- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈમાં બૌદ્ધ સાધુઓને મળ્યા: સંઘર્ષની નહીં શાંતીની જરૂરિયાત વ્યક્ત કરી…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે મુંબઈમાં બૌદ્ધ સાધુઓને મળ્યા હતા અને સંઘર્ષને બદલે શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય પ્રધાને વિવિધ પ્રદેશોના સાધુ-સંતોની હાજરી પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક હોવાનું વ્યક્ત કર્યું હતું. એકનાથ શિંદેએ રવિવારે તેમના સત્તાવાર…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં આર્મી સ્પેશિયલ ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, જાણો શું છે મામલો?
ખંડવાઃ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં તાજેતરમાં પાટા પર ૧૦ ડિટોનેટરના વિસ્ફોટ થયા હતા, જેને રેલવેએ બિનહાનિકારક ગણાવ્યા હતા. જેના લીધે અધિકારીઓને ‘લશ્કરી વિશેષ ટ્રેન’ને થોડા સમય માટે રોકવાની ફરજ પડી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.આ ઘટના બુધવારે ભુસાવલ ડિવિઝનના નેપાનગર…
- આપણું ગુજરાત
અંબાલાલ પટેલે કહ્યું ‘આ દિવસે ભર ભાદરવે વાદળો આવશે બથ્થ્મ -બથ્થાં… પછી જે થશે તે જોયા જેવી…
ગુજરાતમાં સપ્ટેમ્બરના છેલ્લા દિવસો વાતાવરણને એવું તો દાહોળી નાખશે કે, નાગરિકો તોબા-તોબા થઈ જશે, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ માટે અંબાલલાલે તો અગાઉ જ છાતી ઠોકી ને કહ્યું હતું કે વાદળો આવશે બથ્થમ -બથ્થા. હવે એ દિવસ આવી ગયો છે કે…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકર પર પેસેન્જરે કર્યો હોકી સ્ટિક વડે હુમલો, જાણો સમગ્ર મામલો…
મુંબઇઃ મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 29 વર્ષથી ટિકિટ ચેકીંગ કરનારા રેલવે કર્મચારી પર એક મુસાફરે હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો. આ ઘટના પશ્ચિમ રેલ્વેની છે અને આ હુમલો એટલા માટે થયો કારણ કે ટિકિટ ચેકરે…
- આપણું ગુજરાત
500 રૂપિયાની લાંચની સજા 5 વર્ષની જેલ: કોન્સ્ટેબલે 2014માં માંગી હતી…
મોરબી: કહેવાય છે કે તમારું કરેલું ખોટું કામ તમારો સાથ નથી છોડતું. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં…
- નેશનલ
OMG!ઉદયપુરના ફાર્મ હાઉસમાં જ્યારે આવી ગયો વિશાલકાય અજગર…
રાજસ્થાનમાં હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદ બાદ જંગલી પ્રાણીઓનું શહેરો તરફ આવવું સામાન્ય બની ગયું છે. કોટાની સડકો પર ક્યારેક અજગર ફરતા જોવા મળે છે, તો ક્યારેક બુંદીની સડકો પર સાપ ફરતા જોવા મળે છે, તો ક્યારેક…
- નેશનલ
કાશ્મીરમાં LoC પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો…
મેંધર/જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધર સેક્ટરમાં નિયંત્રણ રેખાની સુરક્ષા કરી રહેલા ભારતીય સૈનિકોએ રવિવારે એક ૩૫ વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. આ જાણકારી સુરક્ષા અધિકારીઓએ આપી હતી. આ પણ વાંચો : આતંકવાદીઓ સાથે બિરયાની ખાનારાઓને અમે ખુલ્લા પાડીશું, જમ્મુ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સંમેલનથી શંકરસિંહ કોઇ રાજકીય દાવ ખેલે તે પહેલા જ ભાવનગર યુવરાજે કહી દીધું ‘ખબરદાર’…
અમદાવાદ: બે દિવસ પહેલા જ અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં 18 દેશી રજવાડાઓના વંશજો અને સમસ્ત ક્ષત્રિય સમાજ એક છત્રછાયા નીચે મળ્યો હતો. જેમાં ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું…
- આપણું ગુજરાત
તિરુપતિના લાડુનું ગુજરાતમાં શું કામ છે સરકાર ? અંબાજીનો ભેળસેળયુક્ત પ્રસાદનો રિપોર્ટ તો જાહેર કરો ?
દેશ આખામાં તિરુપતિ ,તિરુપતિ થઈ ગયું છે.લાડુના વિવાદે હિન્દુ અને હિંદુત્વની આસ્થા પર ચોટ પહોચાડવા જેવી ઘટના છેલ્લા એક સ્પ્તાહથી ચાલી રહી છે ત્યારે, ગુજરાતમાં દોઢ વર્ષ પહેલા અંબાજી મંદિરના પ્રસાદમાં થયેલી ભેળસેળ અને માઈભક્તોની દુભાયેલી લાગણી બાદ સેમ્પલ અને…