા લોકોનો વિવાદ વારંવાર વકરતો રહે છે. તેવામાં એક આંચકાદાયક સમાચારમાં પોલીસે પડેલા દરોડામાં સત્તાધારી જેડીયુનો એક નેતા પકડાતા રાજકારણ ગરમાયું છે. પોલીસના દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયો છે. નોંધનીય છે કે આ ઘટના બિહારમાં… 
 
  
 








