- પાટણ
પાટણના સિદ્ધપુર નજીક મોડી રાત્રે ખાનગી બસ પલટી, 14 મુસાફરોને ઈજા પહોંચી…
સિદ્ધપુર : ગુજરાતના પાટણના સિદ્ધપુર ખળી ચાર રસ્તા નજીક પૂર ઝડપે આવતી ખાનગી બસ અચાનક પલટી હતી. જેના લીધે તેમાં સવાર 14 મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અકસ્માત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. જોકે, અકસ્માતની જાણ થતાં જ…
- ધર્મતેજ
ન્યાય: પ્રમાણ દ્વારા સિદ્ધાંતની સ્થાપના…
ચિંતન -હેમુ ભીખુ જે સાબિત થઈ શકે તે ન્યાય, જે બાબતે કોઈ મતભેદ ન હોય તે ન્યાય, જે દેખીતા સત્યનો પર્યાય છે તે ન્યાય, જેનાથી સૃષ્ટિના સમીકરણમાં કોઈ ખલેલ ન પહોંચે તે ન્યાય, જેના અસ્તિત્વ સામે અહંકાર કે વ્યક્તિગત માન્યતા…
- ધર્મતેજ
આચમન : મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુત્ર-આદર્શ પતિ ને આદર્શ રાજવી…
-અનવર વલિયાણી પોતાના અવતાર કાર્ય દ્વારા સમાજમાં આદર્શો સ્થાપ્યા એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભારત વર્ષના હૃદય સિંહાસને આજે પણ વિરાજમાન છે. ભારતની પુનિત ધરતી પર વિવિધ અવતારો પ્રગટ થતા રહ્યા છે તેમાં કહેવાયું છે કેત્રેતાયાં રઘુનન્દન: ત્રેતામાં રઘુકુળ શિરોમણિ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે આજે આટલા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતના ત્રણ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 32.4 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેવા સમયે રાજયના હવામાન બદલાવની હવામાન વિભાગે આગાહી…
- નેશનલ
બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર નાગરિકો માટે ભારતનું નવીન અભિયાન, 30 દિવસનું અલ્ટીમેટમ…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે ભારતમાં આવેલા ઈમિગ્રેન્ટ્સ (immigrants )ની ચકાસણી કરવા માટે કેન્દ્ર ગૃહ મંત્રાયલ (Union Home Ministry)દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દેવામાં આવી છે. આના માટે કેન્દ્ર ગૃહ મંત્રાયલ દ્વારા એક મહિનાનો સમય આપવામાં…
- ધર્મતેજ
ફોકસ: કુમારપાળને જીવન પર્યંત માંસાહાર ને મદિરાપાન છોડવાની આજ્ઞા મળી…
-ભારતી શાહ (ગતાંકથી ચાલુ)જે રીતે મહાવીર અને ગૌતમ, કૃષ્ણ અને અર્જુન, રામ અને હનુમાનની જોડી હતી તેવી જ રીતે સર્વજ્ઞ કલિકાલ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની જોડી બંધાઈ ગઈ હતી એટલું જ નહીં પણ વિશ્ર્વમાં અમર થઈ ગઈ છે. વિ. સંવત 1199…
- નેશનલ
હૈદરાબાદમાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, બે લોકોની ધરપકડ…
હૈદરાબાદ : આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હૈદરાબાદમાં વિસ્ફોટ કરવાના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે અનેક વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. વિસ્ફોટક પદાર્થો મળી આવ્યાઆ સમગ્ર ઓપરેશન અંગે પોલીસે જણાવ્યું…
- IPL 2025
ગુજરાત જીતીને બેંગલૂરુ-પંજાબને પણ પ્લે ઑફમાં લેતું આવ્યું…
નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ (gt)એ અહીં દિલ્હી કૅપિટલ્સ (dc) સામેની આઈપીએલ (IPL-2025)ની મહત્ત્વની લીગ મૅચમાં 10 વિકેટે વિજય મેળવીને ચાર ટીમના પ્લે-ઑફ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. એટલું જ નહીં, ગુજરાત જીતી જતાં આપોઆપ બેંગલૂરુ અને પંજાબની ટીમને પણ પ્લે…
- આપણું ગુજરાત
અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે અમદાવાદના પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ. 1593 કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ 94 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ…