- આમચી મુંબઈ
જાણીતા ચિત્રકાર સૈયદ હૈદર રઝાનું કરોડોની કિંમતનું પેઇન્ટિંગ ચોરાયું…
મુંબઈઃ પ્રખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રઝાનું 2.5 કરોડ રૂપિયાની કિંમતનું પેઈન્ટિંગ ચોરાઈ ગયું છે, જેને કારણે કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. એમઆરએ માર્ગ પોલીસના જણાવ્યા અનુસાર, રઝાએ 1992માં ‘નેચર’ નામનું પેઈન્ટિંગ બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ મુંબઈના બેલાર્ડ પિયર સ્થિત…
- આમચી મુંબઈ
માતા-પિતાની જેમ અંબાણી પરિવારનો આ દીકરો સંબંધો પણ સાચવી જાણે છે,
અંબાણી પરિવારની શ્રીમંતાઈ સાથે લોકોને તેમની નમ્રતા અને પોતાનાપણું સ્પર્શે છે. નાના દીકરા અનંત અંબાણીના લગ્ન સમયે પણ એક એક મહેમાનને પ્રેમથી મળવાનું તેમનું વર્તન સૌને આકર્ષી ગયું હતું. જે રીતે મમ્મી-પપ્પા કોઈજાતનું અભિમાન કે માથા પર ભાર રાખ્યા વિના…
- આમચી મુંબઈ
મલાઈકાના પિતાએ આત્મહત્યા નથી કરી, જાણો પોલીસ સૂત્રોએ શું કહ્યું…
અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી હોવાની ખબરે બી-ટાઉન સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 80 વર્ષીય અનિલ અરોરાએ પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી દીધાની ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. જોકે આત્મહત્યા શા…
- આમચી મુંબઈ
તસવીરો કહે છે દીકરી મલાઇકા-અમૃતા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો પિતાનો, પછી કેમ આવું પગલું ભર્યુ…
મુંબઇઃ આજની સવાર બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઇકા અરોરા માટે દુઃખદ સમાચાર લઇને આવી છે. મલાઇકાના પિતા અનિલ અરોરાનું બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડીને મૃત્યુ થયું. હાલમાં મલાઇકાની પિતા સાથેની તસવીરો વાઇરલ થઇ રહી છે, જેમાં તેનો પિતા સાથેનો બોન્ડ જોવા મળી…
- આમચી મુંબઈ
વિસર્જનમાં Radhika Merchantએ પહેરેલાં બ્લ્યુ ટ્યુનિકની કિંમત સાંભળશો તો ઉડી જશે હોંશ…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા Mukesh Ambani અને Nita Ambani એ પણ પરિવાર સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. આ સમયે અંબાણી પરિવારના દરેક સભ્યએ પોતાના ગજબના ફેશન અને સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ લાઈમલાઈટ…
- આમચી મુંબઈ
મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…
મુંબઈ: ટેલિવિઝન પર્સનાલિટી અને મોડલ મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી આજે દુખદ સમાચાર મળ્યા હતા. આજે બુધવારે સવારે મલાઈકાના પિતા અનિલ અરોરા(Anil Arora)નું અવસાન થયું હતું, કથિત રીતે તેમણે બાંદ્રા સ્થિત તેમના ઘરની છત પરથી પડતું મુક્યું હતું. પિતાના અવસાન બાદ…
- આપણું ગુજરાત
“સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પડી તિરાડો” વાયરલ થઈ રહેલા ફોટો પર PIBએ કરી સ્પષ્ટતા
અમદાવાદ: થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવનને કારણે ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જેને લઈને ભારે ઉહાપોહ મચ્યો અને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી હતી. આ વિવાદની વચ્ચે નર્મદા ડેમ પાસે બનેલી વિશ્વની…
- આપણું ગુજરાત
અબડાસાના ખીરસરા-વિંઝાણના દસ વર્ષ જુના બહુચર્ચિત હત્યાકેસમાં 17 આરોપીઓ નિર્દોષ…
ભુજ: વર્ષ ૨૦૧૪માં પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ખીરસરા-વિંઝાણમાં થયેલી બહુચર્ચિત હત્યાના પ્રકરણમાં કથિત રીતે સામેલ ૧૭ જેટલા આરોપીઓ નિર્દોષ હોવાનું બહાર આવતાં તમામનો છુટકારો થયો છે. આ પણ વાંચો : કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક…
- આપણું ગુજરાત
AMCમાં કોંગ્રેસના જુથવાદમાં અંતે ઘીના ઠામમાં ઘી ઢળ્યું: વિપક્ષ નેતા તરીકે શહેઝાદખાન પઠાણ યથાવત…
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના નેતાને બદલવાના વિવાદમાં ફરી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં AMCના વિપક્ષ નેતા તરીકે શહેઝાદખાન પઠાણને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. AMCમાં વિપક્ષના નેતાની ખુરશીને લઈને કોંગ્રેસમાં જુથવાદનું ભૂત…
- સ્પોર્ટસ
ભારતનો ઈન્ટરનેશનલ ફૂટબોલર Anwar Ali ચાર મહિના માટે સસ્પેન્ડ, જાણો શા માટે?
કોલકાતાઃ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)એ આજે ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી અનવર અલીને મોહન બાગાન સાથેનો ચાર વર્ષનો કરાર ગેરકાયદે રીતે સમાપ્ત કરવા બદલ ‘દોષિત’ માનતા કલ્બ ફૂટબોલમાંથી ચાર મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો.એઆઈએફએફ એ પણ કહ્યું કે મોહન બાગાન આ…