- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોની નજર છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કોણ જીતશે તે અંગે માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પણ ભારે ઉત્સુકતા છે. મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી માટેની બેઠકોએ ગતિ પકડી છે. તેમાં…
- નેશનલ

હરિયાણાએ નક્કી કર્યું છે કે ભાજપ હેટ-ટ્રિક કરશે: વડા પ્રધાન મોદી…
કુરુક્ષેત્ર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે હરિયાણાએ નક્કી કર્યું છે કે ભાજપ રાજ્યમાં 5 ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણી જીતીને હેટ-ટ્રિક નોંધાવશે.રાજ્યમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર વિવિધ મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા, જ્યારે તેમની સરકારના…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડની આડે આવતી આ અડચણો દૂર થઈ, પ્રોજેક્ટ ચડશે પાટે…
મુંબઈ: મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી(એમસીઝેડએમએ) દ્વારા વર્સોવા, દહીંસર અને ભાયંદરને જોડતા 22.93 કિલીમોટર લાંબા હાઇ-સ્પીડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો બીજો તબક્કો છે અને હવે પર્યાવરણ ખાતા, વન વિભાગ, ક્લાઇમેટ ચેન્જ…
- આમચી મુંબઈ

election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે જો રાજ્યના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને ‘મોટો જનાદેશ’ આપશે તો સરકાર ‘લાડકી બહિણ’ યોજનાની માસિક આર્થિક સહાયની રકમ બમણી કરીને રૂ. 3,000 કરી દેવામાં આવશે.હાલમાં સરકાર રાજ્યની મહિલાઓને…
- આમચી મુંબઈ

સસ્તાંને બદલે થયું મોંઘુ! મ્હાડાના ઘરોની કિંમત ઘટવાને બદલે વધી…
મુંબઈ: મ્હાડા એટલે કે મહારાષ્ટ્ર હાઉઝિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીના ઘર એટલે કે સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગ માટે સસ્તાં દરે ઘર ઉપલબ્ધ કરાવી આપતા ઘરો એવું મનાય છે ત્યારે મ્હાડા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘરોમાં ઉલટાની કિંમત વધી ગઇ…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ગણેશ મૂર્તિ વેચતી વર્કશૉપમાં તોડફોડ…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં અજાણ્યા શખસ દ્વારા ગણેશ મૂર્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડી વર્કશૉપમાંથી સાધનો ચોરવામાં આવ્યાં હોવાની ઘટના બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ભિવંડીના પદ્મા નગર વિસ્તારમાં ગુરુવારની મોડી રાતે બની હતી. અજાણ્યા શખસે ગણેશ મૂર્તિના કારખાનામાં કથિત રીતે…
- આપણું ગુજરાત

“ગુજરાતી લેરી લાલા” એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો નોંધાયા…
અમદાવાદ: દેશના જ નહિ પણ વિશ્વના સીમાડાઓ ખેડવાની ગુજરાતીઓની ઓળખ ફરી સાચી ઠરી છે. ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાય છે. દેશના રાજ્યોમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અગર-જવર નોંધાઈ હોય તેમાં ગુજરાત સાતમા સ્થાને રહ્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ

સારું ભોજન લીધા પછી જો સારી ઊંઘ જોતી હોય તો આટલું કરો…
જીવનની મુખ્ય જરૂરિયાતોમાંની બે છે સારું એટલે કે સ્વસ્થ ભોજન અને સારી ઊંઘ. બન્ને ન હોય તો કે બન્નેમાંથી એક હોય તો પણ શરીર અને મન બન્ને પર અસર થાય છે. આથી સારા ભાજન બાદ સારી ઊંઘ માટે બન્ને વચ્ચેનું…
- આમચી મુંબઈ

વિરારમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા: પતિની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં ચારિત્ર્ય પર શંકાને પગલે છરીના ઘા ઝીંકી પત્નીની કથિત હત્યા કરનારા પતિને પોલીસે કલ્યાણથી પકડી પાડ્યો હતો. આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી રોકડ લૂંટનારા પાંચ પકડાયા વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ…









