- આમચી મુંબઈ
PM મોદીએ CJIના ઘરે બાપ્પાની આરતી ઉતારી: રાજકારણ ગરમાયું, ચંદ્રચુડે કરી સ્પષ્ટતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવિત્ર ગણેશોત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) એટલે કે દેશના-સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુડના ઘરે શ્રી ગણેશની પધરામણી થઇ હતી એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 513 સરકારી માન્યતા પ્રાપ્ત મદરેસાઓએ તેમની માન્યતા સરેન્ડર કરી દીધી છે. આ પછી યુપી મદરસા બોર્ડ આ તમામ મદરેસાઓને નોટિસ પાઠવીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ…
- આપણું ગુજરાત
સમી-રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત: ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત…
પાટણ: પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. જિલ્લામાં આજે બે દુર્ઘટનાઓ સર્જાય હતી જેમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ હાઇવે પર એસટી બસ અને…
- નેશનલ
બિહારમાં વાડજ ચીભડાં ગળતા પકડાઈ! ; સત્તાધારી જેડીયુનો નેતા કરતો હતો દારૂનો ગેરકાયદે વેપાર…
બિહારમાં દારૂ કાંડમાં જીવ ગુમાવતા લોકોનો વિવાદ વારંવાર વકરતો રહે છે. તેવામાં એક આંચકાદાયક સમાચારમાં પોલીસે પડેલા દરોડામાં સત્તાધારી જેડીયુનો એક નેતા પકડાતા રાજકારણ ગરમાયું છે. પોલીસના દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયો છે. નોંધનીય છે કે આ ઘટના બિહારમાં…
- ઇન્ટરનેશનલ
ફક્ત 115 રૂપિયામાં જોવા મળશે મહિલા વર્લ્ડ કપની મૅચ! જાણી લો ક્યાં…
દુબઈ: આગામી ત્રીજી ઑક્ટોબરથી મહિલા ક્રિકેટર્સનો ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને એ બાબતમાં આઇસીસીએ કેટલાક આકર્ષણો જાહેર કર્યા છે. સૌથી મોટું અટ્રૅક્શન એ છે કે આ ટૂર્નામેન્ટમાં ટિકિટનો સૌથી ઓછો દર માત્ર 115 રૂપિયા છે. આ પણ વાંચો :…
- મનોરંજન
એક્ટ્રેસે બાથટબમાં પતિ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ અને…
ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ ભલે પ્રોફેશનલ લાઈફમાં એક્ટિવ ના હોય પણ તેમ છતાં તે ફેન્સ સાથે કઈ રીતે કનેક્ટ રહેવું એ તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ સતત કંઈકને કંઈક પોસ્ટ કરીને ફેન્સ…
- આપણું ગુજરાત
ગણેશ વિસર્જન સમયે પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યાં; એક વ્યક્તિનું મોત…
પાટણ: પાટણમાં ગણેશ વિસર્જન કરવા જતાં સમયે એક મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ લોકોમાંથી સાત લોકો પાણીમાં નહાવા પડ્યા હતા ત્યારે તેઓ ડૂબ્યાં હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલો છે. પાટણમાં સરસ્વતી નદીમાં…
- આમચી મુંબઈ
રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…
મુંબઈ: મુંબઈમાં રસ્તાઓના ખાડાઓ એ એક મોટી સમસ્યા છે ત્યારે શહેરનારસ્તાઓની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારાઆઇઆઇટી(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) બૉમ્બેની નિમણૂંક કરવામાંઆવી હતી. આ પણ વાંચો : જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ… આ…
- નેશનલ
‘ઑલિમ્પિક કે લિયે લાયક તો બનો’…આવું સાઇના નેહવાલે કોને કેમ સંભળાવી દીધું?
હૈદરાબાદ: થોડો સમય થાય એટલે સોશિયલ મીડિયામાં બૅડમિન્ટન-સ્ટાર સાઇના નેહવાલે કેટલાક સ્પોર્ટ્સપ્રેમીઓ સાથે પંગો લેવો પડે છે. સાઇનાએ તાજેતરમાં મીડિયામાં વિનેશ ફોગાટ વિશે ટિપ્પણી કરીને વિવાદ વહોરી લેવો પડ્યો હતો ત્યાં હવે ખુદ સાઇનાના ઑલિમ્પિક મેડલ પર સામાસામી થઈ જેમાં…
- આપણું ગુજરાત
ભાદરવી તાપમાં તપ્યું કચ્છ: ભુજમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન…
ભુજ: સેકન્ડ સમર તરીકે ઓળખાતા ભાદરવા મહિનાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છ સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાજેતરમાં વરસેલા આફતરૂપી વરસાદે વિરામ લેતાં ભાદરવી તાપે આક્રમણ શરૂ કરી દેતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. આ પણ વાંચો : કચ્છની…